________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ फारप्फुलिंगभासुर-अयगोलयसन्निहो इमो निच्चं ।
વિરપાવ નીવો, રૂ સતા સમય ઉના –આર્યા અર્થાત મોટા તણખાના જેવા પ્રકાશિત લેખંડના ગેળા સમાન આ અવિરત અને (એથી કરીને પાપી જીવ સર્વદા સર્વ બાજુથી સમસ્ત જેને બાળે છે. સંધિની આવશ્યકતા ક્યારે સંધિ કરવી જોઈએ એ સંબંધમાં કહ્યું છે કે“સંદિરે નિત્યા, નિત્યાઘાતૃપક્ષના
નિચા સમારે વાવ તુ, સા વિલાપેક્ષત્તે ”—અનુ. અર્થાત એક પદને વિષે, ધાતુ અને ઉપસર્ગો પરત્વે તેમજ સમાસમાં સંધિ અવશ્ય કરવી જોઈએ, પરંતુ વાક્યમાં તે કરવી કે નહિ તે વિવક્ષાને અધિન છે.
शास्त्राभ्याससहायेन, जीवेन क्रियते सुखम् । તનિરવતતો !, રસ્ત્રાણા રત મા શરૂ यतस्तत्रास्ति सयुक्तिः, मनोबोधप्रदायिका।
प्रथमं दश्यते साऽत्र, पश्चादन्ये गुणा अपि ॥१४॥-युग्मम् રોગના નિધનું સાધન
–“આ (ગ)નો નિષેધ (સંયમ) શાસ્ત્રના અભ્યાસની મદદથી જીવ સહેલાઇથી કરી શકે છે, વારતે હે જીવ ! તું શાસ્ત્રના અભ્યાસમાં લીન થા. કેમકે તેમાં ચિત્તને સમજાવી શકે એવી જે સુન્દર યુક્તિ છે તે અહીં પ્રથમ બતાવાય છે અને પછીથી બીજા ગુણો (અર્થાત્ બીજા વિષયે સંબંધી સચોટ યુક્તિઓ) પણ દર્શાવાશે.”—૧૩–૧૪
जन्म-मृत्यु-जराजात-वेदसा दग्धधामनि ।
ज्ञानोदधिमिहाश्रित्य, 'मुदं याहि वरं मनः! ॥१५॥ જ્ઞાનનું શરણ
શ્લો-“જન્મ, મરણ અને ઘડપણરૂપ અગ્નિથી બળેલા આ (સંસારરૂપ) સ્થળમાં જ્ઞાનરૂપ સાગર (જેવા શાસ્ત્ર)ને આશ્રય લઈ ચિત્ત ! તું ઉત્તમ આનંદ પામ. ”—૧૫
૧ છાયા
स्फारस्फुलिङ्गभासुरायोगोलकसन्निभोऽयं नित्यम् ।
अविरतपापी जीवो दहति समन्तात् समस्तान् जीवान् । ૨ “મુર શબ્દ અકારાન્ત પણ છે. આ સંબંધમાં જુઓ સરસ્વતી-ભક્તામરનું સ્પષ્ટીકરણ (પૃ. 1 ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org