SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ વૈરાગ્યરસમજવી " "मेहणसन्नारूढो नवलख्खं हणेइ सुहुमजीवाणं । ઝિળા વનન્ત સદિગન્ત્ર યજ્ઞેળ । ’’–આર્યા અર્થાત્ મૈથુન–સંજ્ઞાને વિષે આઢ થયેલા જીવ નવ લાખ સૂક્ષ્મ જીવેાને હણે છે, એમ સો પ્રરૂપ્યું છે; વાસ્તે પ્રયત્ન પૂર્વક તેના ઉપર શ્રદ્ધા રાખવી. ભાગવત પુરાણમાં એવા ઉલ્લેખ છે કે— “ ચાન્તામિલાન્ધતામિશ્રા-નૌવાવાસ્તુ યાતનાઃ । મુત્તે નરો વા નારી વ1, મિથઃ સોન નિર્મિતાઃ || ''—અનુ॰ અર્થાત્ અન્યાન્ય સંગથી ઉત્પન્ન થયેલી એવી જે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રોરવ વગેરે યાતનાઓ છે તેને નર અને નારી ભગવે છે. [ ચતુર્થ तपस्त्रिविष्टपे पूज्यं, तपसाऽऽवर्जिताः सुराः । सर्वेऽपि किङ्करायन्ते तत् तपो भो विधीयताम् ॥ १४८ ॥ તપનું ગૈારવ–– ગ્લા—જે તપ ત્રૈલોક્યમાં પૂજનીય છે અને જેનાથી વશ થયેલા સર્વે દેવા પણ ચાકર જેવા થઇ રહે છે, તે તપ કરો. ”-૧૪૮ सप्तानां घातको यो भू--दर्जुनाह्ययमालिकः । तपसा सिद्धिमापत् स, तत् तपो भो विधीयताम् ॥ १४९ ॥ તપનું આરાધન~~ લે-“સાતના ખુની એવા અર્જુન માળી જે તપથી નિર્વાણ પામ્યા તે તપ તમે કરા. '”–૧૪૯ અર્જુનમાલીની કથા— સ્પષ્ટી—સમ્યક્ત્વનાં ત્રણ લિંગો પૈકી આગમ-શુશ્રુષાના અર્થાત્ જિનપ્રણીત આગમનું શ્રવણ કરવાની અભિલાષારૂપ પ્રથમ લિંગના ઉદાહરણ ૧ છાયા मैथुन सारूढो नवलक्षीं हन्ति सूक्ष्मजीवानाम | केवलिना प्रज्ञप्तं श्रद्धातव्यं प्रयत्नेन || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy