________________
સોનુવાદ
૪૯
ગુચ્છક]
કંઠ—કેકિલાના પંચમ સ્વર અને સરસ્વતીની વીણને લજિજત કરનાર, ગાયન સંબંધી ત્રણ ગ્રામેની તીજોરી જેવી ત્રણ રેખાથી અંકિત અનંગના દિગ્વિજયના પ્રયાણને શંખ. કહ્યું પણ છે કે
" अयं त्रयाणां ग्रामाणां, निधानं मधुरध्वनिः।
રેવારમતવાયા, ત્રd a —અનુ કર--કમળની નાળ. કટિ–સિંહના જેવી. નિતંબ–કામદેવને બિરાજવાનું સિંહાસન, કંદર્પની પ્રશસ્તિનું ફલક
ઊર–કામદેવના વિજયસ્તંભ, કેળના થાંભલા, હાથીની સૂંઢ. આ સંબંધમાં વિચારો નિમ્ન–લિખિત પદ્ય –
દર–શશ્ચરા માતા. સાતા વાનમયો, વિનયતw wાગે છે _આર્યા ચરણ-કમળ. વિચારો નિમ્નલિખિત પદ્ય –
વળમ તરી, રાણાવાતન સંત્રતા
મધ્યાહત મૃમારા-ડડસ્ટિમિળિવિતપુરથાનાત ”—આર્યા આ પ્રમાણે અત્ર કેટલાક અવયવોનું આછું ચિત્ર આલેખ્યું છે. આ શૃંગારાત્મક સામગ્રીને વૈરાગ્યરૂપે પરિણાવવાનું અજબ કાર્ય શ્રીસેમપ્રભસૂરિએ ગારવૈરાગ્યતરંગિણ દ્વારા કરી બતાવ્યું છે. શ્રીદિવાકર મુનિરાજે રચેલી શૃંગારરાગ્યતરંગિણું પણ મનન કરવા જેવી છે, એટલું સૂચવી આપણે આગળ પ્રયાણ કરીશું. પધનું તાત્પર્ય–
આ પઘથી એમ સૂચવવામાં આવે છે કે ખરી રીતે સ્ત્રીનું શરીર સ્વતઃ સારભૂત નથી. આમ છતાં કામી જનનું એ કીડા-સ્થાન કેમ બન્યું છે એનો ઉત્તર આ પદ્યમાંથી તેમજ મહર્ષિ ભતૃહરિકૃત વૈરાગ્યશતકના નિમ્ન-લિખિત પદ્યમાંથી મળી આવે છે – “હતની માંસી જનજાવિભુમિતી
मुख श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्रवन्मूत्रक्लिनं करिवरशिरःस्पधि जघनं
મુદુર્નિવં વિનવિશે શ્રાદ્દા–શિખરિણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org