________________
૪૩
વૈરાગ્યરસમજરી માગી, પરંતુ સુપાત્ર સિવાય અન્યને ભિક્ષા નહિ આપવાના નિયમવાળી સુલતાએ આને ભિક્ષા આપી નહિ. આથી આ પરિવ્રાજક ય વર ત્યાંથી ચાલતે થયે અને એ નગરના પૂર્વ દિશાના દરવાજે આવી વયિ લબ્ધિ વડે ચાર વદનવાળા, રાજહંસના વાહન ઉપર આરૂઢ થયેલા, સાવિત્રીથી યુક્ત, ચાર હાથવાળા, બ્રહ્મસૂત્ર વગેરેથી અલંકૃત એવા સાક્ષાત્ બદલાતું પ વિકુવી લે કે સમક્ષ એ દેશના આપવા લાગ્યા. એને વંદન કરીને આ નગરના રાતું લેક આવ્યા, પરંતુ સુલાસા શ્રાવિકા આવી નહિ. બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજે જઈ અંબડે ગરુડરૂ૫ લડનવાળા, શંખ, ચક, ગદા અને ધનુષ્યથી સુશોભિત આર હાથશાળા, અને મને હર ગોપીઓ સાથે કડા કરતા કૃષ્ણનું રૂપ ધારણ કર્યું પરંતુ આ ફેર પણ જુલમા એના દર્શનાર્થે લાવી નહિ. ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના રાજે ૪ ક. ૨. ડામ તે છે ડી : ૬ પર
રૂપ ધરે બેડ. આ સમયે પણ હાલમાં તે કઈ , " , બે દિવસે ઉત્તર દિશાના દરવાજે જઈ આ પરિવાર કે સમવસે રણું ને ત્યાં તીર્થંકરનું રૂપ ધારણ કરી તે દેશના આપવા લાગ્યા. પરંતુ આ વેળા પણ સાચી શ્રદ્ધાવાળી મુલાસા તો ન જ આવી. આથી એણે એક માણસ એકલી ગુલાસાને કહેવડાવ્યું કે બહાર તીર્થકર પધાર્યા છે તે તું જૈન હોવા છતાં તેને નમન કરવામાં કેમ ઉત્સુક જણાતી નથી? મુલસાએ કહ્યું કે શ્રી મહાવીરને મૂકીને આ ભૂમિ ઉપર અન્ય તીર્થકર છે જ નહિ. પિલા માણસે ઉત્તર આપે કે આ તે પચીસમા તીર્થંકર છે. એને જવાબ વાળતાં સુલસાએ કહ્યું કે આવું કદી બને જ નહિ, વાસ્તે આ કઈ માયાવી આવ્યો જણાય છે. હજી કસી જેવાના ઇરાદાથી આ માણસે સુલસાને કહ્યું કે બેન ! આનાથી જ્યારે જૈન શાસનની ઉન્નતિ થઈ રહી છે તે પછી એને નમસ્કાર કરવામાં શે દેષ છે? મુલાસાએ પ્રત્યુત્તર આપ્યો કે અસત્યથી-દંભથી થતી પ્રભાવના તે પ્રભાવના જ ન કહેવાય. આ પ્રમાણેની વાતચિત થતાં એ માણસ અંબડ પાસે ગયો અને સર્વ વૃત્તાન્તથી તેને વાકેફગાર કર્યો. આથી કપટ-નાટકને સંહરી લઈ પિતાના સાચા સ્વરૂપમાં અંબડ સુલતાને ઘેર આવ્યા. ત્યાં તેણે સાચી હકીકત જાહેર કરી અને તેની ઘણી પ્રશંસા કરી તે સ્વસ્થાનકે ગયે.
આ ખુદ વીર પ્રભુએ પિતાને ધર્મલાભ કહેવડાવ્યો તેથી પિતાની જાતને ધન્ય માનતી અને પ્રભુના ગુણગાનમાં અધિક તન્મયતા અનુભવતી મુલાસા ધર્મમાં કાલ-નિર્ગમન કરવા લાગી. એના સગુણે અને સત્કૃત્યોને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org