________________
૨૬૦ વૈરાગ્યરસમંજરી
[[ચતુર્થ સવારની દ્વિવિધતા--
– “આ પ્રત્યેકના દ્રવ્ય અને ભાવથી બે પ્રકાર છે. વારતે એને સાંભળીને ભાવમાં મન પરોવવું, કેમકે ભાવ-સંવરથી પાર પમાય છે.”—૨૭૮
कर्मणां पुद्गलादान-मात्मनि तस्य रोधनम् ।
सवतो देशतो यत् तद्, द्रव्यतः संवरो मतः ॥२७९॥ દ્રવ્ય-સંવરનું લક્ષણ
ભલે –“ કર્મોના પુગલનું જે આત્માને વિષે ગ્રહણ (કરાતું હોય, તેને સશે કે અંશથી નિરોધ (ક) તે દ્રવ્ય-સંવર જાણવે.”—૨૭૯
क्रियाया भवहेतुक्याः , छेदनं सर्वदेशतः।
રમત્ત શુદ્ધી ચત, સંવ માવતરે જતા ર૮ના ભાવ-સંવરનું લક્ષણ –
પ્લે –“સંસારના હેતુરૂપ ક્રિયાને સર્વથી કે દેશથી ઉચ્છેદ (કવિ) તે આત્માને શુદ્ધકારી ભાવ-સંવર' ગણાય છે. ”—૨૮૦
संसेव्य संवरं जीवा, गता मुक्तिमहत्पुरि ।
सेवध्वं संवरं तद् भो, सप्तपञ्चाशदात्मकम् ॥२८॥ સંવરના સમ્યકુ સેવનથી સિદ્ધિ–
શ્લે --“સંવરનું રૂડી રીતે સેવન કરીને જે નિર્વાણરૂપ મટી નગરીને પામ્યા છે. તેથી કરીને હે (ભો !) તમે સત્તાવન પ્રકારના સંવરને સે.”—૨૮૧ સંવરના પ૭ પ્રકારે–
સ્પણી–ઈસમિતિ, ભાષા-સમિતિ, એષણ સમિતિ, આદાન-નિક્ષેપસમિતિ અને પરિઝાપનિકા-સમિતિ એ પાંચ સમિતિઓ, મનેમિ, વચનગુપ્તિ અને કાય–ગુપ્તિ એ ત્રણ ગુણિ, ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દેશ, અલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નધિકી શય્યા, આકાશ, વધ, યાચના, અલાભ, ગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યક્ત્વ પરત્વેના બાવીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org