SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્યાત ફંડ સ્થાપવા પિતાના પુત્રો તથા બંધુઓને જણાવ્યું હતું. તેમાં તેઓશ્રીના વડીલ પુત્ર મહંમ શેઠ મોતીચંદ નગીનભાઈ ઝવેરીએ રૂ. ૫૦૦૦) અંકે પાંચ હજારની રકમ આપી છે તે ઉમેરતાં આ ફંડ કુલ્લે રૂા. ૩૦૦૦૦) નું થયું છે. તેને મુખ્ય હેતુ જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચિન ગ્રન્થ મુખ્યત્વે ગુજરાતી તથા હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી સસ્તી કીંમતે વેચવાને છે. આ સ્થળે પરમ પૂજ્ય આગમે દ્ધારક સાક્ષરશિરોમણિ આચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજીને આભાર માનતાં અને અત્યંત હર્ષ થાય છે. તેઓશ્રીની સલાહથી જ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે અને મહેમ શેઠ નગીનભાઈ મંછુભાઈને તેઓશ્રી તરફ સંપૂર્ણ ભાવ હોવાથી તેઓશ્રીના ઉપદેશનું જ આ પરિણામ છે. વિ. સં. ૧૯૮૬ ગોપીપુરા-સુરત છે ઈ ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી અને બીજાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy