________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ निद्रामिच्छति यत् क-स्तद्वद विषयरागतः।
मुक्त्वा विरक्तभावंहा, मूढः सौख्यं समीहते ॥४३॥-युग्मम् વિષયાતુરની સુખની અભિલાષા–
લે.--“સર્પોના નિવાસસ્થળમાં મનહર ચંદનનાં લાકડાંથી ઘણાં છિદ્રોવાળું ઘર બનાવીને (માલતી) પુષ્પની પથારી પાથરીને (સુબેથી ત્યાં) નિદ્રા લેવા જેમ કોઈ ઈચ્છે, તેમ વિષય તરફની પ્રીતિને લઈને વૈરાગ્યને મૂકીને અરે રે તું મૂર્ખ (માનવી) સુખની અભિલાષા રાખે છે.”—-૪-૪૩
ऐश्वर्यमीहसे चेत् त्वं, सर्वदैव सुखप्रदम् ।
धारय त्वं तदा स्वस्मिन्, ज्ञानरत्नं सुखाकरम् ॥ ४४॥ સુખની પ્રાપ્તિને માર્ગ
ગ્લો-“જો તું સર્વદા સુખકારી એવી પ્રભુતાને ઈચ્છે છે જ, તે તું સુખની ખાણરૂપ જ્ઞાન-રત્નને તારે વિષે ધારણ કર.”—-૪૪
द्रव्यादीनां ग्रहं त्यक्त्वा, त्वं संवेगमनुसर।
आमूलचूलतो येन, ट्यति भवसन्ततिः ॥ ४५॥ સંવેગને આશ્રય--
–“ધન વગેરે (અરિથર પદાર્થો)નો મમત્વ છોડીને તું સંવેગને અનુસરજો જેથી કરીને તારી ભવેની શ્રેણિ મૂળથી તે અંત સુધીની તૂટી જશે.”—૪પ
सखेदैविभवैः किं ते, कामितैर्विफलैर्भवेत् । सन्तोषमाशये धेहि, याहि च परमं सुखम् ॥ ४६ ॥
૧ સંગ એટલે વિષય પ્રતિ ઉદાસીનતા. આની વિશેષ માહિતી માટે જુઓ આઠમો પંચલિંગી” ગુચ્છક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org