SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સોનુવાદ ૪૯ ગુચ્છક] કંઠ—કેકિલાના પંચમ સ્વર અને સરસ્વતીની વીણને લજિજત કરનાર, ગાયન સંબંધી ત્રણ ગ્રામેની તીજોરી જેવી ત્રણ રેખાથી અંકિત અનંગના દિગ્વિજયના પ્રયાણને શંખ. કહ્યું પણ છે કે " अयं त्रयाणां ग्रामाणां, निधानं मधुरध्वनिः। રેવારમતવાયા, ત્રd a —અનુ કર--કમળની નાળ. કટિ–સિંહના જેવી. નિતંબ–કામદેવને બિરાજવાનું સિંહાસન, કંદર્પની પ્રશસ્તિનું ફલક ઊર–કામદેવના વિજયસ્તંભ, કેળના થાંભલા, હાથીની સૂંઢ. આ સંબંધમાં વિચારો નિમ્ન–લિખિત પદ્ય – દર–શશ્ચરા માતા. સાતા વાનમયો, વિનયતw wાગે છે _આર્યા ચરણ-કમળ. વિચારો નિમ્નલિખિત પદ્ય – વળમ તરી, રાણાવાતન સંત્રતા મધ્યાહત મૃમારા-ડડસ્ટિમિળિવિતપુરથાનાત ”—આર્યા આ પ્રમાણે અત્ર કેટલાક અવયવોનું આછું ચિત્ર આલેખ્યું છે. આ શૃંગારાત્મક સામગ્રીને વૈરાગ્યરૂપે પરિણાવવાનું અજબ કાર્ય શ્રીસેમપ્રભસૂરિએ ગારવૈરાગ્યતરંગિણ દ્વારા કરી બતાવ્યું છે. શ્રીદિવાકર મુનિરાજે રચેલી શૃંગારરાગ્યતરંગિણું પણ મનન કરવા જેવી છે, એટલું સૂચવી આપણે આગળ પ્રયાણ કરીશું. પધનું તાત્પર્ય– આ પઘથી એમ સૂચવવામાં આવે છે કે ખરી રીતે સ્ત્રીનું શરીર સ્વતઃ સારભૂત નથી. આમ છતાં કામી જનનું એ કીડા-સ્થાન કેમ બન્યું છે એનો ઉત્તર આ પદ્યમાંથી તેમજ મહર્ષિ ભતૃહરિકૃત વૈરાગ્યશતકના નિમ્ન-લિખિત પદ્યમાંથી મળી આવે છે – “હતની માંસી જનજાવિભુમિતી मुख श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्रवन्मूत्रक्लिनं करिवरशिरःस्पधि जघनं મુદુર્નિવં વિનવિશે શ્રાદ્દા–શિખરિણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy