SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ગુચ્છક] સાનુવાદ વાળા પ્રાણી પાસે યમ આવનાર છે. એથી કરીને ત્યજવા લાયક સંસારમાં ભવ્ય મનુષ્ય મુક્તિને માટે તૈયાર થાય છે. मुखमिष्टेषु चेदेषु, प्रथमं न विमुह्यसि । सन्ताएं लप्स्यसे चेत-स्तदा त्वं न कदाचन ॥ ३२ ॥ પ્રસ્તુતની પુષ્ટિ-- લે --“શરૂઆતમાં મીઠા એવા આ (વિ )માં જે તું પ્રથમ મુગ્ધ થતો ન હોય, તે (પાછળથી) તને કદાપિ સંતાપ ન થાય.”—૩ર आपातं प्रेक्षसे तबद्, विपाकं प्रेक्षसे यदा। विषयाणां तदा चेतः !, न स्याद् विडम्बना तव ॥ ३३॥ "વિષયોથી વિડંબના– ક્લા --“હે મન ! જેમ તું વિષના પ્રારંભને જુએ છે તેમ છે તું તેના વિપાકને (પણ) જોતો હોય, તે તને તેની વિડંબના થાય નહિ.”—-૩૩ एतत्पापात्मकेष्वेव, दुःखदेषु रतिस्तव । श्वभ्रे गतागतिं कुर्या, न प्रयासि कदा शिवे ॥ ३४ ॥ વિષયાસક્તની ગતિ શ્લે-“જો પાપસ્વરૂપી અને દુઃખદાયક એવા (આ વિષ)ને વિષેજ જો તારી પ્રીતિ હોય તે તું નરકમાં જાવ આવ કર, કિન્તુ મેક્ષે તે તું કદી જનાર નથી.”—-૩૪ विषयान् विषमान् ध्यात्वा, सन्तापं प्राप्स्यसि बहुम् । ततस्तादृक् कुरु ध्यानं, निवृतिः परमा यतः ॥ ३५ ॥ શુભ ધ્યાનની ભલામણ પ્લે --“ વિષમ વિષયોનું ધ્યાન ધરીને હું બહુ સતાપ પામશે, વારતે તું એવી જાતનું ધ્યાન ધર કે જેથી તેને ઉત્કૃષ્ટ શાંતિ થાય.”—-૩૫ ૧ સ્પર્શનેન્દ્રિયના વિષયને વશ થયેલ પ્રાણી કેવી કર્થના પામે છે તેની થોડી ઘણી માહિતી શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ૧૪૮–૧૫૦)માંથી મળી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy