________________
ગુચ્છક ]
સાનુવાદ
'૩૩૩
तच्छमेनानुमीयेत, सम्यक्त्वं ज्ञानशालिनाम् ।
रञ्जनार्थं च प्रशमः, सम्यक्त्वगमको नहि ॥ ३३ ॥ વાસ્તવિક શમથી સમ્યક્ત્વનું અનુમાન
–“તે (શાસ્ત્રોક્ત) શમથી જ્ઞાની (જન)માં (રહેલા) સમ્યકત્વનું અનુમાન કરાય છે, બાકી લેકોને ખુશ કરવા માટેનો શમ તે કંઈ સમ્યકત્વને ઘાતક નથી. –૩૩ યથાર્થ શમનું સ્વરૂપ–
સ્પષ્ટી–લાભ અથવા ખ્યાતિની ઈચ્છાથી કે લેકેને ખુશ કરવા ઈત્યાદિ હેતુથી શુદ્ધ જિન-મતના સમર્થનાથે પ્રૌઢ તર્ક વગેરેને ઉપયોગ કરનારની આ પ્રવૃત્તિ પણ અસંગ્રહ છે. કેઈ શઠ શુદ્ધ પ્રરૂપણા કરતે હેય, રાજસભા જેવા સ્થળમાં પણ હેતુ અને દષ્ટાંતના ઉપન્યાસ પૂર્વક આહંત દર્શનની વ્યવસ્થાપના કરીને અને અન્ય દર્શનીય વાદીભકેસરી જેવાના અભિમાનને પણ ચૂર્ણ કરીને જિનપ્રવચનની પ્રભાવના કરતે હોય, દેશનાના અતિશયથી પુષ્કળ ભવ્ય જીવને સમ્યક્ત્યાદિ ગુણસ્થાને આરૂઢ કરાવતું હોય તે પણ તને વિષે તેને અને શ્રદ્ધા હોવાથી અને લેકેને રાજી કરવા માટેની જ તેની આ પ્રવૃત્તિ હોવાથી અંગારમદકની પેઠે તેની આ સમ્યક ક્રિયા પણ અસદુબહુ જ છે."
मिथ्याभिमानिनो न स्याद, धर्मः कर्मप्रहाणये । vમrfan Hપુ-રિવ રજાનુર | દર -અનુ. भवविध्वस्तये ध्यानं, न मिथ्याभिनिवेशिनः ।। મળ્યો વાટસ્થ, વિ નિવિનું ક્ષમઃ | કરૂ II-અનુ. विविच्य स्वमुखेनेह, केचिन्मिथ्याभिमानतः । વિરતારાનિત શાસ્ત્રાળ, પુરીfm far [૪ / દૂર -અનુ सम्यकश्रुतीः परीक्ष्यापि, नोपगच्छन्त्यसदृशः ।। સાક્ષરથાપિ ન ટ્રાક્ષ, મક્ષચરિત મેટા કે દવ - અનુ. व्रज्यावद विजिगीषणां, प्रव्रज्याऽनुगुणा नृणाम् । મિચ્છાશ વનય, વિશેષાવિધિસાહિતા . ૬૬ -અનુ. उच्चावचवचःस्पन्दा-वशंवदगिरामहो । ઢિાનાં ચા તેવાં, વિદત્તાપ વિશ્વન ૬૭ |-અનુ.” આથી તે વિશુદ્ધિનું મહત્ત્વ છે. મહાપ્રત્યાખ્યાનની ૯૬ મી ગાથામાં પણ
न वि कारणं तणमओ, संथारो न वि य फासुआ भूमी । अप्पा खलु संथारो, होइ विसुद्धो मणो जस्स ॥ ९६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org