SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ અત્રે એ ઉમેરવું નિરર્થક નહિ ગણાય કે ગૃહસ્થ-ધર્મ પાળ્યા વિના સાધુ-ધર્મ અંગીકાર ન જ થઈ શકે એ માન્યતા ભૂલભરેલી છે. કહેવાની મતલબ એ છે કે— પુત્ર રિહિત, નૈવ જ નૈa =” એ વાક્યથી ભડકવાની જરૂર નથી. કેમકે ખુદ મનુસ્મૃતિ (અ. પ, લે. ૧૫૯)માં કહ્યું કે કે-- “મને શનિ સ્ત્રાળ, કુમાત્રહ્મચારિણામ વિવં મતાનિ વિનાના-મવા સ્ટસન્નત -અનુ. અર્થાત્ અનેક હજાર અવિવાહિત બ્રહ્મચારી બ્રાહ્મણ કુમાર વંશની વૃદ્ધિ કર્યા વિના સ્વર્ગ ગયા. આ ઉપરથી તે એમ પણ કહી શકાય કે સર્વથી બ્રહ્મચર્યના પાલન જેવી કેઈ ઉત્તમ ચીજ નથી. હા, એ માટેની ગ્યતા હોવી જોઈએ; નહિ તે નામથી અને વેષથી મુનિ ગણવી બ્રહ્મચર્યનું પાલન નહિ કરનારા જે. કેઈ અધમ નથી. આ સંબંધમાં ભગવાન્ મનુ (8) કહે છે કે– રંતુ અનિત મૂવી, પુનઃ વેત મૈથુન પfઈવેપાળ, વિઝાયાં જાતે કૃષિઃ '—અનુ. " अमावास्यामष्टमी च, पौर्णमासी चतुर्दशीम् । વચાર મન્નિા -મતી નાતો : ”-અનુ અર્થાત અમાસ, આઠેમ, પૂનેમ અને ચૌદસ એ ચાર તિથિઓમાં તેમજ તુકાળમાં નાતક બ્રાહ્મણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. આ સંબંધમાં વિષ્ણુપુરાણમાં એ ઉલ્લેખ છે કે – " चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेन्द्र !, रविसइक्रान्तिरेव च ॥ तैलखीमांससम्भोगी, पर्वस्वेतेषु वै पुमान । विण्मूत्रभोजनं नाम, प्रयाति नरकं मृतः ।। અર્થાત ચૌદસ, આઠમ, અમાસ અને પૂનમ તેમજ રવિ-સંક્રાન્તિ એ હે રાજેન્દ્ર ! પ છે, આ પર્વને વિષે જે પુરુષ તેલ, માંસ, અને સ્ત્રીને ભોગ કરે, તે ખરેખર મરીને “વિમૂત્રજન” નામની નરકે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy