SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વૈશષ્યરસમ જરી મરણ-સમયની મુસાફરી >લેફ છપાતાના સજ્જનાને મૂકીને અને ઘર ઇત્યાદિ વૈભવને છેડીને (સસારના) દુઃખી મુસાર છા પરલોક પ્રતિ પ્રયાણ કરે છે. ’-૨૫૮ [ ચતુર્થ यस्योदरे भवेच्छल्यं, 'सैव दुःखेन पीडयते । तथाऽन्यैश्च कृतं कर्म, कदाप्यन्यैर्न भुज्यते ॥ २५९॥ કર્તા અને બે ક્તાની એકતા-~ શ્લો—“ જેમ જેના પેટમાં શળ થયું હોય, તે જ દુઃખથી પીડાય છે, તેમ અન્ય (જીવાએ) કરેલુ ક` કદાપિ અન્ય ભાગલે નહિ. ''-૫૯ धर्मवृद्धिकरो ह्येवं भावोऽन्यत्वमुदाहृतः । " અનન્યત્વે જ મોક્ષ્ય, વૃદ્ધિવ તૌદશ્યતે ॥ ૨૬૦ ॥ અન્ય-ભાવનાથી લાભ-~~ Hello- *? આ પ્રમાણે ધર્મોની વૃદ્ધિ કરનારી અન્ય ્વ-ભાવના કહેવાય છે. એકતા (માનવામાં) તા મેાહની વૃદ્ધિ ખરેખર વારંવાર જોવાય છે. ”–૨૬૦ * + यथा वारांनिधौ क्षारे, वस्तु क्षारत्वमाप्नुयात् । तद्वद्धि पतितं काये, निर्मलं समलं भवेत् ॥ २६१ ॥ અશ્િય-ભાવના- શ્લા॰—જેમ ખારા સમુદ્રમાં (મીઠી) વસ્તુ પડે તેાપણ તે ખારાશને પામે જ, તેમ (ગદા) દેહમાં નિર્મૂળ વતુ પડે તાપણ તે મિલન અને જ. ’–૨૬૧ ૧ પાણિનિ વ્યાકરણ ( અ. ૬, પા. ૧)ના નિમ્ન લિખિત સૂત્રને આધારે સા સંધિ થયેલી છેઃ— Jain Education International ,, 1 " सोऽचि लोपे चेत् पादपूरणम् અર્થાત્ ઋચાના તેમજ શ્લેાકના પાદની પૂર્તિ માટે સઃ ’માંના વિસર્ગના લેપ થયા બાદ પણ સંધિ થાય છે. આ માટે નીચે મુજબનું ઉદાહરણ રજુ કરાય છે.- 66 सैष दाशरथी रामः, सैष राजा युधिष्ठिरः । सैष कर्णी महात्यागी, सैष भीमो महाबलः ॥ ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy