SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક | न कोऽपि शरण लोके, कुर्याद् धर्मभृते तव । પૂર્વ રાવજીને ત્રં, નિપુરઃ ઈન્દ્રનું સાત્તિ ? ॥ ૨૬૦ ॥ શરણ્દીન સસાર શ્લે t ( હે ચેતન ! ) આ લોકમાં ધર્મ વિના કાઇ બીજો તારો બચાવ કરે તેમ નથી. આ પ્રમાણે શરણ કરવા લાયક ( વ્યકિત )થી હીન એવા આ જગમાં પુણ્ય રહિત એવા તુ કેમ ખેત પામે છે. '-૧૦ તા सपुण्यो धर्ममाचर्य, सारण्यं करोति च । अशरण्यमिमं लोकं, धर्मस्य गहना गतिः ॥ १९१ ॥ ધર્મની ગન ગતિ~~ શ્લે॰--.. પુણ્યશાળી જીવ ધર્મનું આચરણ કરી આ અશરણ્ય જગતને શરણ્ય બનાવે છે (તેમાં કશી નવાઇ નથી, કેમકે) ધર્મોની ગતિ ગૂઢ છે. ''-૧૯૧ ધની અક્ષિહારી---- પ સ્પષ્ટી—ધર્મના જેટલા વખાણ કરીએ તેટલા ઘેાડા છે. આથી અત્રે તે નિમ્ન-લિખિત સૂક્ત રજી કરી વિરમીશું:--- “धः सर्वसुखाकरो हितकरी धर्मा 66 व समाप्यते शिवमुखं तस्मै नमः | धर्मात्परः सुहृद् भस्मूदया ધર્મ ચલમ ચે ાંતિને હું ધર્મ ! માં વાય !''-શાર્દૂલ૦ અર્થાત્ ધર્મ સર્વ સુખની ખાણ છે અને કલ્યાણકારી છે. ડાહ્યા માણસા ધર્મના સચય કરે છે. ધથી જ માનું સુખ મળે છે. (વાસ્તે) ધર્મને નમસ્કાર હાજો સ ંસારીઆને ધર્મ સિવાય અન્ય મિત્ર નથી. ધર્મનું મૂળ દયા છે. ધર્મમાં હું ચિત્ત પરાવું છું. હું ધર્મ ! તું મારૂં નિરંતર રક્ષણ કરજે. यदा द्वैपायनेनात्र, दग्धा द्वारवती पुरी । न जज्ञे शरणं कृष्णा, वासुदेवपदे स्थितः ॥ ९९२ ॥ ગ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy