________________
સીનુવાદ
ગુચ્છક ]
૩૪૮ સાધુનાં લક્ષણ
કલો-“મોક્ષદાયી યેગોને જેઓ સાધે તેઓ “સાધુઓ (કહેવાય છે. અથવા જેઓ સર્વ પ્રાણીઓને વિષે સમાન (ભાવવાળા) છે, તેઓ ભાવ-સાધુઓ છે.–૪૮૧
नीरागास्ते सदा धीराः, साधवो भवनाशकाः ॥५०॥ સાચા સાધુનું સ્વરૂપ--
શ્લે-જેમણે આને રોક્યા છે, જેઓ તપશ્ચર્યાથી યુક્ત છે, તેમજ જેઓ શુભ ક્રિયાઓમાં લીન છે, તે સદા વિરાગી તેમજ ધીર (બુદ્ધિશાળી) સાધુઓ ભવને નાશ કરનારા છે.–૫૦
कदा स दिवसो भावी, गीतार्थगुरुहस्ततः ।
ग्रहीष्यामि सुचारित्रं, विहरिष्यामि भावतः ॥५१॥ ચારિત્રની અભિલાષા---
લે –“એ દિવસ ક્યારે આવશે કે હું ગીતાર્થના હાથે યુદ્ધ ચારિત્ર ૧ સરખાવો આવશ્યક-નિર્યુક્તિનું નિમ્નલિખિત પદ્ય – निधाणसाहए जोए, जम्हा साहति साहुणो । સમાજ મૂહુ, તમા તે માથાકુખો ! ૨૦૦૨ / ”-અનુ. [निर्वाणसाधकान् योगान् यस्मात् साध्नुवन्ति साधषः । નમાઝ રમૂર્તિપુ તકમાત્ તે માયાધa: ]
૨ આથી કરીને અગીતાર્થ પાસે દીક્ષા ન લેવી એમ સચવાય છે. કેમકે તે પોતે બહુશ્રત નહિ હોવાથી સાધુની યથાર્થ સામાચારીને તેના તરફથી લાભ મળવો મુશ્કેલ છે. કહ્યું
“ पव्वावणविहिसु ठावणं च अज्जाविहिं निरवसेस ।
ક્ષારવાથવિÉિ HTળમrit હું કરૂ? ” –-આર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org