________________
વૈરાગ્યરસમંજરી
[પ્રથમ સમતાશાળીનું સ્થાન–
સ્પષ્ટી–મહાભારતના શાંતિપર્વ (અ) ૨૩૩)માં સમભાવમાં રહેનારને સર્વ પુરુષમાં શિરોમણિ ગણ્યો છે એમ એના વંશસ્થ છંદમાં રચાયેલા નિમ્નલિખિત પદ્ય ઉપરથી જોઈ શકાય છે
" यमर्थसिद्धिः परमा न हर्षयेत्, तथैव काले व्यसनं न मोहयेत् । सुखं च दुःखं च तथैव मध्यम, निषेवते यः स धुरन्धरो नरः ॥६॥"
दुर्वारं मरणं चित्त !, प्रत्यासन्नं दिने दिने ।
चिन्तनीयं त्वया शेष-विकल्पजालकैः किमु ? ॥२०॥ મરણનું ચિન્તન--
– જેને દુર કરીને (પણ) રોકી (ન) શકાય એવા અને દિવસે દિવસે પાસે આવતા જતા મરણની (જ હે ચિત્ત !) તારે ચિન્તા કરવી જોઈએ; એ સિવાયના બીજા તર્ક-વિતર્કોની જાળ(ને વિચાર કરવા)થી શું? –ર૦ મરણનું વિસ્મરણ–
સ્પષ્ટી—આ પદ્યમાં અન્ય કઈ વસ્તુની ચિન્તા કરવાનું માંડી વાળી ફક્ત મરણની જ ચિન્તા કરવાને જે ઉપદેશ આપવામાં આવ્યું છે તે યથાર્થ છે, કેમકે આ સંસારના વિલાસમાં ઓતપ્રેત બનેલો પ્રાણુ શેખસલ્ફીની માફક હવાઈ કિલ્લા ચણવામાં ને ચણવામાં પ્રતિક્ષણ તેની સમીપ આવતા મૃત્યુને ભૂલી જાય છે. કહ્યું પણ છે કે
" करिष्यामि करिष्यामि, करिष्यामीति चिन्तया । પરિગ્રામિ પરિણામ, પરિણામતિ વિકૃત – અનુ.
ગોપન્ના-રવા-યાનિવ મન !!
यत्र प्रवर्तते तत्र, वैराग्यं वहसे न किम् ? ॥ २१ ॥ સંસારને વિષે અનાસક્તિ--
શ્લે –“હે મન ! જન્મ, ગ, ઘડપણ, શોક, મરણ ઈત્યાદિને સમૂહ જેમાં પ્રવર્તે છે, તે (સંસાર)ને વિષે તું વૈરાગ્ય કેમ ધારણ કરતો નથી –
गतागतं सदा जीवं, कुर्वन्तं स्वशरीरके। શ્વાસ રે વિર !, તં વં નાનાસિ જિં નહિ? મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org