SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વૈરાગ્યરસમ જરી रमणीण दंसणं चैत्र, सुंदर होउ संगमसुहेणं । ગંધુષિય મુદ્દો માફેર મરુગ પુળ વિનાૌ૨ા૨-આર્યા વિત્ત ! ચેત્તિ શ્વેત વં, ગૌરોમાં ગાત્રસરે ! लग्ना स्तनगिरौ भग्ना, भाविनी धर्मनौस्तव ॥ १० ॥ ધર્મ –નાકાનુ ભંગાણ— શ્લા—“ હું મન ! તું ચિત્તમાં ચૈતી લેજે કે સુન્દરીઓના શરીરરૂપ સમુદ્રમાં રહેલા પાધરરૂપ પર્વતની સાથે તારી ધર્મરૂપ ાડી અથડાતાં તે ભાંગી જશે. ”. -૧૦ ઉપમા-પરામર્શસ્પષ્ટી~~ ~~આ પદ્યમાં સ્તનને ગિરિની ઉપમા આપી છે તે શું વ્યાજમી છે એવા પ્રશ્ન ઊડાવનારનું સુભાષિતરત્નભાડાગાર ( પૃ. ૨૯ )ગત નિમ્ન-લિખિત પદ્ય દ્વારા ધ્યાન ખેંચવું અનાવશ્યક નહિ ગણાયઃ— "C तुङ्गाभोगे स्तनगिरियुगे प्रौढबिम्बे नितम्बे सीमादेशं हरति नृपतौ यौवने जृम्भमाणे । मध्यt भीरुः क्वचिदपि ययौ पद्मपत्रेक्षणायाः [ દ્વિતીય શૂન્યં મથથવિત્તિ તતઃ વિવન્તી યન્તિ ।। ’–મન્દાક્રાન્તા " चित्त ! चेतसि चेत त्वं स्त्रीशरीरार्णवे तव । araaradh मग्न, धर्मनौर्नाशमेष्यति ॥ ११ ॥ માં, ?? ! Jain Education International ૧ છાયા रमणीनां दर्शनमेव सुन्दरं भवति सङ्गमसुखेन । गन्ध एव सुरभिमलत्या मर्दनं पुनर्विनाशः ॥ ૨ આનો અર્થ એ છે કે મનેહર દેખાવવાળી અત્યંત નાજુક અંગવાળી અને દોરાથી ( પક્ષાન્તરમાં ગુણાથી ) ગૂંથાયેલી શ્વેતન માલતી ( પુષ્પા )ની માળા જેવી હિરણાક્ષીએ હૃદયને હરે છે કિન્તુ દેખાવ અને ખૂબસુરતીથી મેાહ પમાડનારી તે મહિલાઓને કરાતું આલિંગન વધ્યું-આલાન પેઠે નાશ કરે છે. માલતીની સુગંધની જેમ સુન્દરીઓનું દર્શન જ સુન્દર છે, પરંતુ આ પુષ્પના મર્દનની જેમ તેનું સંગમ-સુખ વિનાશકારી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy