SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [[ચતુર્થ ૨૧૬ વૈરાગ્યરસમંજરી यानि मुक्तानि जीवेन, शरीराणि भवे भवे ।। बिन्दुभिः सागरानन्तै-स्तेषां सङ्ख्या न विद्यते॥१७१॥ ત્યજેલા દેહની સંખ્યા - લો --“ભવે ભવે છે જે શરીરને ત્યાગ કર્યો છે, તેની સંખ્યા સમુદ્રના અનન્ત બિંદુઓથી પણ દર્શાવી શકાય તેમ નથી.-૧૦૧ बम्भ्रमीत्यत्र योनिष्ठो, जीवो मुक्तिं लभेत न । વન-મૃત્યુ-s-uત્ત, પાતા રવિરાન છે ૭૨ . સંસારમાં પરિભ્રમણ – --“(૮૪૦૦૦૦૦) લાખ એનિઓમાં રહેલે જીવ આ સંસારમાં વારંવાર ભટકે છે. જન્મ, મરણ અને ઘડપણથી પ્રેરિત એ એ જીવ પાતાલમાં પેસવા છતાં મુક્તિ મેળવતો નથી.-૧ર वाताहतो यथा पत्र-पुञ्जो याति पृथक् पृथक् । तथेष्टं हा कुटुम्बं ते, कर्मवायुहतं भवेत् ॥ १७३ ॥ કુટુંબની છિન્નભિન્નતા – લેવ--“જેમ પવન લાગતાં પાંદડાને સમૂહ જુદે થઈ જાય છે, તેમ કર્મરૂપ પવનથી હણાતાં તારું ઇષ્ટ કુટુંબ (પણ) વિખેરાઈ જાય છે.”—૧૭૩ हा मातरे पितर्बन्धो, हा प्रिये ! हा सुता! मम । इति विलपतो जीवान्, कृतान्तो न ह्युपेक्षते ॥ १७४ ॥ વિલાપની નિષ્ફળતા– --“હા મારી મા !. આ મારા બાપા ! હે મારા ભાઈ ! એ મારી પ્રિયા ! હા મારા પુત્ર ! એમ વિલાપ કરતા જીવોની યમ ઉપેક્ષા કરતો નથી.”—૧૭૪ - ૧ એનિ એટલે ઉત્પત્તિસ્થાન. એ સમ્બન્ધમાં વિશેષ માહિતી માટે જુઓ ન્યાયકરામજલિ (સ્ત, . 1) નું સ્પષ્ટીકરણ. ( પૃ. ૩૦૧-૩૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy