SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ગુચ્છક ] સાનુવાદ " 'जेणुग्गतवं तत्तं अवराहं दट्ठ निअयरूवस्स । તુજ (૪) રિવરસિદરે સો અપમહામુની નાર –આર્યા એક દિવસ લાકડાને અથી કઈ રથકાર જે વનમાં આ મુનિરાજ નિવાસ કરી રહ્યા હતા ત્યાં આવી ચડ્યો. અડધી છેદાઈ ગયેલી શાખા હેઠળ બેસીને તે ભેજન કરવા જતે હવે એવામાં તેની નજર બળરામ મુનિવર ઉપર પડી. આ મહર્ષિ મૃગ સાથે ત્યાં આવ્યા એવામાં પ્રચંડ વાયુથી પિલી શાખા તૂટી પડી અને આ ત્રણેના પ્રાણ ગયા. પરંતુ તે ત્રણેની સગતિ થઈ–પાંચમા દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા. આ સંબંધમાં કહ્યું છે કે__ " रामो तवल्पभावा सुपत्तदाणाउ झत्ति रहकारो। ગુમગરૂ(૩) હરિનો સંપત્તા વંમા II દૂર / _આર્યા -ઉપદેશતરંગિણી (પૃ. ૩૧ ) પદ્યાર્થ-સતુલન– આ તેમજ પૂર્વોક્ત પદ્યને ભાવ ઉપદેશતરંગિણું (પૃ. ૩૦)માંના નીચે મુજબના પદ્યમાં દષ્ટિગોચર થાય છે-- "संसारवारांनिधियानपात्रं दानं निदानं सुगतेविभाति । सावधकारो रथकारजीवो રિસતો વર્ વસ્ત્રમકતાનાત દશા”—-ઉપજાતિ Ta--વા-સાઝિદાનતઃ i धर्मोपष्टम्भदानं स्या-दाधिव्याधिविनाशकम् ॥११५॥ ધર્મોપષ્ટભ-દાનનું નિરૂપણ –“વસ્ત્ર, પાત્ર, અન્ન, આષધ, નિવાસ ઇત્યાદિના દાનથી, માનસિક ચિંતા અને રોગને નાશ કરનારૂં “ધર્મોપલંદાન થાય.”—૧૧૫ सक्तदानजपुण्येन, रकस्य कस्यचिद् यथा। कर्कराः पत्नीतोषाय, गृहीता मणयोऽभवन् ॥ ११६ ॥ '૧-૨ છાયા - - “ येनोग्रतपस्तपमपराधं दृष्ट्वा निजरूपकस्य । तुङ्गगिरिवरशिखरे स राममहामुनिर्जयतु || रामस्तपःप्रभावात् सुपात्रदानाद झटिति रथकारः । अनुयानाद हरिणः सम्प्राप्ता ब्रह्मलोके( कम ) ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy