SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ અનંતાનુબંધી કષાયના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ માનનાર એમ કહેવા તૈયાર થાય છે કે હે મિથ્યાભિનિવેશના ઉપશમને સમ્યકત્વનું લિંગ માનનાર! આપને પણ “ પરવઘwwાન ” વાળી ગાથા માન્ય છે. તો પછી આપના મત પ્રમાણે પણ અનંતાનુબંધી કષાયને યાજજીવ ઉદયહોવાથી સમ્યકત્વના અભાવને અને નરકગતિના સદ્દભાવનો પ્રસંગ તેમજ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને તિર્યંચ ગતિ આદિને પ્રસંગે ઉપસ્થિત થાય છે તે તેનું આપ કેવી રીતે નિરાકરણ કરે છે ? એ તે આપ જાણતા જ હશે કે-- ચત્રોમ: સો સોફ, પિત્તાશ તત્તમ | તૈયાર નો und, તાદશવિરાજે છે.......અનુ. અર્થાત જ્યાં બંને પક્ષમાં સમાન દોષ હોય ત્યાં પરિહાર પણ સમાન છે. તેવા અર્થને વિચાર કરતી વેળા એકને પ્રશ્ન કરે તે યોગ્ય નથી. આને બચાવ એ છે કે મિથ્યાત્વના ઉદયના સહકારી તેમજ તીવ્ર વિપાકવાળા જ અનન્તાનુબન્ધી વગેરે કષાયોને કઈક જ છો અશ્રીને ઉત્કૃષ્ટથી યાજજીવ ઉદય સ્વીકારાય છે અને એવા ઉદયને લઈને તેમની નરક-ગતિ માનવામાં આવી છે એવો અમે તે અર્થ કરીએ છીએ. આનો કૃતાર્થ કરવા જતાં તે તે જન્મમાં કેઇને પણ સમ્યકત્વાદિના લાભનો અભાવ નિમ્નલિખિત ગાથાગત અર્થ સાથે વિરોધ ઊભો થશે. તારાં જ સારું નતિરિવાર એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણ કષાયે પરત્વે પણ આપે અનુક્રમે દર્શાવેલી તિર્યંચગતિ અને મનુષ્ય--ગતિની હેતુતાનો પ્રસંગ પણ અમારા પક્ષમાં ઉદ્ભવતું નથી, કેમકે સમ્યકત્વને પામેલા એવા તેમને પણ તેના વિપાકને લઈને દેવગતિની નિમિત્તતા છે. अतत्त्वरुचिरूपो यो ऽसद्ग्रहः स तु नो भवेत् । अनन्तानां यतो मिथ्या--भावेन स प्रजायते ॥३१॥ ૧ છપા— વધે તુ જે નિતનિ તfor rfm Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy