SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વિરચરસમંજરી | ચતુર્થ अष्टकर्मविनिर्मुक्त, प्रभोः पादप्रसादतः । कर्मविकल्पतो मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०७ ॥ નિર્વિકલ્પ મનને સુખ ક્લે – “આઠ કર્મોથી મૂકાયેલા પ્રભુના ચરણની કૃપાથી કર્મ-વિકલ્પથી ત્યજાયેલું મન પરમ સુખ મેળવે છે.”—૧૦૭ આઠ કર્મો– સ્પષ્ટી–(૧) નાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મિહનીય, (૪) વેદનીય, (૫) નામ, (૬) ગોત્ર, (૭) આયુષ્ય અને (૮) અંતરાય એ આઠ કર્મો છે. એના ઉચ્છેદથી કયા કયા ગુણને પ્રાદુર્ભાવ થાય છે તે વાત તેમજ કર્મની સિદ્ધિ એ હકીકત ન્યાયકુસુમાંજલિ (પૃ.૩૨-૩૩૨, ૨૩-૨૪)ના સ્પષ્ટીકરણ. માં મેં વિચારી છે, જ્યારે આ કર્મોને લગતી વિશેષ હકીકત આહતદર્શનદીપિકાના તૃતીય અધિકારમાં મેં આલેખી છે. एवं विशुद्धधर्मेण, चित्तं भवति निर्मलम् । सर्व दुःखविनिर्मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०८ ॥ વિશુદ્ધ ધર્મના પાલનને પ્રતાપ એ પ્રમાણે વિશુદ્ધ ધર્મથી મન નિર્મળ થાય છે અને સઘળાં દુખથી રહિત થયેલું તે પરમ સુખ પામે છે. ૧૦૮ ધર્મનું લક્ષણ – સ્પષ્ટી-શ્રીઅમરચંદ્રસૂરિ ધર્મનું લક્ષણ દર્શાવતાં પક્વાનંદ મહાકાવ્યના બીજા સર્ગમાં ૧૭૬મા પદ્યમાં કથે છે કે – " देहस्पृशां दुर्गतिपातकाभ्यां धर्ता ततो 'धर्म' इति प्रतीतः। दानादिभेदैः स चतुःप्रकारપંખારવિતા ચતુર્થી ”-ઇન્દ્રવજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy