________________
૭૪
વૈરાગ્યરસમંજરી
[[ દ્વિતીય
જ્ઞાનનું માહાત્મ્ય
સ્પષ્ટી–૫૦ મા પદ્યમાં જ્ઞાનને વહાણની ઉપમા આપી, પર મા પઘમાં આત્મ-ઘટમાં જ્ઞાનદીપક પ્રકટાવવાની ભલામણ કરી, પ૪ મા પદ્યમાં જ્ઞાન-ફલ પ્રાપ્ત કરવા ઉપદેશ આપી, ૬૩ મા પદ્યમાં જ્ઞાનનું પ્રાબલ્ય સૂચવી અને આ પઘમાં તેમાં વધારો કરવા ઉપદેશ આપી ગ્રન્થકારે જ્ઞાનનું ગૌરવ ગાયું છે. આપણે પણ આ સૂરમાં નમ્ર સૂર પૂરીએ. સૂક્તમુક્તાવલીના ૪૩ માં અધિકારમાં કહ્યું છે તેમ"ज्ञानं स्यात् कुमतान्धकारतरणिनि जगल्लोचनं
ज्ञान नीतितरङ्गिणीकुलगिरिऑन कषायापहम् । ज्ञानं नितिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं
જ્ઞાન સ્વાતિકાળ જ્ઞાને નિહાન શિવઃ ગા–શાર્દુલ અર્થાત્ જ્ઞાન એ કુદર્શનરૂપી અંધકારને નાશ કરનાર સૂર્ય છે, જ્ઞાન એ વિશ્વનું નેત્ર છે, જ્ઞાન એ નીતિરૂપ નદીની ઉત્પત્તિરૂપ કુલ-ગિરિ છે, જ્ઞાન કષાયને દૂર કરનારું (રામબાણ ઔષધ) છે, જ્ઞાન એ મુક્તિ(રૂપ વનિતા)ને વશ કરનારે મંત્ર છે, નિર્મળ જ્ઞાન એ ચિત્તને પાવન કરનાર (ગુરુ) છે, જ્ઞાન એ સ્વર્ગ–ગતિ પ્રતિના પ્રમાણમાં પટહ (સમાન) છે અને જ્ઞાન એ લક્ષ્મીનું નિદાન ( કારણ) છે. જ્ઞાનને મહિમા
" २मुई जहा समुत्ता ण, णासई कयवरंमि पडिया वि ।
જીવો તથા મgો, જળસ જગવિ સંસારે છે ?' આર્યા ના gિ , ગુરુ બાળક નર દિશા મવાર, જાને જાણે કો તરફ છે –આર્યા
–આવશ્યકની હારિભદ્રીય વૃત્તિનું પર૭ મું પત્ર ૧ આવી ઉપમા ઉપદેશતરંગિણીના ૧૪પમા પત્રગત નિમ્નલિખિત પદ્યમાં નજરે પડે છે –
" यानपात्रसमं ज्ञानं, बुडतां भवषारिधौ ।
મોટાપારારે, શા માર્તews ”—અનુ. ૨-૩ છાયા
सूचिर्यथा ससूत्रा न नश्यति कचवरे पतिताऽपि । जीवस्तथा ससूत्रो न नश्यति गतोऽपि संसारे ॥ झानं गृहणाति ज्ञानं गुणयति ज्ञानेन करोति कृत्यानि । भवसंसारसमुद्रं ज्ञानी ज्ञाने स्थितस्तरति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org