SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ ૩રપ ત્યાદિ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું. તેને વિષે કોઈક રીતે કારણને અનુરૂપ એવા ચતુસ્થાનીય રસરૂપે પરિણમેલા અપ્રત્યાખ્યાનાદિ કષાયના ઉદય દરમ્યાન અનંતાનુબંધી કષાના ઉદયવાળાની સાથે દુષ્ટ ભાષા વગેરેમાં સમાનતા સંભવે છે. આથી વિશેષતા જણાતી નથી એથી કરીને એમ કહેવું અસ્થાને છે કે બંને એકસ્વરૂપ છે, કેમકે જે જે આપણને ઉપલબ્ધ ન હોય તે તે નથી એમ નથી. જો આમ નહિ માનવામાં આવે તે પૃથ્વીના ગર્ભમાં રહેલા નિધાન વગેરે આપણને અનુપલબ્ધ હોવાથી તે હોવા છતાં તેનું અસ્તિત્વ ઊડી જશે. કેમકે અતીન્દ્રિય જ્ઞાનીઓને તેની તે પ્રકારની વિશેષતાની ઉપલબ્ધિ છે. જેથી કરીને જ અનંતાનુબંધીના ઉપશમને બાધ નહિ હોવાને લીધે એને લિંગ અમે કહેતા નથી. અથવા તે શ્રેણિક પ્રમુખમાં અનંતાનુબંધી કષાયોને વિચ્છેદ-તે ખપી જવાથી તેને ઉદ્ભવતે અપગમ થવા છતાં તે વિચ્છેદની તેનામાં દુષ્ટ ભાષાદિ હેવાથી તે જણાતું નથી, કેમકે તેના જેવી દુષ્ટ ભાષાને તે આપણા જેવા અનંતાનુબંધી કષાના ઉદયરૂપે જ જાણે છે. આથી કરીને અનંતાનુબંધીના ઉપશમને સમ્યક્ત્વના લિંગ તરીકે કેમ સ્વીકારાય ? पक्षादिस्थितिभावेऽपि, विशेषो न भविष्यति । અત્યાહનમાન હિં, તિતિક ર૮ ા અનંતાનુબન્ધી કક્ષાની સ્થિતિ દ્વારા પણ અવિશેષતા-- –“પખવાડિયું વગેરે રિથતિની દૃષ્ટિએ પણ પૃથતા સંભવતી નથી, કેમકે (એમ માનવાથી તો) અપ્રત્યાખ્યાનને સેવનારા (એવા સુબાવકો)ને પણ તિર્યંચ ગતિને પ્રસંગ પ્રાપ્ત થાય છે.”—૨૮ પ્રસ્તુતનું વિવરણ – સ્પણી --“પવરવમાસવજીરબાવળીવાણુનાકિન વાપરો રેવનતિથિના ફેલાવો મળિયા ” –આર્યા અથત સંવલન, પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયે અનુક્રમે ઉદયરૂપે પ્રાણીને એક પખવાડીયા, ચાર માસ, એક વર્ષ ૧ છાયા– પક્ષવાનુમતસંઘરાયાવરવાનુશમિજા મા ! देवनरतिर्यङनारकगतिसाधनहेतवो भणिताः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy