________________
ગુચ્છક ]
ઉપમાના હેતુ—
સ્પષ્ટી--અત્ર જે સંસારને એન્દ્રજાલિક સૂચવ્યેા છે, તે તેની અનિયતાને ઉદ્દેશીને છે. જૈન મહર્ષિએ વેદાન્તીએની જેમ જગ માયારૂપ કે બહેની માફક શૂન્યસ્વરૂપી માનતા નથી. બાકીતેની ચંચલતા અને નિઃસારતા દર્શાવવાને તેઓ એને ગન્ધર્વ નગરી, સ્વપ્ન, મૃગતૃષ્ણા ( ઝાંઝવા) ઇત્યાદિની ઉપમા આપે છે.
સાનુવાદ
મિત્ર-દિવાં થતા તુલ્યા, પ્રવૃત્તિસ્તત્ર માનસ ! । અનેરું મુર્ત્ત સહિ, રુક્ષ્યને ત્ત્વ ન સંચયઃ ॥ ૮ ॥ રસમતાના પ્રભાવ
શ્લા—હૈ ચિત્ત ! જ્યારે તારૂ વર્તન દોસ્તદારી અને દુશ્મનાને ઉદ્દેશીને સમાન થશે ( અર્થાત્ તું સમતાને ભજશે ) ત્યારે તને અનહદ સુખ મળશે તેમાં જરા પણ સંશય નથી.”-૧૮
*
ટેવનારજ્યોતુલ્ય, તુત્વે મુદ્દે મળા તળે । જોઇ-જાગ્રનયોશ્ચિત્ત !, તવા તે પરમં સુલમ્ ॥શ્વ્ ॥
શ્લા—(સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા) દેવાના સુખમાં અને (નરકમાં ઉત્પન્ન
થયેલા) નારીકાના દુઃખમાં તેમજ રત્નમાં અને ધાસનાં તથા માટીના ઢેફામાં અને સેનામાં તું સમાન ભાવથી ) રહેશે, ત્યારે હે ચિત્ત ! તને ઉત્કૃષ્ટ સુખ મળશે. . ---૧૯
૩૧
૧ જુએ દ્વિતીય ગુચ્છકનું ૨૮ મું પદ્ય.
૨ સમતા જેમ પોતાને લાભકારી છે તેમ તે પરને પણ કલ્યાણકારી છે અર્થાત્ સમતાશાળીના સમાગમમાં આવતાં જાતિવૈરવાળાં ક્રૂર પ્રાણીએ પણ શાંત થઇ જાય છે. શ્રીજીભચન્દ્રસુરિકૃત જ્ઞાનાર્ણવ (૫૦ ૨૪, શ્લા ૨૬)માં કહ્યું પણ છે કે-
" सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोत मार्जारी सबाल प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति
ખ્રિસ્ત્રા સામ્યું હતું પ્રામિતજીવં યોનિન ક્ષોળોન્નમ્ ॥’---અગ્ધરા આ પદ્ય સાક્ષીરૂપે સમ્યકત્વ-કૌમુદીના પાંચમા પત્રમાં નજરે પડે છે.
૩ આ ભાવને સ્ફુટ કરનારૂં નિમ્નલિખિત પદ્ય વિચારશઃ———
tr
'अहौ वा हारे वा कुसुमशयने वा हर्षादि वा
मणौ वा लोष्ठे वा बलवति रिपौ वा सुहृदि वा । तृणे वा खैणे वा मम समदृशी यान्तु दिवसाः
Jain Education International
ચિત પુજ્જાળ્યે શિવ ! શિવ ! શિવેતિ મરુપતઃ ॥”-શિખરિણી
For Private & Personal Use Only
www.jainelibrary.org