________________
ગુચ્છક ]
સાનુવાદ
रहस्यशून्यहृदया, आत्मभाव बहिर्मुखाः ।
રતા ગહિત્રતાને ચ, તેમાં સૌË જીતો મવેત ? ॥ર્શા
દુઃખનું મૂળ
*
ગ્લા॰-- જેમનું હૃદય રહસ્યથી શૂન્ય છે ( અર્થાત્ જે સાર ગ્રહણ કરી શક્યા નથી ) અને જેએ આત્મિક ભાવ તરફ જોતા નથી તેમજ જે ગાળો દેવામાં આસક્ત છે, તેમને ક્યાંથી સુખ સભવે ? ----૩૪
निष्पक्षे सुगुरुमज्ञा, जानन्ति पक्षपातिनम् । भुक्तधत्तुरकाः श्वेतं यथा पीतं वदन्ति ते ॥ ३५॥
મૂર્ખના ઉદ્દગાર-
ગ્લા“ જેમણે ધતુરો ખાધા હોય તે જેમ સફેદ (રંગ)ને પીળા કહે છે તેમ મુર્ખ (માનવીઓ) નિષ્પક્ષપાતી સદ્ગુરૂને પક્ષપાતી કહે છે. ”——૩૫ વર્ણ-વિપર્યય—
સ્પષ્ટી—જેમ ધંતૂરા ખાનાર સફેદ વસ્તુને પીળી ગણે છે, તેમ જે પિત્તથી પીડાતા હાય તેની પણ આવી દશા થાય છે. આ સંબંધમાં કાવ્યપ્રકાશ(ના દશમા ઉલ્લાસ )ની કાવ્યપ્રદીપ નામની પ્રતિચ્છાયા-વૃત્તિ (પૃ. ૨૫૦)માં અર્થાન્તરન્યાસના ઉદાહરણ તરીકે શ્રીગોવિન્દ ઠકુરે આપેલા નિમ્ન-લિખિત શ્લોક
રજી કરીએ.
“ નિગરાપાદ્યુતમનસા–પતિજીમેય માતિ વિપરીતમ્ । કૃતિ પિત્તોતઃ, શશિ શુદ્રં રવિ ોતમ ।। *’–આ
૬૩
૧ શ્વેત શંખના વર્ણના વિપર્યંયની હકીકત કલ્યાણમંદિર સ્તોત્રના નિમ્નલિખિત પદ્યમાં ષ્ટિગેાચર થાય છેઃ-~~
" त्वामेव वीततमसं परवादिनोऽपि
Jain Education International
સૂન વિમેશ! દરિદાવિધિયા પ્રપન્નાઃ।
किं काचकाम लिभिरीश ! सितोऽपि शङ्खो
નો વૃદ્ધત્તે વિવિધથળવિચચે ? || ૬૮ ॥ 'વસન્ત॰
For Private & Personal Use Only
www.jainelibrary.org