________________
ગુચ્છક ]
સોનુવાદ દીક્ષાથી સત્વર મુકિત–
–“એક દિવસની દીક્ષા વડે કદાચ મુનિ નહિ મળે, પરંતુ ભવ્ય સાધુ જરૂર વૈમાનિક દેવ તે થાય જ. અથવા તો આ સ્થળ માપ છે, કેમકે જે ભાવ ઉત્કૃષ્ટ હોય તો એક ક્ષણમાં સર્વે કર્મોને ક્ષય કરીને (ખપાવીને) તે મેક્ષે જાય એમાં સંદેહ નથી. કેમકે કહ્યું પણ છે કે અજ્ઞાની (જન) જેટલા કર્મને ક્ષય કરોડ વર્ષે કરે તેટલાં ધારણ કર્મ જ્ઞાની એક શ્વાસ માત્રમાં ખપાવે.- ૧૩
मत्वेति मनसा सम्यग् , कायेन वचसाऽपि च ।
ज्ञानवृद्धिं नयन्नित्यं, सुचारित्रं प्रपालय ॥६॥ ઉપસંહાર–
ભલે આ પ્રમાણે મનથી માનીને (હે ભવ્ય જીવ !) શુભ શરીર અને વચન વડે જ્ઞાનમાં વધારો કરતો તું સદા સુન્દર ચારિત્ર પાળ.”—૬૪
1 સરખા થીઅમરચંદ્રમરિન પદ્માનંદ મહાકાવ્ય (સ. પ)નું નિમ્નલિખિત પધ– " अधापि किञ्चिदपि नैव मे गतं
दीक्षां श्रयामि वरतोऽधुनाऽपि चेत् । दत्ते यदेकदिनमप्यमी श्रिता
मुक्ति न चेत् तदपि कल्पयेद् दिधम् ॥ १३० ॥" અન્યત્ર કહ્યું પણ છે કે“gmવિલ જિ , પવનવાગો અછૂળમાં
जइ धि न पावइ मुक्खं, अवस्स वेमाणिओ होई॥" [ પ્રવિણ િષવા પ્રવ્રયાપુvમતોડનમાઃ |
यद्यपि न प्राप्नोति मोक्षं, अवश्यं वैमानिको भवति ॥ ] ૨ સરખાવો મરણ સમાધિ નામના પ્રકીર્ણ (પન્ના)ની નિમ્નલિખિત ગાથા –
“ સન્નાઈ જ ર વાગ્યા વાતાવરીfi ___ तं नाणी तिहिं गुत्तो खवेइ उस्सासमित्तेणं ॥ १३५ ।। " [ यदज्ञानी कर्म क्षपयति बहुकाभिवर्षकोटीभिः ।
તત જ્ઞાની ત્રિમિત ક્ષયતિ છવાસના 0 ]. આ પદ્ય મહાપ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણકમાં 11મી ગાથારૂપે છે. ૧૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org