________________
૨૪૬ વૈરાગ્યરસમંજરી
[ ચત ભાવાર્થનું સંતુલન–
સ્પષ્ટી–આ વાતની પુષ્ટિ અર્થે વિચારે મહાભારતના શાંતિપર્વ (અ, ૩૨૯)ના નિમ્ન-લિખિત લેક –
“મનુષ્ય જીવનારો, નિર્તને રાખવામાં ગથી શિવ પુષ, જ્ઞાતા કુદરતથા અનુ एवमभ्याहते लोके, कालेनोपनिपीडिते । સુમારુ પૈયા , ધર્મ ના લુહ ! ”—અનુ
द्रव्यं तिष्ठति धाम्नि ते, रामा विश्राममन्दिरे ।
स्मशाने स्वजनाः सर्वे, स्वमेको परलोकगः ॥२४६॥ પરલેકમાં એકાકી ગમન–
–“ધન ધરમાં, પત્ની વિશ્રામ-મનિરમાં અને સર્વે સ્વજન સ્મશાનમાં રહી જાય છે, જયારે તું એકલે પરલેક જાય છે.”—૨૪૬ પદ્યને નિષ્કર્ષ–
સ્પષ્ટી ––ઉપર્યુક્ત પદ્યને ભાવ તે નિમ્નલિખિત પદ્યમાંથી પ્રતિબિંબિત થયેલે જણાય છે –
" द्रव्याणि तिष्ठन्ति गृहेषु नार्यों
विश्रामभूमौ स्वजनाः स्मशाने । दें चितायां परलोकमार्गे જનુણો વાચવ જીવ ”-ઇન્દ્રવજા
भुङ्क्ते स्वदर्जितं द्रव्यं, कुटुम्बं हर्षनिर्भरम् ।
दुःखं तु नरकादौ ख-मेकाकी हा सहिष्यसे ॥ २४७॥ દુઃખ ભેગવવામાં એકાકીપણું–
–“તારું કમાયેલું ધન હર્ષભેર કુટુંબ ભોગવે છે, પરંતુ નરકાદિમાં દુઃખ તે તું એકલે અરેરે સહન કરે છે.”—ર૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org