SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ अमूल्यं मानवं रत्नं, मणिकारं गुरुं विना । स्त्रीन्वाटिकामग्ना, न जानन्ति कदाचन ॥ ५६ ॥ રત્ન–પરીક્ષક ગુરુ— શ્લા— -“ લાડી, ગાડી, અને વાડીમાં આસક્ત બનેલા ( જીવે ) ઝવેરી સમાન ગુરુના ઉપદેશ વિના માનવ-ભવરૂપ અમૂલ્ય રત્નને કદાપિ ઓળખતા નથી. ”-૫૬ ગુરુનું ગાવ— સ્પષ્ટી~~ —આ ગુચ્છકમાં ૪૮ માથી તે ૫૧ મા સુધીનાં પઘામાં તેમજ ૫૦ માથી તે આ પર્યન્તનાં પદ્યમાં ગ્રન્થકારે ગુરુના પ્રભાવની રૂપરેખા આલેખી છે. આપણે પણ આ વિષયની પુષ્ટિ અર્થે સામાન્યગુણાપદેશકુલકમાં જે નિમ્નલિખિત ઉલ્લેખ છે તેની નોંધ લઇએઃ k जह दुद्धं घेणूओ दुमाउ पुष्पं जलाउ जह कमलं । આચારપર્વદુ:યમુનિવવામો તદ મુળા ત્રિ ॥ ૨૮ –આર્યો जं दक्खोऽवि न पेक्ख गुरुसिक्खावज्जिओ गुणविसेसं । जह निम्मला विचक्खू पयासरहियाणं घडपडाइ ॥ १९ ॥ - १ fast fast सुवन्नागारं विणा न हेमत्तं । નદ્દ દ્દફ તદ્દા મન્ત્રો મુહરદિયો મળિયમુળનિવહૈં ॥ ૨૦ ||’~૩ અર્થાત્ જેમ ૩ ગાયમાંથી દૂધ, ઝાડમાંથી ફૂલ અને જળમાંથી કમળ મળે છે, તેમ ૨(પંચ) આચારમાં તત્પર તથા મહુશ્રુત એવા ગુરુની શિક્ષાથી ગુણા પણ મળે છે. જેમ પ્રકાશ વિનાના જનાનું નિર્મળ નેત્ર પણ ઘટ, પટ વગેરેને જોઈ શકતું નથી, તેમ ગુરુ-શિક્ષા વિનાના ગુણવિશેષને જોઇ શકતા નથી. ૧ જુએ પ્રકરણસમુચ્ચય (પૃ. ૩૧-૩૩ ), ૨ છાયા यथा दुग्धं धेनोद्रुमात् पुष्पं जलाद् यथा कमलम् | आचारपरबहुश्रुतगुरुशिक्षायाः तथा गुणा अपि ॥ यद दक्षोऽपि न प्रेक्षते गुरुशिक्षावर्जितो गुणविशेषम् । यथा निर्मलमपि चक्षुः प्रकाशरहितानां घटापटादीनि ॥ विपुलोsपि ममौलिः सुवर्णकारं विना न हेमत्वम् | यथा लभते तथा भव्यो गुरुरहितो भणितगुणनिवहम् ॥ ૩ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચાર. ૧૬ 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy