________________
૨૫૪ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ अशुचिभावना जीव--मेवं धर्मशुचिप्रदा।
बोधयेन्नैकयुक्तिभिर्योजयेत् क्षणतः शिवम् ॥ २६७ ॥ અશુચિ-ભાવનાને ઉપદેશ–
લે – “આ પ્રમાણે ધર્મરૂપ પવિત્રતાને આપનારી અશુચિ-ભાવના જીવને અનેક યુક્તિઓથી બોધ આપે અને ક્ષણમાં કલ્યાણ સાથે યોજે.”—૨૬૭
कासारो वारिमार्गः स्यात्, जलप्राचुर्यधारकः ।
आश्रवौघेश्च जीवोऽयं, कर्मराशिं तथाऽऽप्नुयात् ॥२६॥ આસવ-ભાવના–
શ્લેટ—“જેમ સરવર જળના માર્ગેથી જળની વિપુલતાને ધરનારૂં થાય તેમ આ ના સમૂહથી આ જીવ કર્મ–રાશિને પામે.”—૨૬૮
कर्मराशिप्रभावेण, दुःखं त्वं प्राप्स्यसे बहु ।
विषययोगादिमार्गस्य, रोधार्थ कुरु पालिकाम् ॥२६९॥ આસવનું રેકાણુ–
લે --“ કર્મના ઢગલાના પ્રભાવથી (હે જીવ ! ) તું ઘણું કષ્ટ પામે છે, તેથી વિષય, ગ વગેરેના માર્ગને રોકવા માટે તું પાળ કર.”—૬૯
पञ्चावतानि पञ्चैवे-न्द्रियाणि च कषायकाः। જવા યોતિય-મિને સતાવાર છે ર૭૦ છે. कायिक्यादिक्रियायुक्ता, नेत्रयुगमिता इमे।
दूरीकार्यास्त्वया लोके-ऽगणितदुःखदायकाः॥२७॥-युग्मम કર આવેને પરિત્યાગ–
--“પાંચ અત્ર, પાંચ ઇન્દ્રિ, ક્રોધાદિ ચાર કષા અને વણ ૧ જુઓ પૃ. ૫૫. ૨ જુઓ પૃ. ૨૦. ૩ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ અવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org