Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004967/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણિિાકા -e કર્તા e a આચાર્ય વિજય અભયશેખરસૂરિ / Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स स्वोपज्ञवृत्तिसमेता गुर्जरभावानुवादयुक्ता च 88888 निक्षेपविशिका रचयिता तपा.श्रीविजयभुवनभानु-धर्मजित्-जयशेखरसूरिशिष्यः आ.विजयअभयशेखरसूरिः प्रथमावृत्ति : वि.सं.2063 मूल्यम 0 रूपिया प्रकाशक दिव्य दर्शन ट्रस्ट 39,कलिकुंड सोसायटी,धोलका-387810. Only www.jaana Page #3 -------------------------------------------------------------------------- ________________ प्राप्तिस्थान (૧) પ્રકાશક (૨) જગદીશભાઈ હીરાચંદ ઝવેરી ૪૦૩, ગિરીછાયા, મોતીપોળ, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧. ફેન:૬૫૦૯૫૫૪ (૩) ડૉ. હેમંતભાઈ હસમુખભાઈ પરીખ , ૨૧, તેજપાલ સોસા., ફતેહપુરા બસ સ્ટેન્ડ સામે, પાલડી, અમદાવાદ-૭. ફેન ૨૬૬૩૦૦૦૬. (૪) નીતિનભાઈ અ. ધામી. એ-૬, શ્યામસર્જિત એપા., મથુરદાસ રોડ, ચવ્હાણ હાઈસ્કૂલની પાસે, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭.ફ્રેન ૨૮૦૭૮૮૩૩ આ પુસ્તક પ્રકાશનનો પોતાના જ્ઞાનનિધિમાંથી સંપૂર્ણ લાભ લેવા બદલ શ્રી શાંતિનાથ જના છે.મૂર્તિ. સંઘ, તાકારી ને ખૂબ ખૂબા ધન્યવાદ. જ્ઞાનખાતેથી પ્રકાશિત થયેલા આ પુસ્તકને ગૃહસ્થોએ માલિકીમાં રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે જમા કરાવવા ભલામણ. in Education Private Page #4 -------------------------------------------------------------------------- ________________ oblel kallopoj11lo lashFISIP, Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. આ. શ્રી વિ.ધર્માંજતસૂરીશ્વરજી મહારાજ Main Education International casa2; www.jainelibrar Page #6 -------------------------------------------------------------------------- ________________ સામા છ જેઓ સચ્ચારિત્ર યૂયર્માણ સ્વ. પૂ. આ. શ્રીર્માજય પ્રેમસૂરીશ્વજી મ.મા.ના પરમ કૃપાપાત્ર હતા, • સકળસંર્દાતેષી સ્વ.પૂ.આ.શ્રર્માદ્વજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના અશ્ચમ ઢોળના શિષ્ય હતા, ૭ ‘બંઘ વિઘાન’ મહાગ્રન્થના સર્જનમાં, સિદ્ઘદિવાકર પૂ.આ. શ્રીર્માદ્વજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના અનન્ય સાથીદાર હતા, છ પ્રથમ દીક્ષા લઈને સંયમઘર્મના ત્રણ એવા ઉઘાડ્યા કે પરિવારમાંથી ૧૧-૧૧ દીક્ષા થઈ... છ મટ્ઠજાનંદી હતા... અધ્યાત્મર્ણક્ષક હતા... પ્રભુભક્ત હતા.. ચેત્ય/પાટીના વ્યસની હતા.. સદા સુપ્રસન્ન હતા.. સહજ રીતે નિર્દભ હ્સરળ હતા.. છેદસાહિત્ય-કર્મસહિત્ય પ્રકાસાહિત્ય અને આગમસાહિત્યમાં નિષ્ણાત હતા. શ્રી સૂષ્ટિ મંત્ર પંચ પ્રસ્થાનની સળંગ ખાઘના વર્ધમાનતપની ૮૯મી ઓળી દરમ્યાન નાદુરસ્ત ર્તાબયતે પણ સાઘનાા હતા.. જે એ સાઘનાના પ્રભાવે શ્રેણિબંધ ચમત્કારિક અનુભૂતિઓના સાક્ષાત્કર્તા હતા.. તે દાદા ગુરુદેવ સ્વ. પૂ. આ. શ્રીદ્વિજય ધર્મજિતસૂરીશ્વજી મ.ટ્યા.ના કટકમલોમાં, પ્રસ્તુત ગ્રંથનું સખહુમાન સમર્પણ કરતાં અજેણે આહ્લાદ અનુભવું છું. જુ... અભયશેખર m Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... વિશ્વ શ્રેષ્ઠ શ્રી જૈન શાસનને અને ચતુર્વિધ શ્રીસંઘને વિવિધ વિષયક ગ્રન્થોનો ઉપહાર આપવામાં વર્તમાનમાં અગ્રણી એવા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના વિદ્વર્ય પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા.ની તર્કપૂત માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે શ્રીસંઘને, સપ્તભંગી અંગેના અપૂર્વહસ્યોદ્દઘાટન સભર સપ્તભંગાવિશિકા ગ્રન્થનો ઉપહાર મળ્યા બાદ એવો જ એક નવો ઉપહાર આજે મળી રહ્યો છે... અને એ છે નિક્ષેપવિંશિકા ગ્રન્થ. દેવ-ગુરુની અનરાધારકૃપાના આધારે પૂજ્યશ્રીએ નિક્ષેપ અંગે પણ અપૂર્વ ઉન્મેષ વિસ્તાર્યો છે. અધ્યાપક અને અધ્યેતા.. બન્નેના અધ્યયનઅધ્યાપન દરમ્યાન વારંવાર “અપૂર્વ !” “અપૂર્વ !” એવા ઉદ્ગાર અવશ્ય નીકળશે અને ઢગલાબંધ પદાર્થો અંગે અપૂર્વ પ્રકાશ લાધશે.. એવી શ્રદ્ધા છે. નાના ગામનો નાનો સંઘ હોવા છતાં સ્વજ્ઞાનનિધિમાંથી પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશનમાં સંપૂર્ણ અર્થ સહકાર આપનાર શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, તાકારી (જિ.સાંગલી)ને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ગ્રન્થનું સુંદર મુદ્રણ કરનાર પાર્શ્વ કોમ્યુટર્સના વિમલભાઈ વગેરેને ધન્યવાદ. આ ગ્રન્થના રચયિતા પૂજ્યશ્રીને કોટિશ વંદના સાથે આવા નવા નવા ગ્રન્થસર્જનદ્વારા શ્રી જૈન વાડ્મયને તેઓશ્રી સમૃદ્ધ કર્યા કરે એવી પ્રાર્થના.. જિજ્ઞાસુ ભાવકોને પણ આ ગ્રન્થના સહારે પોતાનો નિક્ષેપવિષયક બોધ સુસ્પષ્ટ કરવાની વિનંતી. દિવ્ય દર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ જ પ્રસ્તાવના શ્રી અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ પર વાચના આપતી વખતે દેવ-ગુરુકૃપાએ દરેક વિધાનોના હેતુ વગેરે શોધવાની શક્ય અનુપ્રેક્ષા ચાલી.. એના કારણે ઘણા ઘણા રહસ્યોનું એવું ઉદ્ઘાટન થવા માંડ્યું કે જેનાથી હું ખુદ ચિકત થઈ જતો હતો. એટલે એના પર ટીપ્પણ લખવાની ભાવના જાગી. એ ટીપ્પણ લખતા લખતા નિક્ષેપ અંગે ઘણી ઘણી નવી સ્ફુરણાઓ થઈ જે બધી જ આ ટીપ્પણમાં લેવા જતાં ટીપ્પણનો ઘણો વિસ્તાર થઈ જવાનો ભય લાગ્યો. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસની વાચના આપતી વખતે તથા એનું વિવેચન લખતી વખતે પણ અમુક નવી સ્ફુરણાઓ થઈ.. એટલે એક સ્વતન્ત્ર ગ્રન્થની રચના કરવી એમ નિર્ણય કર્યો. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના વિવેચનમાં સાતમી તથા આઠમી ઢાળના વિવેચનનું સંશોધન તાર્કિકાગ્રણી પૂજ્યપાદ આ ભગવંતશ્રીમદ્વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે કર્યું. એમાં ‘શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે, તો દ્રવ્યનિક્ષેપ શી રીતે માને ? ને અનુયોગદ્વાર સૂત્રમાં તો એને દ્રવ્યનિક્ષેપ માન્ય છે એમ જણાવ્યું છે.. વગેરે અધિકારના સંશોધન દરમ્યાન તેઓશ્રીએ ‘શું નય-નિક્ષેપ સંબંધી ‘દ્રવ્ય’ શબ્દો એક જ છે?’ આવો કંઈક પ્રશ્ન પેન્સીલથી હાંસિયામાં લખેલો. એનો જવાબ વિચારવામાં મને જે સ્ફુરણા થઈ એને અનુસારે એ વિવેચનમાં સંક્ષેપમાં સમાધાન કર્યું. પણ એનો વિસ્તાર કરવાની ગણતરીથી પણ સ્વતંત્ર ગ્રન્થરચનાનો નિર્ણય દૃઢ બન્યો. તદનુસારે અવકાશ મળ્યો એટલે રચનાનો પ્રારંભ કર્યો. દેવ-ગુરુની કોઈ અભૂતપૂર્વ કૃપાના પ્રભાવે એવું એવું નિરૂપણ થવા લાગ્યું કે જેથી મારો ઉત્સાહ વધતો ચાલ્યો. ખૂબ જ તર્કપૂર્ણ સ્પષ્ટીકરણ ને નવા નવા રહસ્યોદ્ઘાટન થવા લાગ્યા. શ્રીસંઘમાં પ્રચલિત અર્થ કરતાં ક્યાંક ક્યાંક જુદો જ અર્થ વધારે સંગત ભાસતો.. ને છતાં પૂર્વાચાર્યોના Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬ અન્યાન્ય સંદર્ભે કહેલા વચનો પરથી એ અર્થ પણ ફલિત થતો જણાવાથી એવો અર્થ ગ્રન્થમાં જોડવામાં હું નિઃશંક બન્યો છું. ને તેથી પણ મને ખૂબ જ આનંદ થયો છે. ઘણી ઘણી અપૂર્વ વિચારણાઓ હોય એટલે સંશોધન તો આવશ્યક જ નહીં, અતિઆવશ્યક. પં. શ્રી અજિતશેખરવિજયજીએ ખૂબ જ ધ્યાનપૂર્ક આ ગ્રન્થનું સંશોધન કર્યું છે ને એ દરમ્યાન એમણે ક્યાંક ક્યાંક ઉઠાવેલા પ્રશ્નોનું સમાધાન શોધવામાં વિશેષ સ્પષ્ટીકરણો થયેલા છે. તથા મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ પણ આ ગ્રન્થનું સંશોધન કર્યું છે. બન્ને મહાત્માઓને ધન્યવાદ. કૃતજ્ઞતાની આ પળે, પ્રસ્તાવના સિદ્ધાન્તમહોદધિ સુવિશુદ્ધબ્રહ્મચારી સ્વ.પૂ. આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., સકળસંધહિતૈષી ન્યાયવિશારદ સ્વ.પૂ. આ.શ્રીવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સિદ્ધાન્તદિવાકર વર્તમાનમાં સર્વાધિક શ્રમણસમુદાયના ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી છેદ-કર્મસાહિત્યનિષ્ણાત સ્વ. પૂ. આ.શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા., શ્રી સૂરિમંત્રના પરમ સાધક દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક સ્વ.પૂ.આ.શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં નતમસ્તકે વંદના કરું છું. પંચમકાળમાં આવી સુવિહિતગુરુપરંપરા મને મળી છે એને હું મારું ૫૨મસૌભાગ્ય માનું છું. તથા સાધનાના દરેક તબક્કે અનુપમ સહકાર આપી રહેલા સહવર્તી શિષ્યાદિ મહાત્માઓને પણ શે વીસરાય ? સંશોધન દરમ્યાન સંશોધક પં. પ્રવરશ્રી અજિતશેખરવિજયજી ગણણિવરના પત્રમાં વ્યક્ત થયેલા સહજ ઉદ્ગારો- “બંધ અત્તરની શીશી ઉઘડે ને ચારે બાજુ સુગંધ ફેલાઈ જાય એમ ચારનિક્ષેપાઓ સંબંધી ઘણી વાતો જે ઢંકાયેલી હતી તે આપે આપની પ્રતિભા અને તીક્ષ્ણ ચિંતનશક્તિના માધ્યમે પ્રગટ કરી છે ને જૈનશાસનને Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના નિક્ષેપની સુગંધથી મઘમઘાયમાન બનાવી દીધું છે. આપની અનુપ્રેક્ષામાં પૂર્વાચાર્યો પધારતા હશે એવી કલ્પના કરી શકાય. મને તો ખૂબ આનંદ આવ્યો. જેનશ્રુતજ્ઞાનપર અને આપના પર હૈયું ઓવારી ગયું.” - “નિક્ષેપ અંગેની અભૂત અને વિસ્તૃત વિચારણાથી ઘણો આનંદ આવ્યો. પૂર્વોની ઉપસ્થિતિમાં જે અનુપ્રેક્ષાઓ થતી હશે તે કેવી હશે ? એમ વિચારવાનું મન થઈ જાય.” પરમકૃપાળુ પરમાત્માએ નિક્ષેપ અંગે પ્રકારેલા અનુપમ બોધની કંઈક ઝાંખી મેળવવા માટે ભાવુકો આ ગ્રન્થનો સહારો લે એવી નમ્ર વિનંતિ સાથે... કા.વ.૧૨ ગુરુપાદપઘરેણું ઈસ્લામપુર અભયશેખર વિષયાનુક્રમ - 9 ક » વિષય વૃત્તિગ્રન્થનું મંગળાચરણ મૂળગ્રન્થનું મંગળાચરણ નિક્ષેપનું લક્ષણ અને ભેદ “નિક્ષેપશબ્દના બે અર્થ અર્થાભિધાનપ્રત્યયા..” ન્યાય અંગે શંકા સમાધાન શ્રી અનુયોગદ્વારમાં કહેલ નિયમ નિક્ષેપના ૪/૩ પ્રકારની વિચારણા નામાદિ ભેદો કોના ? શબ્દના કે વાચ્યાર્થના ? શબ્દપ્રતિપાદ્ય અર્થના ભેદો છે... વાચ્યતાવચ્છેદકનો વિચાર વિભાજ્યતાવચ્છેદક કોણ છે ? ૧૧ ૧૪ ૧૭ ૧૮ ૨૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય પદપ્રતિપાદ્યત્વ એ વાચ્યતાવચ્છેદક છે નામનિક્ષેપના ૩ પ્રકાર નામનિક્ષેપલક્ષણનો વિચાર નામ નિક્ષેપનું સામાન્યલક્ષણ નામનિક્ષેપના વિશેષ લક્ષણો નામના પ્રથમ પ્રકારનો વિચાર અભિધાન એ જ નિક્ષેપ છે, નહીં કે લિપિ શબ્દસમૂહ એ જ ગ્રન્થ છે લિખક્ષરો સાક્ષાર્ અર્થબોધક હોતા નથી નામ પર્યાયાભિધેય પણ હોય – શંકા એ પર્યાયાભિધેયતા ભાવનિક્ષેપની છે ‘ચન્દ્રપ્રભ’ સ્વામી એ ભાવનિક્ષેપ છે ભાવનિક્ષેપ અંગે વ્યાપ્તિ શશિપ્રભની નામાન્તરતા ક્યારે ? ડિત્યનો ભાવનિક્ષેપ ૪ નિક્ષેપની સર્વવ્યાપિતાના નિયમની ઘટના વ્યુત્પત્યર્થ એ ઉપલક્ષણ છે, વિશેષણ નહીં જાતિ યુત્પિત્તનિમિત્ત બનતી નથી ‘ડિત્ય’ નામ યાદચ્છિક છે અનભિલાપ્યભાવોમાં સર્વવ્યાપિતાનિયમના વ્યભિચારની શંકા સર્વવ્યાપિતાનિયમના વ્યભિચારની શંકાનું સમાધાન વિવક્ષાવશાત્ નામના ૩,૨, ૧ ભેદો સ્થાપનાનિક્ષેપનું લક્ષણ નામ-સ્થાપનાનો ભેદ શાશ્વતપ્રતિમામાં ‘સ્થાપના’ની વ્યુત્પત્તિ નામમાં યાવદ્ દ્રવ્યભાવિતાવિચાર છું છું હું ૨૭ ૨૯ ૩૧ ૩૩ ૩૫ 39 ૩૯ ૪૧ ૪૩ ૪૫ ४७ ૪૯ ૫૧ ૫૩ ૫૫ ૫૭ ૫૯ ૬૧ ૬૩ ૬૫ ૬૭ 23 ૭૧ ૭૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય ૭૫ ૭૯ ૮૧ ૯૫ નામનિક્ષેપથી પણ સમીહિતનો લાભ વગેરે શક્ય ગોપાલચિત્રવિચાર દ્રવ્યનિક્ષેપ અવધિજ્ઞાનના નિક્ષેપાઓ આગમથી દ્રવ્ય નિક્ષેપને પાંચમો નિક્ષેપ માનવાની શંકા એ શંકાનું સમાધાન દ્રવ્યનિક્ષેપની દ્વિવિધતા નિમિત્તકરણાદિ પણ દ્રવ્યનિક્ષેપ સંભવે દ્રવ્યેન્દ્ર કોણ? મરીચિની દ્રવ્યજિન તરીકે વન્ધતા દ્રવ્યનિક્ષેપ વ્યવહાર માટે કા.કા. ભાવાનુસંધાન જરૂરી સામાન્યથી ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપ બને કાર્ય બે પ્રકારનું જ હોય મિશ્રદ્રવ્ય ઉપાદનકારણ ન બને આગમથી દ્રવ્યનિક્ષેપ એ માટે વસ્તૃત્વ આવશ્યક નથી નોશબ્દની સર્વ-શનિષેધવાચિતા નોશબ્દની દેશવાચિતા વિવક્ષાભેદે નોશબ્દના અર્થનો ભેદ જ્ઞશરીરમાં ઉપચારપરંપરા નોશબ્દની મિશ્રવાચિતા તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ નામાદિ નિક્ષેપાઓનું નિયતપણું વિવિધ દ્રવ્યનિપાઓ અપ્રધાન દ્રવ્ય નામાદિ નિક્ષેપાઓને જુદા માનવા જરૂરી નથી – શંકા ૧/૧ ૧૦૩ ૧૦૫ ૧૦૭ ૧૦૯ ૧૧૧ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૧૯ ૧૨૧ ૧૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિષયાનુક્રમ વિષય પૃષ્ઠ ૧૨૫ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૫ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૩ ૧૪૫ એ શંકાનું સમાધાન નામ વગેરે પણ વસ્તુ છે ભાવની વિશેષથી પૂજ્યતા નામાદિની ભાવનિક્ષેપને સમાનપૂજ્યતા છતાં ભાવની મહાનતા ભાવનિક્ષેપના બે પ્રકાર નામ જ પ્રધાન છે સ્થાપના જ પ્રધાન છે દ્રવ્ય જ પ્રધાન છે ભાવ જ પ્રધાન છે જિનમત સંપૂર્ણાર્થગ્રાહી છે સર્વવસ્તુઓ ૪ નિપમય છે જાતિ-આકૃતિવિશિષ્ટ વ્યક્તિમાં શક્તિ જાત્યાદિનો કોનો ક્યા નિક્ષેપમાં સમાવેશ પરમાણુ અનાકાર હોવાથી સ્થાપનાનિલેપાભાવની શંકા વર્ણાદિ પણ આકૃતિમાં સમાવિષ્ટ નામ લક્ષણોદ્વારા પદપ્રતિપાદ્ય છે નિરૂઢલક્ષણાનો લક્ષ્યાર્થ પણ નિક્ષેપ બને અનેકાર્થક પદોની શક્તિનો વિચાર દરેક શબ્દો નિક્ષેપસંદર્ભે એકશક્તિક તથા પૃથફશક્તિક છે જીવનો દ્રવ્યનિક્ષેપ અસંભવિત-દીર્ઘપૂર્વપક્ષ એક જીવમાં અસંભવમાત્રથી સર્વવ્યાપિતાભંગ નથી? સિદ્ધમાં જ ભાવજીવત્વ માનવાની આપત્તિ? શબ્દ (નામ) પણ વસ્તુનું સ્વરૂપ છે સિદ્ધમાં દ્રવ્યનિક્ષેપાભાવની આપત્તિ સિદ્ધમાં ભાવનિક્ષેપાભાવની આપત્તિ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૧ ૧પ૩ ૧૫૫ ૧૫૭ ૧૫૯ ૧૬૧ ૧૬૩ ૧૬૫ ૧૬૭ ૧૬૯ ૧૭૧ ૧૭૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧૭૫ ૧૭૭ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૩ ૧૮૫ ૧૮૭ ૧૮૯ ૧૯૧ વિષય જે માત્ર કાર્યરૂપ હોય એ જ ભાવનિક્ષેપ-નિયમનો વિચાર ઘટમાં જ નિક્ષેપની ઘટના દ્રવ્યજીવની સિદ્ધિ માટે વિવિધ વિકલ્પો દીર્ઘપૂર્વપક્ષના ઉત્તરપક્ષનો પ્રારંભ અનાદિનિધનજીવ એ વસ્તુ નથી એવા જીવનો એક પણ નિક્ષેપ સંભવતો નથી શાસ્ત્રોમાં સામાન્યથી “જીવ' શબ્દ પર્યાયાપન્નવસ્તુનો જ બોધક ‘પુદ્ગલ'ના નિક્ષેપાઓ પણ અસંભવિત શશશૃંગ પણ વસ્તુ? શશશૃંગનામે પુત્ર ભાવનિક્ષેપ છે સ્થાપનાનિષેપ અંગે નિયમ મનુષ્યાદિ જીવતાવિચ્છન્ન ક્યારે ન હોય? જીવ-માટીનો તફાવત અનાદિનિધન જીવ ખપુષ્પતુલ્ય નથી એ વસ્તુઅંશ છે ચારનિક્ષેપની સર્વવ્યાપિતા વસ્તુમાં જ કહેલી છે દ્રવ્યજીવ સિદ્ધ થાય એમાં જ પૂર્વાચાર્યોનો રસ નિપાઓમાં નાવિચારણા નૈગમનમાં દ્રવ્યાર્થિકત્વની હાનિની આપત્તિ નયરહસ્યનો અધિકાર નયરહસ્યમાં આપત્તિનો પરિહાર વિ.આ.ભાષ્યકાર વચનવિરોધ પરિહાર અન્યના અવિશેષણરૂપ પ્રાધાન્ય પર્યાયાસ્તિકનય દ્રવ્યનિક્ષેપ કેમ ન માને? નય-નિક્ષેપ સંબંધી દ્રવ્યશબ્દોના અર્થ અલગ-અલગ છે ભાવનિક્ષેપ માનવા છતાં નૈગમ પર્યાયાર્થિક નથી બની જતો ૧૯૩ ૧૯૫ ૧૯૭ ૧૯૯ ૨૦૧ ૨૦૩ ૨૦૫ ૨૦૭ ૨૦૯ ૨૧૧ ૨૧૩ ૨૧૫ ૨૧૭ ૨૧૯ ૨૨૧ ૨૨૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિષય નય-નિક્ષેપ વ્યવસ્થા નામાઇતિયં.. ભાષ્યગાથાની વ્યાખ્યા બે વ્યાખ્યામાં મુખ્યતયા શબ્દભેદ જ છે નૈગમને ભાવનિક્ષેપ માન્ય છે અનુયોગદ્વારનો અધિકાર શબ્દાદિનયે જ્ઞાતા-અનુપયુક્ત એ અવસ્તુ છે નૈગમમતે છિદ્યમાન કાષ્ઠ પણ ભાવપ્રસ્થક જ છે કાઠમાં પણ પ્રસ્થકના ચારે નિક્ષેપ છે અનુહારમાં કારણમાં કાર્યોપચારનું કથન વ્યવહારાનુસારે જેટલાં વચનપથો એટલા નયવાદ વ્યવહારને માન્ય મુખ્ય પ્રસ્થક નયોમાં શુદ્ધિ-અશુદ્ધિ વ્યવહારનયની મુખ્ય સંમતિ કાષ્ઠાદિમાં પણ પ્રસ્થકત્વદર્શન સંભવિત સંગ્રહનયે વિચાર વ્યવહારનયે વિચાર ઋજુસૂત્રનયે વિચાર અનુયોગદ્વા૨સૂત્ર વિરોધનો પરિહારપ્રકાર ઋજુસૂત્ર ભલે પર્યાયા છતાં દ્રવ્યનિક્ષેપ માનવામાં દોષ નથી. ઋજુસૂત્રને કારણદ્રવ્યાંશ પણ માન્ય છે ઋજુસૂત્રવિષયક અનાદેશ શબ્દાદિનયવિચાર શબ્દવ્યવહાર વિષયના સ્વરૂપમાં નિયામક નથી અંતિમ મંગળ પ્રશસ્તિ સાક્ષીપાઠોની ગ્રન્થસૂચિ વિષયાનુક્રમ પૃષ્ઠ ૨૨૫ ૨૨૭ ૨૨૯ ૨૩૧ ૨૩૩ ૨૩૫ ૨૩૭ ૨૩૯ ૨૪૧ ૨૪૩ ૨૪૫ ૨૪૭ ૨૪૯ ૨૫૧ ૨૫૩ ૨૫૫ ૨૫૭ ૨૫૯ ૨૬૧ ૨૬૩ ૨૬૫ ૨૬૭ ૨૬૯ ૨૭૧ ૨૭૩ ૨૭૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ श्री शळेश्वरपार्श्वनाथाय नमः श्रीमातङ्गसिद्धायिकापरिपूजिताय श्री वर्धमानस्वामिने नमः श्री गौतम-सुधर्मादिगणभृद्भ्यो नमः श्री उमास्वातिवाचकादि-यशोविजयान्तेभ्यः शास्त्रकृद्भ्यो नमः श्रीविजयप्रेम-भुवनभानु-जयघोष-धर्मजित्-जयशेखरसूरीशेभ्यो नमः શું નમ: निक्षेपविंशिका जगद्गुरुं नमस्कृत्य स्मृत्वा सद्गुरुभाषितम्। सुबोधाय विवृण्वे स्वो-पज्ञां निक्षेपविंशिकाम्॥ જે નામ આકૃતિ તથા સદ્દવ્ય ને શુભભાવથી, પાવન કરે ત્રણ જગતને ઉગારવા દુર્ભાવથી; સર્વકાળે સર્વક્ષેત્રે જેહનો મહિમા વળી, અરિહંત તે ભગવંતની ઉપાસના કરું લળી લળી લો. મહાવીર ! તારું નામ મારી જીભનું ગાયન બને, મહાવીર ! તારું બિંબ મારાં નેત્રનું દર્શન બને; નયસાર ને મરીચિ પ્રમુખ મુજ હૃદયનું મંથન બને, મહાવીર ! પ્રાતિહાર્ય તુજ મુજ ધ્યાનનું ભૂષણ બને આરા ભુવનભાનુ ! તુજ નામ સુંદર સારતું મુજ કાર્યને, આદર્શ બનતી તાહરી મુદ્રાઓ સાધક સંતને; છો દેવલોકે દેવ તો કરજો સદા સાન્નિધ્યને, નિક્ષેપબોધપ્રકાશનારા ભુવનભાનુ ! નમું તને ill અધ્યાત્મયોગી ધર્મજિત સૂરીશ્વરા તવ ચરણમાં, કરું વંદના સૂરિમંત્રજાપી જયશેખરગુરુ ચરણમાં; સૂરિમંત્ર કેરી પ્રથમ પીઠે રાજતા શ્રુતદેવતા, નિક્ષેપના ચારે પ્રકારે રહો સદા મુજ સ્મરણમાં /૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-१ इह ह्यात्मनोऽतीन्द्रियत्वेन तत्कल्याणादीनामपि प्रधानतयाऽतीन्द्रियत्वमेवेति तत्कल्याणकामानां भव्यानामागम एव परमाधारः। તતુ થર્મરત્નપ્રારા (૬૬) नत्थि परलोयमग्गे, पमाणमन्नं जिणागमं मुत्तुं। आगमपुरस्सरं चिय, करेइ तो सव्वकिरियाओ। आगमश्चाप्तवचनरूपः। वचनं च शब्दसमूहात्मकम्। शब्दाश्च नैकमेवार्थं प्रतिपादयन्ति, किन्तु नानाविधानर्थान् प्रतिपादयन्ति। तस्मात् सूत्रगतस्य तस्य तस्य शब्दविशेषस्याप्ताभिप्रेतत्वेन कोऽर्थो ग्राह्यः ? कश्च त्याज्यः ? इति निर्णेतुं पूर्वं तत्तच्छब्दप्रतिपाद्याः सर्वेऽर्थाः परिज्ञातव्या भवन्ति। तदर्थमनुयोगद्वारेषु द्वितीयं निक्षेपद्वारमुपन्यस्तं वर्तते। तत्र 'निक्षेपः' इत्यस्य कोऽर्थः ? के च नामादयस्तद्भेदाः ? किञ्च नामादीनां વૃત્તિગ્રંથનું મંગળાચરણ– જગદ્ગુરુ શ્રી તીર્થંકરભગવંતને નમસ્કાર કરીને, સદ્ગુરુઓના વચનોને યાદ કરીને સ્વોપજ્ઞ નિક્ષેપવિશિકા ગ્રન્થનું સરળ બોધ માટે વિવરણ કરીશ. આત્મા અતીન્દ્રિય હોવાના કારણે એનું કલ્યાણ-અકલ્યાણ વગેરે પણ પ્રધાનરૂપે અતીન્દ્રિય જ હોવાથી આત્મકલ્યાણના ઇચ્છુકો માટે આગમ એ જ પરમ આધાર છે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે કેપરલોકમાગમાં જિનાગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી. માટે સાધક બધી ક્રિયાઓ આગમવચનોને આગળ કરીને જ કરે છે. આગમ એ આપવચનરૂપ છે. અને વચન એ શબ્દસમૂહાત્મક છે. વળી શબ્દો એક જ અર્થને જણાવનારા હોતા નથી. પરંતુ અનેક પ્રકારના અર્થોને જણાવનારા હોય છે. એટલે સૂત્રમાં રહેલા તે તે શબ્દનો કયો અર્થ લેવો ને કયો ન લેવો ? એ નિર્ણય કરવો આવશ્યક બનતો હોય છે. પણ તે તે શબ્દના વાચ્યાર્થ કયા કયા છે? એ જ જ્યાં સુધી જણાયા ન હોય Page #18 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरणम् तद्भेदानां स्वरूपम् ? इत्यादि स्पष्टीकरणार्थं निक्षेपविंशिकाख्यं ग्रन्थं विरचितुकामो ग्रन्थकारस्तदादिमा मङ्गलादिप्रतिपादिकां गाथामाह वीरનિમિતા वीरजिनं नमस्कृत्य गौतमादीन् गुरूँस्तथा। वरदां शारदां स्मृत्वा कुर्वे निक्षेपविंशिकाम्॥१॥ सुगमार्था । नवरं ‘गौतमादीन्' इत्यनन्तरं स्वगुरुश्रीजयशेखरसूर्यन्तानित्यध्याहार्यम्। तेन गुरुपर्वक्रमसम्बन्धो ज्ञापितो ज्ञेयः। 'निक्षेपविंशिकाम्' इत्यनेनाभिधेयार्थोऽभिहितः। तथा 'येषां निक्षेपज्ञानमुपेयं तेषामयं ग्रन्थ उपायः' इत्येवं ज्ञापनद्वारा ‘उपाय-उपेयभाव ત્યાં સુધી આ નિર્ણય શક્ય શી રીતે બને ? એટલે એ જાણી શકાય એ માટે શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં બીજું નિલેશદ્વાર કહેવામાં આવ્યું છે. એમાં “નિક્ષેપ' એટલે શું ? એના નામનિક્ષેપ વગેરે કયા ભેદો છે ? એ નામનિક્ષેપ વગેરે ભેદોનું શું સ્વરૂપ છે? વગેરેના સ્પષ્ટીકરણ માટે “નિક્ષેપવિંશિકા' નામના ગ્રન્થને રચવાની ઇચ્છાવાળા ગ્રંથકાર મંગળ વગેરેનું પ્રતિપાદન કરનારી ગ્રન્થની પ્રથમ ગાથાને કહે છે– ગાથાર્થ : શ્રીવીર પ્રભુને નમસ્કાર કરીને, તથા શ્રીગૌતમસ્વામી વગેરે ગુરુદેવોને નમસ્કાર કરીને, વળી વરદાન આપનારી શ્રી શારદાદેવીનું સ્મરણ કરીને હું નિક્ષેપવિંશિકા ગ્રન્થને રચીશ. ગાથાર્થ સુગમ છે. વળી અહીં “જીતમાદ્રીન એવો જે શબ્દ રહેલો છે એના પછી “વપુશ્રીનશેવસૂર્યન્તા એવા શબ્દનો અધ્યાહાર કરવાનો છે. એટલે કે “શ્રીગૌતમસ્વામીથી લઈને ગ્રન્થકારના પોતાના ગુરુદેવ શ્રીવિજય જયશેખરસૂરિમહારાજ સુધીના બધા ગુરુવર્યોને નમસ્કાર કરીને..' એવો અર્થ મળશે. આના દ્વારા ગુરુપર્વક્રમ સંબંધ જણાવેલો સાધારણ સભા છે. તે આ રીતે- નમસ્કાર દ્વારા બધા ગુરુભગવંતોની પરમશ્રદ્ધેયતા જણાવી. વળી એ પરંપરા શ્રી જયશેખરસૂરિ મહારાજ, શ્રીધર્મજિસૂરિ Page #19 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-२ सम्बन्धस्तेनैव सूचितो ज्ञेयः। तथा, येषां निक्षेपविषयिणी जिज्ञासा तेऽत्राधिकारिणः' इत्येवमधिकारिणां सूचनं कृतम्। निक्षेपविषयकबोधप्रदान-आदान-लक्षणे स्वस्य श्रोतुश्चानन्तरप्रयोजने अपि सूचिते ज्ञेये। परंपरप्रयोजनं तूभयोनिःश्रेयसावाप्तिरिति प्रसिद्धमेव ॥१॥ अथ निक्षेपनिरूपणे प्रथमं निक्षेपस्य स्वरूपभूतं लक्षणं भेदांश्चाह निक्षेपणं हि निक्षेपो जघन्यतश्चतुर्विधः। नामाकृतिद्रव्यभावैस्तदुक्तमागमे स्फुटम्॥२॥ सुगमार्था । ननु निक्षेपणं निक्षेप इति कोऽर्थः ? निश्चितः क्षेपो મહારાજ, શ્રીભુવનભાનુસૂરિ મહારાજ.. વગેરે ક્રમે શ્રીસુધર્માસ્વામીશ્રીગૌતમસ્વામી દ્વારા સર્વજ્ઞ પ્રભુ શ્રીમહાવીરમાં જઈને મળે છે. એટલે સર્વજ્ઞમૂલક આ ગુરુપરંપરા દ્વારા જે મળ્યું છે તેનું આ ગ્રન્થમાં નિરૂપણ હોવાથી આ ગ્રન્થ ગુરુપર્વક્રમ સંબંધ દ્વારા શ્રીસર્વજ્ઞ સાથે જોડાયેલો છે એવો નિર્ણય થાય છે. “નિક્ષેપવિંશિકા' એવું ગ્રન્થનામ ગ્રન્થના વિષયને જણાવે છે. તથા જેઓએ નિક્ષેપનું જ્ઞાન મેળવવું હોય તેઓ માટે આ ગ્રન્થ ઉપાય છે. એવું સૂચવવા દ્વારા ઉપાય-ઉપેયભાવ સંબંધનું પણ એના દ્વારા જ સૂચન થઈ ગયેલું જાણવું. એમ જેઓને નિક્ષેપની જિજ્ઞાસા હોય તેઓ આ ગ્રન્થને ભણવાના અધિકારી છે એ પ્રમાણે અધિકારીનું પણ એનાથી જ સૂચન થઈ જાય છે. વળી નિક્ષેપ અંગેનો બોધ આપવો એ ગ્રન્થકારનું અને એ બોધ મેળવવો એ શ્રોતાઓનું અનંતરપ્રયોજન છે એ પણ સૂચિત થઈ જાય છે. પરંપરપ્રયોજન તો એ બન્નેનું મોક્ષપ્રાપ્તિ જ છે એ પ્રસિદ્ધ છે. તેના હવે, નિક્ષેપનું નિરૂપણ કરવું છે, એટલે સહુ પ્રથમ નિક્ષેપનું સ્વરૂપાત્મક લક્ષણ અને નિક્ષેપના ભેદોને ગ્રન્થકાર કહે છે– ગાથાર્થ : નિક્ષેપણ કરવું એ નિક્ષેપ છે. એ જઘન્યથી નામ, આકૃતિ = સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે હોય છે. આ વાત આગમમાં સ્પષ્ટ રીતે કહેલી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ निक्षेपलक्षणम् निक्षेपो न्यास इत्यर्थः। कस्य कुत्र ? इति चेत् ? वाचकस्य शब्दस्य वाच्येऽर्थे इति गृहाण। किमुक्तं भवति ? विवक्षितः शब्दो वाचकतयाऽस्मिन्नस्मिन् वाच्येऽर्थे न्यस्तः (=सङ्केतितः) शिष्टपुरुषैरिति प्रतिपादनं निक्षेपः। इदमुक्तं भवति-सूत्रगतस्याधिकृतस्य शब्दस्य सामान्यतया श्रवणे सति नैकस्यैव कस्यचिदर्थस्य प्रतिपत्तिः, अपि तु प्रकरणभेदेन नानार्थानां प्रतिपत्तिः। तथाहि- धम्मो मंगलमुक्किट्ठ' इत्यादिसूत्रे यो मङ्गलशब्दो वर्तते तस्य वाच्यत्वेन प्रकरणभेदेन नानाविधा अर्थाः प्रतीयन्ते। तद्यथा- 'मङ्गलोऽयं गच्छति' इति वाक्ये मङ्गलाख्यदारकः प्रतीयते। एवं ‘स भीत्तिचित्रे मङ्गलं पश्यति' इति वाक्ये चित्रगतः साधुः, ‘महतः कार्यस्य प्रारम्भे वरमिदं मङ्गल ગાથાર્થ સુગમ છે. પ્રશ્ન : નિક્ષેપણ કરવું એ નિક્ષેપ છે... આનો શું અર્થ છે ? ઉત્તર : નિશ્ચિતરૂપે લેપ કરવો = મૂકવું એ નિક્ષેપ... અર્થાત્ ન્યાસ કરવો એ નિક્ષેપ છે. પ્રશ્ન : કોનો ક્યાં ન્યાસ કરવો ? ઉત્તર : વાચક એવા શબ્દનો વાચ્ય અર્થમાં નિશ્ચિતરૂપે ન્યાસ કરવો એ નિક્ષેપ છે. અર્થાત્ વિવક્ષિત શબ્દ શિષ્ટપુરુષો વડે વાચકરૂપે આ-આ પદાર્થમાં નિશ્ચિત (=સંકેતિત) કરાયેલો છે એવું પ્રતિપાદન કરવું એ નિક્ષેપ છે. કહેવાનો આશય એ છે કે– સૂત્રમાં રહેલા વિવક્ષિત શબ્દને સાંભળવા પર સામાન્ય રીતે એક જ અર્થનો બોધ થાય એવું હોતું નથી. પણ પ્રકરણભેદે જુદા-જુદા અનેક અર્થોનો બોધ થતો હોય છે. જેમકે થો મનમુવિટ્ટ...' ઇત્યાદિ સૂત્રમાં રહેલા ‘મંગળ’ શબ્દના વાચ્ય તરીકે પ્રકરણભેદે જુદા જુદા અર્થો પ્રતીત થાય છે. તે આ રીતે – “આ મંગળ જાય છે' આવા વાક્યમાં મંગળ નામનો છોકરો જણાય છે. એમ તે ભીંતચિત્રમાં મંગળને જુએ છે.” આવા વાક્યમાં ચિત્રમાં દોરેલ સાધુ જણાય છે. તથા, “મહત્ત્વના કાર્યના પ્રારંભે આ સારું મંગળ થયું કે જે પૂર્ણકળશવાળી કન્યા સામી મળી આવા વાક્યમાં પૂર્ણકળશ કે કન્યા Page #21 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-२ मभूद्यत्कन्ययाऽऽनीयमानः पूर्णकलशो दृष्टः' इति वाक्ये पूर्णकलशः, 'धम्मो मंगलमुक्किट्ठ' इति सूत्रवाक्येऽहिंसादिमयो धर्मः प्रतीयत इत्यनुभवसिद्धम्। ततश्च सूत्रगतस्याधिकृतस्य शब्दस्य वाच्यत्वेन प्रकरणादिवशाद् यावतामर्थाना प्रतिपत्तिर्भवितुं शक्या तावतामर्थानामुल्लेखो यः क्रियते नियुक्तिकृदादिभिः स 'निक्षेपः कृतः' इत्येवं व्यवह्रियते। ततश्चात्रार्थानामुल्लेखात्मिका क्रिया ‘निक्षेप'शब्दस्यार्थतया प्रतीयते। तदुक्तं महोपाध्यायैर्जेनतर्कभाषायां ‘प्रकरणादिवशेनाप्रतिपत्त्यादिव्यवच्छेदकयथास्थानविनियोगाय शब्दार्थरचनाविशेषा निक्षेपाः' इति। किञ्च ‘तेऽर्थास्तस्य शब्दस्य निक्षेपाः' इति तस्य तावन्तो निक्षेपाः' इत्यपि व्यवहारो दृश्यते। ततश्चात्र विवक्षितशब्दप्रतिपाद्या अर्था મંગળરૂપે જણાય છે. અને “ઘમ્મો મામુવિ આવા સૂત્રવાક્યમાં અહિંસાદિમય ધર્મ પ્રતીત થાય છે. આ વાતો અનુભવસિદ્ધ છે. એટલે સૂત્રગત વિવક્ષિત શબ્દના વાચ્ય તરીકે પ્રકરણાદિના પ્રભાવે જેટલા અર્થોની પ્રતીતિ થવી શક્ય હોય તે બધાનો ઉલ્લેખ કરવો એ ‘નિર્યુક્તિકાર વગેરેએ નિક્ષેપ કર્યો એ રીતે ઉલ્લેખાય છે. એટલે કે અહીં નિક્ષેપ તરીકે અર્થોના ઉલ્લેખરૂપ ક્રિયા જણાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જૈનતર્કભાષા માં કહ્યું