________________
સાનુવાદ
લિંગની સંખ્યા---
કલા --“પ્રભુએ કહ્યું કે હે બાવક ! શમ, સંગ, નિર્વેદ, અનુકશ્મા અને આસ્તિકતા એ ખરેખર પાંચ લિંગ તું ભાવપૂર્વક સાંભળ. ૭-૨ માદિ લિંગોમાં શુશ્રષા વગેરેને અંતર્ભાવ
સ્પદી --આ પદ્ય શમાદિ પાંચ લિગોનો નિર્દેશ કરાયો છે, પરંતુ અત્ર કોઈ એવી દલીલ કરે કે –
“ सुस्सूस धम्मरागो गुरुदेवाणं जहा समाहीए।
વેરાવને નવા સMિિક્રયા ઉત્તરું –આર્યા અર્થાત્ (૧) શુષા, (૨) ધર્મને વિષે રાગ અને (૩) ગુરુ અને દેવની સમાધિ અનુસાર વૈયાવૃજ્ય કરવાનો નિયમ એ ત્રણ સમ્યગ્દષ્ટિનાં લિગે છે તે તેનું શું? આને ઉત્તર એ છે કે આ ત્રણ લિંગને શમાદિ પાંચ લિંગોમાં નીચે મુજબ અંતર્ભાવ થતું હોવાથી લિંગોની સંખ્યામાં ફેરફાર પડતું નથી.
શુશ્રષાને આસ્તિક્યમાં અંતર્ભાવ થાય છે, કેમકે જેમ યુવક હોય તે તેનામાં ચતુરાઈ સંભવે છે તેમ આસ્તિક્યની હૈયાતીમાં જ શુશ્રષાને સદ્ભાવ છે એટલે કે શુશ્રષા એ આસ્તિક્યનું કાર્ય હેવાથી શુશ્રષાને આસ્તિક્યમાં સમાવેશ માનવ સમુચિત છે. ધર્મને વિષે રાગ અને ગુરુ અને દેવના વૈયાવૃત્યને નિયમ એ બંનેની ઉત્પત્તિ સંવેગને આભારી હોવાથી એ બેને સંવેગમાં અંતર્ભાવ કરાય છે, કેમકે રૂપને વિષે ઉદ્યત એવા વિહારના પરિણામ સિવાય અન્ય કોઈ ધર્મનો રાગ નથી તેમજ પ્રતિદિન સ્વ શરીર, ધન ઈત્યાદિને ચૈત્ય અને સાધુના ઉપયોગમાં જવાના અધ્યવસાય સિવાય અન્ય કઈ વૈયાવૃજ્યને નિયમ નથી. સમાદિને કમ
પ્રસ્તુત પદ્યમાં શમ, સંવેગ એ કમ પૂર્વક પાંચ લિંગોનું કથન કરવામાં આવ્યું છે તેનું શું કારણ છે એવી સહજ જિજ્ઞાસા થાય. એ વાત તે સાચી છે કે આ કમ છેક તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં પણ નજરે પડે છે. શ્રી અમર ચકસૂકૃિત પદ્માનંદ મહાકાવ્યના બીજા સર્ગમાંના નિમ્નલિખિત--
“સંજ- નિશ - ગુજા
ऽऽस्तिक्याङ्कसम्यक्त्वमुपाश्रितानाम् । इयं तु देशाद् विरतियतित्वा
નુરામનાં વૃધિનાં થાત ! ૨૮ઝા )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org