SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ YOÉ ] ઇન્દ્રિયતાની અપ્રાપ્તિ શ્લા—“ મૂગા, આંધળા, બહેરા, જીભ વિનાના જીવ અપાર સંસારમાં ભમે છે, પરંતુ દ્વીન્દ્રિયતાને પામે નડ઼ેિ. ’–૨૧૦ મ સાવાદ 樂 माता मृत्वा भवेत् पत्नी, पत्नी माता प्रजायते । स्नुषा स्वता पिता पुत्रः पुत्रः पितृत्वमाप्नुयात् ॥२११॥ સગપણેામાં વિચિત્ર પરિવર્તત~~ Àા—“ જનની મરીને પત્ની થાય અને પ્રિયા મરીને માતા તરીકે ઉત્પન્ન થાય. પુત્ર-વધૂ બેન થાય, પિતા પુત્ર થાય અને પુત્ર તે પિતાપણું પામે.”–૨૧૧ ૨૩૫ (૧ बन्धुराप्नोति शत्रुत्वं शत्रुर्बान्धवतां व्रजेत् । स्वजनोऽपि परो लोके, परः स्वाजन्यमाप्नुयात् ॥२१२ ॥ સબંધે ના વિપાસ~~ શ્લા—‘જગમાં બાન્ધવ દુશ્મન બને અને શત્રુ મિત્ર થાય. સ્વજન પર થાય અને પર સ્વજનતા પામે. ”–૨૧૨ कुन्धुर्मृत्वा करी लोके, करी कुन्थुः प्रजायते । 1 नरः स्त्रीत्वं भजेद योषित्, क्लीबत्वं च प्रपद्यते ॥ २१३ ॥ પ્રસ્તુતનું વિવરણુ લા॰- "6 રા Jain Education International લેકમાં મુત્યુ મરીને કુંજર તરીકે જન્મે, નર નારીપણાને ભજે અને નારી નપુસકતા પામે. ’’-ર૧૩ अपूर्व नास्ति तज्जन्म, देहोऽपि यो धृतो नहि । न च मुक्तोऽत्र जीवेन, भ्रमता हा भवाटवौ ॥ २१४॥ સમગ્ર ભવા અને દેહાનુ ધારણ— શ્લો. એવા કેાઇ અપૂર્વ જન્મ નથી કે એવા દેતુ નથી કે જે ભવ— અરણ્યમાં ભમતા જીવથી ધારણ કરવામાં કે છેડવામાં આવ્યા નહિ હૈાય.”-૨૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy