SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ રામજી [ચતુર્થ ગયે. આ સમયે પ્રભુ પાંડના દેશમાં સમાયાં હતા. ત્યાં આ કુવારકે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે એણે પિતાનું રક્ષણ કર્યું અને આત્મકલ્યાણ સાધ્યું. - - પાષિનો કારક જીવાતીતઃ જિયા दन्दहीमात्र दुःखाग्नी, बी चटकपोतवत् ॥ १९४ ॥ જીનું દહ – --“જેમ અગ્નિમાં ચક્લીનું બચ્ચું બળી મરે છે તેમ અત્ર માનસિક અને શારીરિક પીડાથી હણોલે, કુટુંબમાં રહેલે અને તેને પ્રિય એ જીવ દુઃખરૂપ આગમાં અત્યંત બળે છે. ” -– ૪ S T IT મરાજારા શિસ્ત્રાવ વધે છે વૃત્તિ ન કરો, કાર તવત્ | ૨૬૫ I વોની નિમાયત --- 2.- “ ઓહો ! રણની રામપ રહેલા જીવનું રક્ષણ કરી શકતા નથી.(એથી તે) મૃત્યરૂપ વાઘ બારીના બચ્ચાની જેમ જીવને લઈ જાય છે.”—૧૮૫ પુરણ નૈ રોજ, જનાર છે ૌદશ-િત્તિના ૪ ઝુયુતર ઉદ્દા મૃત્યુ સામે ધર્મને જ પડશે લે – “ધ વિના મૃત્યુથી જીવને પૈસા, મને, તને, હાથનાં બળે, ઔષધ, મણિ કે વિદ્યા મૂકાવી શકતાં નથી. ”-૧૩ ૪ ૧ જુકો સ્તુતિચ વિંશતિકા ( પૃ. ૩૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy