________________
- ૨૭૨
વૈરાગ્યરસમ જી
[ ચતુર્થ
कुधर्माभिमुखाः केचित, सुधर्मे न विदन्ति हा । વોષિજામ હમતે ન, ધર્મપ્રીહિતાઃ ॥ ૩૦રૂ ॥
કુધર્મીને સમ્યક્ત્વના લાભના અભાવ— લે “અક્સાસ ! કુધર્મ તરફ અભિમુખ જાણતા નથી. કુધર્મ રૂપ (દુ) ગ્રહથી દુઃખી હાઇ તે
નથી.”-૩૦૩
देवराधका ये स्युः कुत्सितागमवासिताः ।
कुलिङ्गधारिणो लोके, बोधिहीना भ्रमन्ति ते ॥ ३०४ ॥
એવા કેટલાક (જના ) સુધમ સમ્યક્ત્વના લાભને મેળવતા
ઉન્માર્ગીઓમાં સમ્યક્ત્વને અભાવ—
Àા—“જેઆ દેવનું આરાધન કરે છે, દુષ્ટ શસ્ત્રાથી વાસિત છે તેમજ કુલિંગ (ખરાબ ચિન્હ)ને ધારણ કરે છે, તે સમ્યક્ત્વથી વિહીન રહી જગમાં ભમે છે.”–૩૦૪
संसारशूकराः केचिद् दुष्टाः पण्डितमानिनः । વિષયઢુંમે મના, પૂરે તિષ્ઠન્તિ જોષિતઃ રૂા અત્યંત વિષયાસક્તને સમ્યક્ત્વના અલાભ-
લા—“દુષ્ટ, પાતાની જાતને પડિત માનનારા અને સંસારને વિષે ભૂંડ જેવા કેટલાક જીવા વિષયરૂપ કાદવમાં મગ્ન હાઇ સમ્યક્ત્વથી દૂર રહે છે.’’–૩૦૫
*
Jain Education International
आलस्योपहताः पापा, अन्ये मोहेन मोहिताः । પાવિવશીભૂતા, નૂરે તિષ્ઠન્તિ સ્રોષિતઃ
પાપી માટે સમ્યક્ત્વના અસંભવ—
શ્લે。. આળસ વડે હણાયેલા, પાપી, મેહથી મુગ્ધ બનેલા અને કષાયને વશ એવા એવા કેટલાક જીવા સમ્યક્ત્વથી દૂર રહે છે.” ૩૦૬
For Private & Personal Use Only
॥
www.jainelibrary.org