________________
२ ]
માનુવાદ
" सीमा खानिषु वज्रखा निरगदङ्कारेषु धन्वन्तरिः कर्णस्त्यागिषु देवतासु कमला दीपोत्सवः पर्वसु । ओङ्कारः सकलाक्षरेषु गुरुषु व्योम स्थिरेषु क्षितिः श्रीराम नयतत्परेषु परमं ब्रह्म व्रतेषु व्रतम् ॥ ४५ ॥ " -- शाई स० અર્થાત્ જેમ ખાણામાં હીરાની ખાણ સીમારૂપ છે-સર્વોત્તમ છે, વૈદ્યોમાં धन्वंतरी, हानीथे भां अणुं, देवताओ मां लक्ष्मी, पर्योभां दीवाणी, समस्त अक्षરામાં ૐકાર, મોટી વસ્તુએમાં આકાશ, સ્થિર (પદાર્થ!)માં પૃથ્વી અને નીતિમાં તત્પર (માનવામાં ) શ્રીરામ ઉત્તમ છે. તેમ તેામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. ’ આ હકીકતને ધ કલ્પદ્રુમના ચતુર્થાં પલ્લવમાં ટાંચણરૂપે નિમ્ન-લિ ખિત સાતમું પદ્ય પુષ્ટિ આપે છે.-
(:
पीयूष पौषधिषु शाखिपु कल्पशाखी चिन्तामणिर्मणिषु धेनुषु कामधेनुः । ध्यानं तपस्सु सुकृतेषु कृपा व्रतेषु
ब्रह्मव्रतं क्षितिपतित्वमुरीकरोति ॥ "वसंत
)
અર્થાત્ જેમ આષિધઓમાં અમૃત, વૃક્ષામાં કલ્પવૃક્ષ મણિએમાં ચિન્તા મણિ, ગાયામાં કામધેનુ, તપશ્ચર્યાઓમાં ધ્યાન, અને સત્કાર્યાંમાં દયા નરેન્દ્રતાને ભોગવે છે તેમ ત્રતામાં બ્રહ્મચર્ય વ્રત રાજાપણું ભોગવે છે.
બ્રહ્મચર્યની મહત્તા પરત્વે જૈન શાસ્ત્ર તા ત્યાં સુધી કહે છે કે-ककोड, अहवा कारेइ कणइजिणभवणं ।
तस्स न तत्ति पुन्नं, जत्ति बंभव्वए धरिए ॥ १ ॥ - आर्या देवदाणा, जखरक्खस किंनरा |
भारिं नमसंति, दुक्करं ते करंति ये ॥ २ ॥ - अनु०
Jain Education International
१. छाया-----
यो ददाति कनककोटिं अथवा कारयति कनकजिनभवनम् । तस्य न तावत् पुण्यं यावद् ब्रह्मव्रते धृते ॥
देवदानवगन्धर्वा यक्षराक्षस किन्नराः । ब्रह्मचारिणं नमस्यन्ति दुष्करं यत् कुर्वन्ति ते ॥
१७३
For Private & Personal Use Only
www.jainelibrary.org