________________
૨૩૪ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ सर्वेऽपि विबुधा आसन्, नृतियञ्चोऽप्यनन्तशः।
અત્રવાજામિત, સુવિનો મવારે વારેવા દેવતાઓની પણ દુર્દશા–
લે –“સંસાર-સમુદ્રમાં સર્વે સુર પણ અનન્ત વાર મનુષ્ય અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થયા છે એટલું જ નહિ, પરંતુ નરકની જવાલાઓથી આકાન્ત થઈ દુખી (પણ) થયા છે. –ર૦૬
धिग् धिगसारं संसार, देवस्तिर्यक्षु जायते ।
मृत्वा हा राजराजोऽपि, श्वभ्रज्वालासु पच्यते ॥२०७॥ સંસારને ધિક્કાર–
લો—“ ધિક્કાર છે, ધિક્કાર હે આ અસાર સંસારને કે જેમાં દેવ મરીને તિમાં જન્મે છે અને રાજાધિરાજ પણ નરકની જવાલાઓમાં રંધાય છે. -ર૦૭
संसारस्य गतिगूढा, युवा स्वरूपगर्वितः।
મૂલા હીરેષ, શીરો મવતિ નિશ્ચિતઃ ૨૦૮ સંસારની ગહન ગતિ
પ્લે –“સંસારની ગતિ ગહન છે. પિતાના રૂપથી છાકી ગયેલે યુવક મરીને પિતાના શરીરમાં રહેલા કીડાઓમાં નક્કી કીડા તરીકે અવતરે છે. _૨૦૮
हा हा कष्टं महाकष्टं, बलिष्ठा कर्मसन्ततिः ।
येन विशारदो मो, मृत्वैकाक्षेषु जायते ॥२०९॥ પડિતની ગતિ
લે --“હા હા કષ્ટ છે. મહાકણ છે. કર્મને પ્રવાહ સર્વથી બળવાળી છે કે જેથી વિદ્વાન માનવ મરીને એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. –ર૦૯
मुकोऽन्धो बधिरो जीवो, रसनेन्द्रियवर्जितः। भ्रमत्यनन्तसंसारे, द्वीन्द्रियवं लभेत न ॥२१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org