SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ ૩૩ ઉત્તમ સાત) ક્ષેત્રોમાં દ્રવ્ય વાવે છે-વાપરે છે અને જે શુદ્ધ શ્રમણની સેવાથી પુણ્ય (પ્રાપ્ત) કરે છે, તેને ઉત્તમ (પુરુષ) ‘શ્રાવક' કહે છે. શ્રાવક કહે કે શ્રાદ્ધ કહેા તે એક જ છે. એના વિશેષ પરિચય શ્રાદ્ગુણવિવરણ, ધ બિન્દુ વગેરે ગ્રંથમાં નજરે પડે છે. स्थूल हिंसामृषास्तेयाऽब्रह्मतः प्रपलायिताः । श्राद्धव्रतानि चत्वारि, तेष्वाद्यानि भवन्ति हि ॥ ११ ॥ શ્રાદ્ધત્રતાના ઉપક્રમ- શ્લો-“ સ્થળ હિંસા, ળ અસત્ય, સ્થૂળ ચોરી, સ્થળ અબ્રહ્મથી જે નાસી છુટયા છે નિવૃત્ત થયા છે તેમનામાં (પ્રથમનાં) ચાર શ્રાવક-ત્રતા છે.”—૧૧ 3 परिग्रहाणां सङ्कोचे, पञ्चमं व्रतमुच्यते । दिशां नियमने ष्ठं, भोगोपभोगवर्जनम् ॥१२॥ देशतः सप्तमं ज्ञेय-- मनर्थदण्डवर्जनम् । अष्टमं नवमं चास्ति, सामायिकव्रतं मतम् ॥ १३ ॥ - युग्मम સ્થૂલ પરિગ્રહના ત્યાગ ઇત્યાદિ ત્રના શ્લા~ “ પરિહાના સંકાચ તે પાંચમું વ્રત છે અને દિશાના નિયમ કરવાથી હું ખ્રિપરિમા વ્રત (થાય) છે. ભાગ અને ઉપભોગના અંશથી ત્યાગ તે સાતમું ભગાપભાગપરિમાણ વ્રત છે. અનČદંડનું વિરમણ તે આઠમું વ્રત – ણવું અને સામાયિક તે નવમું ગણાય છે. ”–૧૨-૧૩ -- ૧ આ સંબંધમાં નિમ્નલિખિત પદ્ય મનન કરવા જેવું જણાય છે:“ પાંચે ચૂકયે ત્રિડું મૂકિએ, ચિત્તું ન જાણુ નાખું; જિંગ ઢંઢેર વાઇએ,મુહુઇ ‘શ્રાવક’ નામું. પચાશકમાં । કહ્યું છે કે~~ " परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उषउत्तो । પ્રકૃત્તિવ્યમવિનમા મુદ્દોનો ‘સાયનો’ વસ્ત્ર | ૨ || 19 [ परलोकहितं सम्यग् यो जिनवचनं शृणोति उपयुक्तः । અતિતીવ્રમૅનિશમાત સૂષ્ટિ: (જીવન: સ ) શ્રાવઝોડ૪ || ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy