________________
૪૮
વૈરાગ્યરસમ જરી
[ દ્વિતીય
અર્થાત્ સ્તને એ માંસની ગાંઠે છે, છતાં તેને સેનાના કળશેાની ઉપમા અપાય છે. મુખ એ શ્લેષ્મનું ઘર છે, તાપણ તેને અન્દ્ર સાથે સરખાવવામાં આવે છે. જન ઝરતા સૂત્રથી આ છે, છતાં તેને કુંજરરાજના મસ્તક (કુમ્ભસ્થળ )ની સ્પર્ધા કરનારૂં ( આલેખવામાં આવે ) છે. આ પ્રમાણે વારંવાર નિન્દવા ચેાગ્ય રૂપને તે તે વિશેષ કલ્પનામાં ચતુર એવા કવિવર્ગે શ્રેષ્ઠ મનાવ્યું છે–મનાવ્યું છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જયારે સ્તન એ માંસના પિડા છે, તે તેનું મર્દન કરવું તે ચેગ્ય નથી. સુખ એ કફ, લાળ, દાંતનો મેલ ઇત્યાદિ દુર્ગન્ધી પદાર્થાથી વ્યાપ્ત છે, તેા પછી તે ચુંબનને લાયક કેમ ગણાય ? જ્યારે જઘન મૂત્ર વડે અપવિત્ર બન્યું છે, તે સંભાગના પાત્ર તરીકે તેને કેમ ઉપયોગ થાય ? આ પ્રમાણે જ્યારે કામિનીનાં અવયવા નિન્દ છે, તે તેની સાથે ભાગ ભગવવા શું ઉચિત ગણાય ? એક સ્થળે તા કામિનીને નરકની ઉપમા આપતાં કહ્યું છે કે
“ દ્વારાઽયિસટ્નમલિયુમ્ન
मत्युज्ज्वलं तत् कलुषं वसायाः । स्तनौ च पीनौ पिशितास्त्र पिण्डौ
સ્થાનાનરે દિ નશો ન જોષિત ? । -.-ઉપજાતિ
અર્થાત્ હાસ્ય એ હાડકાનું પ્રદર્શન છે, ( કેમકે હસતી વેળા દાંત દેખાય છે અને તે હાડાં નથી તેા ખીજું શું છે ? ) અત્યંત નિર્મળ નેત્ર-યુગલ તે ચરબીની કાળાશ છે અને પીન પચેાધર માંસના અને લેાહીના પિણ્ડ છે. આથી શું નારી અન્ય સ્થાનમાં ઉતરી આવેલી નરક ના ?
રખાય
આ સમગ્ર કથનને સારાંશ એ છે કે નિદ્ઘ વસ્તુમાં આદર છે તે મેહને આભારી છે. આ બધા મેહના મહિમા છે એમ શ્રીભર્તૃહરિ ઉદ્દેષણ કરે છે. જીએ શ્રીબપ્પભટ્ટિસૂરિષ્કૃત રાતુર્વ શક્તિકાનું સ્પષ્ટીકરણ ( પૃ. ૬૧ ).
રીવ-માંસ-હાથે ટુનનૈઃ પરિપૂતિમ્ ।
1911
શરીર ચેષિતાં જ્ઞાવા, તત્ર જિ રમતે વૃથા ? ॥ ૭ ॥ દચિતાના દેહ
શ્લા॰~~ વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગન્ધી ( પદાર્થો )થી સુન્દરીઓનું શરીર ભરપૂર છે એમ જાણ્યા પછી (પણ) તેમાં (હે ચેતન ! ) તું કેમ રમણ કરે છે?’’૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org