________________
૨૬૮
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ “બા કિ જ વ ળ વforગ |
grformમાવત ત વંશ વ સ ષો _આર્યા અર્થાત જેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં તે જ ભવમાં તેને મોક્ષ મળે છે તેમ પ્રકર્ષ ગુણપણાએ પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વથી મોક્ષની પ્રાપ્તિ દુર્લભ નથી.
વ્યવહાર–રાશિને પામેલા સર્વ જી-અભ પણ દ્રવ્ય-સંયમના અધિકારી બન્યા છે. ઉત્કૃષ્ટ દ્રવ્ય-સંયમ પાળીને તેઓ નવમા શૈવેયક સુધી મુસાફરી પણ કરી આવ્યા છે. પરંતુ સમગ્ર જીવેએ હજી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી. આ પ્રમાણેની સમ્યક્ત્વની મહત્તા અને દુર્લભતાને લક્ષીને તે આચારાંગની વૃત્તિમાં શ્રી શીલાં સૂરિવર કહે છે કે
"अवाच्यभवशतदुराप कमविवरभूतं सम्यक्त्वं क्षणमप्येकं तत्र न प्रमादવતા મા " અર્થાત્ સંકડો ભવેમાં દુર્લભ અને કર્મને વિવરરૂપ સમ્યકત્વ (રત્ન)ને મેળવ્યા બાદ તે તરફ એક ક્ષણ પણ ગફલતી રાખવી નહિ; નહિ તે આ રત્નને પ્રાપ્ત કરવા માટે ઊઠાવેલી મહામહેનત ઉપર પાણી ફરી વળે તેમ છે.
एकेन्द्रियादिजी येषु, बो गविहीनयोनिषु ।
दुर्लभं बोधिबोज स्यत्, तस्माद बोधि सदा भज ॥२९८॥ સમ્યત્વનું નિરંતર ભજન--
– “સમ્યફવથી રહિત નિવાળા એકેન્દ્રિય પ્રમુખ જીને વિષે સમ્યફત્વનું બી દુર્લભ છે, વાતે (હે જીવ !) તું સમ્યક્ત્વને સર્વદા ભજ”–ર૯૮
नारकाणां कथं बोधि-रुपदेष्ट्रणामभावतः?। ति श्वां दुःख ग्यानां, बोरिलाभोऽस्ति दुर्लभः ॥२९९॥ ૧ છાયા
यथा केवले प्राप्ते सेनैव भवेन वर्णितो मोक्षः ।
प्रकर्षगुणभावात् तथा सम्यक्त्वेऽपि स समयः ॥ ૨ સરખા પંચાશકની ટીકાના છ પત્રગત ઉલ્લેખ
Resi na g? જે વાસ્તુ શા | મનો વિળ નો ન જ ન મોકુ રો મળિ છે.”–આર્યા [ सवजीवानां यस्मात् सुत्र पैवेयषु उपगतः ।। भणितो जिनः स न च लिङ्ग मोक्तुं यता भणितम् ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org