SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ અર્થાત્ ચિન્તામણિને આશ્રય કરતાં તે પ્રાણીઓના હૃદયમાં ચિન્તવેલ પદાને જ આપે છે ( એ સિવાય અધિક આપવાનું તેનામાં સામર્થ્ય નથી ), જ્યારે સમ્યક્ત્વ તા સમસ્ત જીવેાને ચિન્તાતીત પદાથ આપે છે. સમ્યક્ત્વના મહિમા ગાતાં શ્રીરત્નપ્રભસૂરિ આ પ્રસ ંગે ઉમેરે છે કે " तावदेव तमस्तोमः समस्तोऽपि विजृम्भते । ', ચાવત્ સમ્યવસતિગ્માંશુ-તિ ન દમ્બરે ॥ ૨ ॥--અનુ दृष्टिष्टिहीनोऽपि यः सम्यक्त्वविलोचनः । શ્રુતિવિશ્રામ્સનેત્રોઉપ, સોડયો ચવિનિતઃ ॥ ૨ || છ-અનુ૦ અર્થાત્ જ્યાં સુધી સમ્યક્ત્વરૂપ સૂર્ય હૃદયરૂપ ગગનમાં ઉગ્યા નથી, ત્યાં સુધી જ અંધકારના સમગ્ર સમુદાય સ્ફુરે છે. જેની પાસે સમ્યક્ત્વરૂપ નેત્ર છે તે ભલે ચર્મચક્ષુ વિનાના કાં ન હોય તેપણ તે ‘ સદૃષ્ટિ ( દૃષ્ટિવાળા) છે, જ્યારે જે સમ્યક્ત્વથી વિહીન છે તે ભલે કાન સુધી વિસ્તૃત લાચનવાળા હાય તાપણ તે આંધળા’ છે. प्रभुराहाथ भो भद्र !, सप्तषष्टिप्रकारतः । सम्यक्त्वरक्षणं भूयात् श्रुत्वा तानवधार्यताम् ॥ १२१ ॥ સમ્યક્ત્વના રક્ષણકારી ૬૭ પ્રકાર Àા-“પ્રભુ કહે છે કે હે ભવ્ય ! સમ્યક્ત્વનું ૬૭ પ્રકારે રક્ષણ થાય છે. એ પ્રકારાને સાંભળીને તું તેને યાદ રાખજે.’-૧૨૧ श्रद्धानानि तु चत्वारि, तावत् परमार्थ संस्तवः । નૌતાર્થસેવન નટ-પરાનાનાં વિવર્ઝનમ્ ॥૨॥ पाखण्डिकानां सर्वेषा - मनासङ्गश्व ज्ञाततः । अभयपुष्पचूलाद्य-निह्नवगणभृत् क्रमात् ॥ १२३ ॥ ચાર શ્રદ્ધાન~~ શ્લે (તે પ્રકારોમાં ) ચાર તા બહ્વાન છેઃ-(૧) પરમાના સંસ્તવ, -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy