________________
ગુચ્છક 1
સાનુવાદ किमुत रमते तस्मिन् हंसः सुमानसमन्दिरो
મવસૃષિા મુજબન્યા ઉતરતા તત્ર મો –હરિણી (૪, ૬, ૭) આવા પ્રયોગને સમર્થન કરનારું નીચે મુજબનું એક પદ્ય મુનિરાજ શ્રી જ્યોતિર્વિજયે રચેલા તસ્વામૃતમાં પણ મળી આવે છે.
u gવ સા ત્રાતા, નવાનાં ટીર તસ્મત હત મો વસ્ત્ર, તત્રનત્તમુરવારે આ ૭ર / – અનુ
આને અર્થ એ છે કે જેને દુઃખના સંકટમાંથી સદા બચાવનાર ધર્મ જ છે, વાસ્તે હે (ભવ્યો ) અનન્ત સુખને આપનાર તે (ધર્મને વિષે તમે પ્રયત્ન કરે.
કપૂરમંજરીનું નિમ્ન-લિખિત પદ્ય પણ આવું ઉદાહરણ પૂરું પાડે છે – " श्रीरामवद् भो नय एव सेव्यः
प्रजानुरागव्रतवित्तमूलम् । को दक्षिणावर्तमुपेत्य शङ्ख
મુધા શામવિત્રવં વા? II૭%ા–ઉપજાતિ આને ભાવાર્થ એ છે કે હે (લેક!) પ્રજાના રંજનરૂપ વ્રત અને દ્રવ્યના મૂળરૂપ નય (નીતિ) શ્રીરામની જેમ તમારે સેવવા ચોગ્ય છે. દક્ષિણાવર્ત શંખ કે શ્યામલ ચિત્રક (ચિત્રવલ્લી) પ્રાપ્ત કર્યા બાદ તેને કણ ફેગટ ત્યજી દે?
मनोमत्तकरी लोके, कुमतिकरिणीयुतः ।
कषायकलभैर्युक्तः, किं किं नोन्मूलयेन्ननु ?॥१०॥ મનની ઉખલતા
લે-“દુર્બુદ્ધિરૂપી હાથિણી તેમજ કષાયરૂપ તેનાં બચ્ચાંઓથી યુક્ત એ મનરૂપ મદોન્મત્ત હાથી (આ) લેકમાં શું શું ઉખેડતો નથી ?” ૧૦
સ્પષ્ટી–પૂર્વોક્ત પદ્યમાં યોગને નિરાધ કરવાનું સૂચવી ગ્રન્થકારે આ પદ્યમાં પ્રથમ માનસિક યોગના ઉપર અંકુશ મેળવવા કથન કર્યું છે. કારણ કે એ તે સો કઈ જાણે છે તેમ જેણે મનને જીત્યું તેણે સર્વ જીત્યું. જ્યાં મન ઉપર આત્મ-સત્તા ઝામી ગઈ કે કાયિક અને વાચિક પ્રવૃત્તિઓ પણ અંકુશમાં આવી ખરાબ શરીરોથી એ ભરેલો છે. એ ભવરૂપ કીડાઓના સમૂહમાં શુભ માનસરૂપ મન્દિરવાળો એ (હંસરૂપ) આત્મા મેતીની ભ્રાન્તિથી કેમ રમે છે? હે જીવ!) તેમાં તારે પ્રેમ કેવો છે !!!
૧ શ્રીહંસવિયજી જૈન કી લાયબ્રેરી ગ્રંથમાલાને ચતુર્થ પુષ્પ તરીકે આ ગ્રંથ ઇ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org