________________
ગુચ્છક ]
માનુવાદ
૫
66
વિનાશ કરે છે. જેમ સર્વે જીવનનો નાશ કરે છે, તેમ માન પ્રાણીઓના વિનયના સંહાર કરે છે. જેમ હાથી ચન્દ્ર-કમલેાની લતાને જડમૂળથી ઉખેડી નાંખે છે, તેમ માન કીર્તિના સત્વર ઉચ્છેદ કરે છે. જેમ નીચ ( માનવ ) ઉપકારના સમૂહનો નાશ કરે છે, તેમ માન મનુષ્યાના ત્રિવર્ગને હણે છે. માયા પરત્વે તેમના એ મુદ્રાલેખ છે કે~~ कुशलजननवन्ध्यां सत्य सूर्यास्तसन्ध्यां कुगतियुवतिमालां मोहमातङ्गशालाम् । शमकमल हिमानीं दुर्यशोराजधानीं વ્યસનતમરાયાં કૂતો મુખ્ય માયાક્ અર્થાત્ સુખને ઉત્પન્ન કરવામાં વાંઝણીરૂપ, સત્યરૂપ સન્ધ્યા સમાન, દુર્ગતિરૂપ દિયેતાની ( વર )માલા શાળા ( મન્ધનસ્થાન ) તુલ્ય, શાંતિરૂપ સૂર્ય-કમલના સંહાર કરવામાં બરફના સમૂહરૂપ, અપકીતિની રાજધાની અને સેંકડો વ્યસનોની મદદવાળી માયાને (હે ભવ્ય ! ) તું દૂરથી ત્યજી દે.
બ્ ॥” –માલિની (૮,૭) સૂર્યના અસ્ત કરાવવામાં જેવી, મેહરૂપ કુંજરની
લાભને તેા એમના તરફથી એવું પ્રમાણપત્ર ( certifie&te ) મળ્યું છે કેमूलं मोहविषद्रमस्य सुकृताम्भोराशि कुम्भोद्भवः
64
क्रोधानेररणिः प्रतापतरणिप्रच्छादने तोयदः ।
क्रीडा कलेर्विवेकशशिनः स्वर्भानुरापन्नही
સિન્ધુઃ હ્રીતિહતા જાવમાં હોમ, પાયાનું ૬૮]] ’ઝ -શાર્દૂલ॰ અર્થાત્ અજ્ઞાનરૂપ વિષ-વૃક્ષના મૂળરૂપ, પુણ્યરૂપ સાગરને (શાષવામાં) અગસ્ત્ય સમાન, ક્રોધરૂપ અગ્નિને (ઉત્પન્ન કરનાર) અરણ(ના કાષ્ઠ)રૂપ, પ્રતાપરૂપ સૂર્યને ઢાંકી દેવામાં વાદળા જેવા, કલહના ક્રીડા-સ્થાનરૂપ, વિવેકરૂપ ચન્દ્રને (ગળી જવામાં) રાહુ જેવા, કષ્ટરૂપ નદીઓના સંગમ માટે ) સમુદ્ર તુલ્ય અને કીર્તિરૂપ વેલના સમુદાયને ( ઉખેડી નાંખવામાં) કુંજર જેવા લાભના પરાભવ કરે.
આ ઉપરથી ોઇ શકાય છે કે કષાયાને પાષવા એ સંસારને પુષ્ટ કરવા ખરાખર છે, જ્યારે એને શાષવા તે સંસાર–સાગરના શેષણરૂપ છે. આ ભાવ ભક્ત-પરિજ્ઞા નામના પયન્નાની નિમ્ન-લિખિત ગાથામાં ઝળકી ઊઠે છે: “ ૧૬ પ્રતિમણ વવ, મૈં ૨ મુદ્દે પુત્તમ તિોવ / તે બાળ સાયાળ, યુલિયહેલઞ સવ્વ ॥ ? । "--આર્યા
૧ છાયા
यदतितीक्ष्णं दुःखं यच्च सुखमुत्तमं त्रिलोक्याम् । तज्जानीहि कषायाणां वृद्धि -क्षयहेतुकं सर्वम् ॥
४ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org