________________
ગુચ્છક
{}==
૪૩
સોળે શૃંગારથી સજ્જિત, ઉત્ત′ વસ્ત્રોથી અલંકૃત અને અનેક સુગંધી પદાથીથી સુવાસિત દેહલાળી તે તરુણીએ સુનિને યથાયાગ્ય સત્કાર કર્યાં. પરંતુ તે સમયે તે મહાત્માના મલિન શરીરમાંથી વાસ મારતી હતી તેને લઇને તેણે મેાં અકેડલું; અને જુવાનીના તેરમાં તે વિચારવા લાગી કે આ નિષ્પાય જિન-ઝુ માં વર્તનારા મુનિ ચિત્ત જળથી સ્નાન કરતા હોય તે તેમના સંયમમાં શેઃ દોષ લાગે ? આ પ્રમાણેના અનુચિત વિચાર કરવાથી તેણે દુષ્ટ કર્મ બાંધ્યું. તેની લેબના કર્યા વિના તે કાલાંતરે મરણ પામી અને આ નગરીની એક ગણિકાને પેટે અવતરી. તે ગર્ભમાં આવી ત્યારે તેની માતાને ઘણું દુ:ખ થયું, તેથી પાત માટે તેણે અનેક ઉપાયા ચાયા; પરંતુ તેમાં તે ફળીભૂત થઈ નહિ, વળી જમતાં જ તેના શરીરમાંથી અસહ્ય દુર્ગંધ નીકળતી જેમ વિષ્ઠાની જેમ તે ગણિયાએ તેને ત્યાગ કર્યાં. તે જ આાળકી હું રાજન ! આજે તારી નજરે પડી.
આ સાંભળી શ્રેણિકે પૂછ્યું કે હે નાથ ! એની શી ગતિ થશે ? પ્રભુએ કહ્યુ કે એણે પૂર્વે જે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું હતું તે હવે ભાગવા ગયું છે, અને તે જીવમાં રાત્ર-દાન દેવાધી જે શુભ કર્મ માંધ્યું હતું તેના હવે ઉદય થવાથી તેનું શરીર કસ્તુરી, અમર, માસની જેમ સુગંધમય અની ગયું છે. વિશેષ શું કહેવું? જન ! એ તારી પટરાણી થશે, તેની નિશાની એ છે કે તમે બંને જણાં સારા ખેલો તે વારે જે જીતે તે બીજાના ખાંધે ચઢે એવી શરત કરશે અને તેમાં આ દુર્ગન્ધા જીતતાં તે તેમ કરશે. આ હકીકત જાણી આશ્ચર્ય તે અ પેાતાને કે ગયા.
htt
આ તરફ દુધાનું શરીર સુગંધમય અની ગયું હતું. ત્યાંથી પસાર થતી એક ગાવાળો છ માલિકને જે એટલે પેાતાને કરી ન ડાવાથી તેને તે લઈ ગઈ અને પાળી પેખીને ચેટી કરી. તેની જુવાની ખીલતાં તે તેનાં રૂપ, કાંતિ અને લાવણ્ય ગોલાં દેદીપ્યમાન માની ગયાં કે ભલભલા તેને જોઈને કિત થઇ જતી.
આ
એકદા કૌમુદી મન્સલના સમયે કોણિક અભયકુમાર સાથે ગામ મહાર ગ્રીઝ કરવા જતે હતા ત્યારે યુતિને શ્વેતાં જ તે માહિત થઈ જશે. તે તેની સે ગે! અને લઘુ લાઘી કળાથી જોતજોતામાં તેણે તેના વાના છેડે શેતાના નવી અતિ મુદ્રિકા ખાંધી દીધી. પાસે ઊભેલા અભયકુશ્કાર જેવા ચતુરને પણ તેની કંઈ ખબર પડી નહિ. પછી રાજાએ મૃમ ાડવા માંડી કે મારી ફાઇ મુદ્રિકા ારી ગયું જણાય છે. એની તપાસ કર્યા વિના મહેલે પાછા ન આવવું એમ અભયકુમારને કહી તે સ્વસ્થાન ચે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org