________________
૧૯૪
વૈરાગ્યરસમજી
आणा इसरिवा इड्डी रज्जं च कामभोगा य । જિજ્ઞો હું ૨ મળ્યો ત્રાસના સિદ્ધિ નૈમત્રો ॥ ૨ ॥-આર્યા कलिकाओ व जणमारओ वि सावज्जजोगनिरओ वि ।
બં નારો વિ સિન્નફ તે વસ્તુ સોમ મારૂં ॥ ૪ ॥’-આર્યા અર્થાત્ જે સુવર્ણની કાડીનું દાન દે અથવા જે સેાનાનું જિનગૃહ ખનાવે તેનું પુણ્ય પણ બ્રહ્મચય પાળનારાના જેટલું નથી. જેઓ દુષ્કર એવું બ્રહ્મચર્ય પાળે છે તેમને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિંનરા પણ નમસ્કાર કરે છે, આજ્ઞા, અશ્વર્ય, ઋદ્ધિ, રાજ્ય, ઈચ્છિત ભાગે, આબરૂ, પરાક્રમ, સ્વર્ગ અને મેાક્ષ પણ બ્રહ્મચર્યથી સમીપ છે. કજીએ કરનાર, મનુષ્યનેા ઘાતક, અને પાપમય વ્યાપારમાં આસક્ત એવા પણ નારક સિદ્ધિ પામે છે, તે ખરેખર શીળના મહિમા છે.
અજૈન દર્શનનું પણ કહેવું એ છે કે-
“ રાઘુષિતાવિ, યા ગતિશ્રદ્ધવારિળ |
ન સા ઋતુ દ્વે, વવતું રાજ્યા યુધિષ્ઠિર ! | ”-અનુ॰ “વતથતો યેના, ત્રાયતુ તઃ ।
' '
',
एकतः सर्वपापानि, मद्यमांसं तु एकतः ॥ અર્થાત્ એક રાત બ્રહ્મચર્ય પાળનારાની જે ગતિ થાય છે, હું યુધિષ્ઠિર હજાર યજ્ઞાથી પણ કહેવુ શકય નથી. એક તરફ ચાર વેદો અને એક તરફ બ્રહ્મચર્ય; એક બાજુ સર્વ પાપા અને એક બાજુ મદ્ય અને માંસ.
બ્રહ્મચર્યના પ્રભાવ વર્ણવતાં પાર આવે તેમ નથી. કમને પણ બ્રહ્મચર્ય પાળનાર પાંચમા દેવલાકમાં જાય છે અને દેવા પણ એને નમસ્કાર કરે છે.ર
૧ છાયા—
आज्ञा ऐश्वर्य वा ऋद्धिः राज्यं च कामभोगाश्च । कीर्तिर्बलं च स्वर्गमासन्नाः सिद्धिब्रह्मतः ॥ कलिकारकश्च जनमारकोऽपि सावद्ययोगनिरतोऽपि ।
यद् नारकोsपि सिध्यति तत् खल शीलस्य माहात्म्यम् ॥ ૨ સરખાવે.---
(c
[ ચતુર્થ
कारण वंभचेरं धरती भव्वा उ जे असुद्धमणा । soufम्म बंभलाए ताणं नियमेण उववाओ ॥
,,
[ कायेन ब्रह्मचर्य धारयन्ति भव्यास्तु ये शुद्धमनसः । कल्पे ब्रह्मलोके तेषां नियमेनोपपातः ॥ ]
ચક્રવર્તીનાં ચૌદ રત્ના પૈકી અશ્વને જોરજુલમથી બ્રહ્મચર્ય પળાવવામાં આવે છે; આ પ્રમાણે પોતાની મરજી વિરુદ્ધ બ્રહ્મચર્ય પાળવા છતાં તે સ્વર્ગે જાય છે એમ કહેવાય છે, પરંતુ કાઇ સ્પષ્ટ પ્રામાણિક ઉલ્લેખ જોવામાં આવે નહિ ત્યાં સુધી આ વાતને કાણ સ્વીકારે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org