________________
ગુચ્છક |
न कोऽपि शरण लोके, कुर्याद् धर्मभृते तव ।
પૂર્વ રાવજીને ત્રં, નિપુરઃ ઈન્દ્રનું સાત્તિ ? ॥ ૨૬૦ ॥
શરણ્દીન સસાર
શ્લે
t
( હે ચેતન ! ) આ લોકમાં ધર્મ વિના કાઇ બીજો તારો બચાવ કરે તેમ નથી. આ પ્રમાણે શરણ કરવા લાયક ( વ્યકિત )થી હીન એવા આ જગમાં પુણ્ય રહિત એવા તુ કેમ ખેત પામે છે. '-૧૦
તા
सपुण्यो धर्ममाचर्य, सारण्यं करोति च । अशरण्यमिमं लोकं, धर्मस्य गहना गतिः ॥ १९१ ॥ ધર્મની ગન ગતિ~~
શ્લે॰--.. પુણ્યશાળી જીવ ધર્મનું આચરણ કરી આ અશરણ્ય જગતને શરણ્ય બનાવે છે (તેમાં કશી નવાઇ નથી, કેમકે) ધર્મોની ગતિ ગૂઢ છે. ''-૧૯૧ ધની અક્ષિહારી----
પ
સ્પષ્ટી—ધર્મના જેટલા વખાણ કરીએ તેટલા ઘેાડા છે. આથી અત્રે તે નિમ્ન-લિખિત સૂક્ત રજી કરી વિરમીશું:--- “धः सर्वसुखाकरो हितकरी धर्मा
66
व समाप्यते शिवमुखं तस्मै नमः |
धर्मात्परः सुहृद् भस्मूदया
ધર્મ ચલમ ચે ાંતિને હું ધર્મ ! માં વાય !''-શાર્દૂલ૦
અર્થાત્ ધર્મ સર્વ સુખની ખાણ છે અને કલ્યાણકારી છે. ડાહ્યા માણસા ધર્મના સચય કરે છે. ધથી જ માનું સુખ મળે છે. (વાસ્તે) ધર્મને નમસ્કાર હાજો સ ંસારીઆને ધર્મ સિવાય અન્ય મિત્ર નથી. ધર્મનું મૂળ દયા છે. ધર્મમાં હું ચિત્ત પરાવું છું. હું ધર્મ ! તું મારૂં નિરંતર રક્ષણ કરજે.
यदा द्वैपायनेनात्र, दग्धा द्वारवती पुरी । न जज्ञे शरणं कृष्णा, वासुदेवपदे स्थितः ॥ ९९२ ॥
ગ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org