________________
૪૨૨
વેરારસજી
પંચમ
મંત્રીશ્વરે પોતાના નગરમાં પ્રવેશ કર્યા. ઘણા દિવસ સુધી અરણ્યમાં ભૂખમરો વેઠેલા હાન્નાથી રાજાએ રસોઇને હુકમ કર્યો કે સર્વે જાતનાં ભેજન તૈયાર કરો. તે તૈયાર થતાં રાજાએ તેનું આઠ લોજન કર્યું. એથી તેને વિસૂચિકાના રાગ થયા અને અતિશય વેદના થઇ, રાજા આ ધ્યાન ધ્યાતા મરીને દુર્ગતિમાં ગયે!.
સતિસાગર મંત્રી તે ખરેખર મુદ્ધિના નિધાન હતેા એટલે પેાતાના શરીરની સ્થિતિને લક્ષ્યમાં રાખીને વમન, વિરેચન વગેરે દ્વારા શરીરનું શેાધન કરી ચિત આહાર વડે તે પેાતાના શરીરને પાષવા લાગ્યું અને ચિરકાળ પર્યંત પાતાના દિવસે સુખેથી ગુજારવા લાગ્યા.
આ કથા ઉપનય એ છે કે રાત અને પ્રધાન જેવા સંસારી જીવે છે. તેમાં જેએ અન્યાન્ય દર્શનની આકાંક્ષા રહે છે, પવનના રાપાટાથી જેમ ધ્વજા હાલે તેમ જે અસ્થિર ચિત્તવાળા છે, જેમની આસ્થા કાળની અંગડી ની પેઠે ક્ષણભંગુર છે તે અકરાંતિયાની પડે ભાજન કરનારા રાષ્નની માફ્ક અતૃપ્ત રહી દુર્ગતિના સાજન અને છે; જ્યારે જેમણે પરમાર્થના સુનિશ્ચય કર્યાં છે, જેઓ સમ્યકૃત્વનું સ્વરૂપ સમજ્યા છે, જેમણે ઇતર હીનાની નિઃસા રતા જોઈ તેના ત્યાગ કર્યા છે તેઓ મંત્રીશ્વરની પેઠે સુખી થાય છે.
દુર્ગાન્ધાનું ઉદાહરણૢ-
રાજગૃહ - નગરીમાં કેણિક રાજા રાજ્ય કરતા હતા તેવામાં એ નગરીના બહારના ઉદ્યાનમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદન કરવા માટે ઘણા હાડમાંડથી શ્રેણિક જવા નીકળ્યે, તેવામાં માર્ગમાં અત્યંત દુર્ગંધ ફેલાતી હાવાથી તેના એક સૈનિકે નાકે આડુ વસુ રાખ્યું, આ ને આનું શું કારણ છે એમ રાજાએ પૂછ્યું. તપાસ કરતાં માલૂઝ પહેર્યુ કે ફોઇડ તરતની જન્મેલી ખાલિકાના શરીરમાંથી આ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે; માથી ત્યાંથી પસાર થતાં લેાકેા નાકે આડુ' વસ્ત્ર રાખીને જાય છે. રાજાએ તે એમ જ કહ્યું કે હાય, એમાં શું ? એ તે પુદ્ગલેનું પરિણામ છે. પછી તેણે સમવસરણમાં જઈ પ્રભુને પૂછ્યું કે મેં માર્ગમાં જે દુર્ગા ને જોઇ તેણે પૂર્વ લગ્નમાં એવું શું પાપ કર્યું છે કે જેથી તેના શરીરમાંથી આવી. ખરાળા ફેલાય છે ? ભગવાને ઉત્તર આપ્યું! કે આ નગરીનો પાસે વાર્તા' નામના માં મંમિત્ર નામના શેઠ વસતા હો તેને નથી નામની પુત્રી હતી. એક વેળા તેના લગ્નપ્રસંગે કોઈ જૈન મુનિ ગેચરી છાયાવીસ તેમને જોઇને શેઠે પુત્રીને તેમને ચેષ્ય આહારદિ આપવા સુચવ્યું. પિતાની આજ્ઞાને માન આપવા
C
For Private & Personal Use Only
www.jainelibrary.org
6
Jain Education International