છે કે– પ્રકરણાદિના કારણે અપ્રતિપત્તિ (= કશાનો નિર્ણય જ ન થવો) વગેરેનો વ્યવચ્છેદ કરીને યથાસ્થાન વિનિયોગ થાય એ માટે શબ્દના અર્થની ચોક્કસ પ્રકારે રચના = ચોકકસ પ્રકારે કથન કરવું એ નિક્ષેપ છે. વળી, તે પદાર્થો તે શબ્દના નિક્ષેપાઓ છે” એવો તથા તેના એટલા નિક્ષેપ છે વગેરે વ્યવહાર પણ જોવા મળે છે. એટલે કે આવા વ્યવહારમાં વિવક્ષિતશબ્દથી પ્રતિપાદ્ય અર્થો નિક્ષેપ તરીકે જણાય છે. નિક્ષેપના ચાર વગેરે ભેદ જે કહેવાય છે એ આના જ જાણવા. ઉપર કહેલી ઉલ્લેખાત્મક ક્રિયાના નહીં, અહીં જે ‘મંગળ’ શબ્દના અર્થ તરીકે પ્રતીત થનારા મંગળનામના છોકરા વગેરેની વાત કરી એમના શાસ્ત્રોમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ निक्षेपप्रयोजनम् 'निक्षेप'शब्दस्यार्थतया प्रतीयन्ते। एषाञ्च मङ्गलाख्यदारकादीनां क्रमशो नाममङ्गलं, स्थापनामङ्गलं, द्रव्यमङ्गलं, भावमङ्गलमित्याख्याः शास्त्रे પ્રસિદ્ધાઃ | अथ सूत्रगतस्य शब्दस्य प्रकरणलभ्यो योऽर्थः स एव वक्तव्यो नियुक्तिकृदादिभिः, किमर्थं सर्वेषामर्थानां कथनमित्याशङ्काया इदं समाधानं ज्ञेयं-यद्-सूत्रगतस्य तस्य शब्दस्य वाच्यत्वेन प्रतीयमानानामर्थानां मध्ये कोऽर्थः प्रकरणलभ्यः ? कश्च न तथेति निर्णेतुं तच्छब्दवाच्यानां सर्वेषामर्थानामुपस्थितिरपेक्षिता। सा चोपस्थितिरनुल्लेखे तेषां कथं शक्या ? इति सर्वेषां कथनं क्रियत इति। सूचित चैतन्महोपाध्यायैस्तत्रैव ग्रन्थे– 'मङ्गलादिपदार्थनिक्षेपानाममङ्गलादिविनियोगोपपत्तेश्च निक्षेपाणां फलवत्त्वम्, तदुक्तं लघीयस्त्रयीविवरणे (७.२) अप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवान् ક્રમશઃ નામમંગળ, સ્થાપના મંગળ, દ્રવ્યમંગળ અને ભાવમંગળ એવા નામો પ્રસિદ્ધ છે. પ્રશ્નઃ સૂત્રમાં રહેલા શબ્દનો પ્રકરણલભ્ય જે અર્થ હોય એને જ નિર્યુક્તિકાર વગેરેએ કહેવો જોઈએ ને, તે તે શબ્દોના જેટલા અર્થો હોય એ બધા કહેવાની શી જરૂર છે? ઉત્તર : તે તે શબ્દના વાચ્ય તરીકે પ્રતીત થનારા અર્થોમાંથી કયો પ્રકરણલભ્ય છે ને કયો નથી એનો નિર્ણય કરવા માટે બધા જ અર્થોની ઉપસ્થિતિ અપેક્ષિત હોય છે. એટલે બધા જ અર્થોનું કથન જો ન કરવામાં આવે તો એ ઉપસ્થિતિ શી રીતે થાય ? માટે બધાનું કથન કરાય છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે એ જ જે.ત.) ગ્રન્થમાં કહ્યું છે કે– મંગળ વગેરે પદાર્થોનો નિક્ષેપ થવાથી મંગળાદિના વિનિયોગની સંગતિ થાય છે, માટે નિક્ષેપ ફળવાન છે. લવીયસ્ત્રયી વિવરણમાં જણાવ્યું છે કે અપ્રસ્તુત અર્થની બાદબાકી કરીને પ્રસ્તુત અર્થનો નિશ્ચય કરાવવા દ્વારા નિક્ષેપ સફળ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ८ રૂતિ' નૃત્યવિના निक्षेपस्य लक्षणमुक्तम्। अथ तद्भेदकथनावसरः । तत्र कस्यचिदपि वस्तुनो नाम - आकृत्यपरपर्यायस्थापना द्रव्य-भावाख्याश्चत्वारो निक्षेपा जघन्यतस्तु भवन्त्येवेति नियमः । तदधिकास्तु कस्यचिद्भवन्ति, कस्यचिन्नेति भजना ज्ञेया। अत्र जघन्यतश्चतुर्णां निक्षेपाणां यो नियमः स आगमे श्रीअनुयोगद्वारलक्षणे स्फुटरूपेणोक्तो वर्तते । तद्विषयिणी च ये चालनाप्रत्यवस्थाने ते यथावसरमग्रे व्यक्तीकरिष्येते । न च ‘अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति शास्त्रप्रसिद्धन्यायोऽभिधानप्रत्यययोरपि शब्दवाच्यत्वं सूचयति तयोश्च गोपालदारकादिलक्षणेषु 9 श्रीनिक्षेपविंशिका - २ આમ, નિક્ષેપનું લક્ષણ કહ્યું. હવે એના ભેદકથનનો અવસર છે. જેના પણ નિક્ષેપ કરવાના હોય તેના જઘન્યથી નામ, આકૃતિ સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા તો હોય જ છે એવો નિયમ છે. ચારથી વધારે પાંચ-છ વગેરે નિક્ષેપાઓ કોઈકના હોય છે. કોઈકના હોતા નથી એમ ભજનાએ જાણવા. આમાં જઘન્યથી ચાર નિક્ષેપ હોવાનો જે નિયમ છે તે શ્રી અનુયોગદ્વારનામના આગમમાં સ્પષ્ટ રીતે કહેલ છે. એ નિયમ અંગે જે ચાલના (શંકા) અને પ્રત્યવસ્થાન (સમાધાન) છે તે અવસરમુજબ આગળ સ્પષ્ટ થશે. પ્રત્યય શંકા : ઘડો વગેરે પદાર્થ, એનું ‘ઘડો’ એવું નામ તથા દ્વિષયક જ્ઞાન. આ ત્રણેનો ‘ઘડો’ એવા એક જ શબ્દથી ઉલ્લેખ થાય એવું જણાવનાર ‘અર્થામિધાનપ્રત્યયાસ્તુત્યનામધેયા' એવો એક ન્યાય શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. એટલે આ ન્યાયમુજબ ‘ઘડો’ એવું જે અભિધાન અને તદ્વિષયક જે જ્ઞાન એ બન્ને પણ ‘ઘટ' એવા શબ્દના વાચ્યાર્થરૂપ છે જ. પણ તમે જે ગોપાલદારક વગે૨ેરૂપ નામાદિ ૪ નિક્ષેપ કહ્યા તેમાં આ બેનો સમાવેશ તો છે જ નહીં. એટલે ૪ + ૨ = ૬ નિક્ષેપ જઘન્યથી કહેવા જોઈએ ને ? સમાધાન : આ શંકા બરાબર નથી, કારણ કે આ બન્નેનો પણ Page #24 -------------------------------------------------------------------------- ________________ अर्थाभिधान न्यायविचारः नामादिनिक्षेपेष्वनन्तर्भूतत्वात्कथं जघन्यतश्चतुर्णामेव निक्षेपाणां नियमः कथ्यत इति वाच्यं तयोरपि नामादिष्वेवान्तर्भूतत्वात्। तथाहि'म्अङ्ग्अलुअ' इति वर्णावलिनिष्पन्न' मङ्गल' शब्दलक्षणमभिधानं नामनिक्षेपेऽन्तर्भवति। प्रत्ययस्तु मङ्गलविषयकबोधरूपतया बोधस्य च बोधवतोऽभिन्नतयाऽऽगमतो भावनिक्षेपेऽन्तर्भवतीति न तन्निमित्तमाधिक्यं सम्भवति। गोपालदारकादीनां शेषाणां सर्वेषां निक्षेपाणां तुल्यनामधेयानामर्थेऽन्तर्भावात् न तन्न्यायस्यापि न्यूनत्वमिति ध्येयम् । इत्थञ्च मङ्गलाख्यदारकादयो ये येऽर्था मङ्गलपदवाच्या मङ्गलनामधेया इत्यर्थः, तेषु तेष्वर्थेषु वाचकतया मङ्गलपदस्य न्यसनंनिक्षेपणं निक्षेप इत्यर्थो लब्धः ||२|| નામાદિ ૪ માં જ અન્તર્ભાવ છે. તે આ રીતે - ‘મંગળ’ આવા શબ્દરૂપ જે અભિધાન છે એનો નામનિક્ષેપમાં અન્તર્ભાવ છે. તથા જ્ઞાન અને જ્ઞાનીનો અભેદ હોવાથી મંગળવિષયક જ્ઞાનરૂપ પ્રત્યયનો ‘આગમથી ભાવનિક્ષેપ' માં સમાવેશ છે. શંકા : છતાં, ‘ઞિિમધાનપ્રત્યયાસ્તુત્યનામધેયાઃ' એ ન્યાય અધૂરો તો કહેવાશે જ. કારણ કે અર્થ-અભિધાન અને પ્રત્યય સિવાયના ગોપાળદારકાદિ પણ તુલ્યનામ ધરાવે જ છે જેનો આમાં સમાવેશ થયો નથી. સમાધાન : ના, એ બધાનો ‘અર્થ' માં જ સમાવેશ થઈ જાય છે. કારણ કે એ બધા પણ વાચ્ય અર્થરૂપ જ છે. માટે એ ન્યાય અધૂરો નથી. - આમ, ‘મંગળ’ નામનો ગોપાલદા૨ક વગેરે જે જે અર્થો મંગળ એવા શબ્દથી વાચ્ય છે- અર્થાત્ ‘મંગળ’ નામધારી છે, તે તે અર્થો અંગે વાચકરૂપે ‘મંગળ’ એવા શબ્દનો ન્યાસ (= નિક્ષેપણ) ક૨વો = વાચકરૂપે ‘મંગળ’ એવા શબ્દનું પ્રતિપાદન કરવું એ મંગળનો નિક્ષેપ કર્યો કહેવાય એવો અર્થ નિશ્ચિત થાય છે. ॥૨॥ - Page #25 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ३ अथ श्री अनुयोगद्वारलक्षण आगमे यदुक्तं तदेवावतारयन्नाहजत्थ य जं जाणेज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि अ न जाणेज्जा, चउक्कगं निक्खिवे तत्थ ॥३॥ अस्याः श्रीमलधारीया वृत्तिः- तत्र जघन्यतोऽप्यसौ चतुर्विधो दर्शनीय इति नियमार्थमाह यत्र च जीवादिवस्तुनि यं जानीयात् निक्षेपं = न्यासं यत्तदोर्नित्याभिसम्बन्धात् तत्र वस्तुनि तं निक्षेपं निक्षिपेत् = निरूपयेत् निरवशेषं = समग्र, यत्रापि च न जानीयान्निरवशेषं निक्षेपभेदजालं तत्रापि नामस्थापनाद्रव्यभावलक्षणं चतुष्कं निक्षिपेद् । इदमुक्तं भवति- यत्र तावन्नामस्थापनाद्रव्यक्षेत्रकालभवभावादिलक्षणा भेदा ज्ञायन्ते तत्र तैः सर्वैरपि वस्तु निक्षिप्यते, १० હવે, શ્રી અનુયોગદ્વા૨નામના આગમમાં જે કહ્યું છે એનો જ ઉતારો કરતાં ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : જ્યાં જે નિક્ષેપ જાણી શકાય એ બધા નિક્ષેપ કરવા. અને જ્યાં વિશેષરૂપે ન જાણી શકાય ત્યાં પણ નામાદિ ચાર નિક્ષેપા તો અવશ્ય કરવા જ. શ્રીઅનુયોગદ્વારમાં આવેલી આ ગાથાની વૃત્તિકાર શ્રી મલધારી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વૃત્તિનો અર્થ આવો જાણવો.. જન્યથી પણ આ નિક્ષેપ ચાર પ્રકારનો તો દર્શાવવો જ એવો નિયમ કરવા માટે આ નસ્ત્ય હૈં...' ઇત્યાદિ ગાથા છે. જીવાદિ જે વસ્તુ અંગે જે નિક્ષેપ જાણી શકાય ( ‘જીવ' વગેરે શબ્દના અર્થ તરીકે જે જે વસ્તુ જાણી શકાય) તે દરેકનું નિક્ષેપ તરીકે નિરૂપણ કરવું અને જ્યાં બધા જ નિક્ષેપભેદોના સમૂહને ન જાણી શકાય (તે તે શબ્દના વાચ્યાર્થ તરીકે આગમમાં કે લોકમાં જે જે પ્રસિદ્ધ હોય તે બધાના સમૂહને ન જાણી શકાય) ત્યાં પણ છેવટે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ૪ નિક્ષેપ તો કરવા જ. આશય એ છે કે જ્યાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, Page #26 -------------------------------------------------------------------------- ________________ विरोधपरिहारः यत्र तु सर्वभेदा न ज्ञायन्ते तत्रापि नामादिचतुष्टयेन वस्तु चिन्तनीयमेव, सर्वव्यापकत्वात्तस्य, न हि किमपि तद्वस्तु अस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरतीति गाथार्थः। नन्वत्र निक्षेपस्य जघन्यतोऽपि चतुर्विधत्वमुक्तं, अग्रे निक्षेपद्वारे तस्य त्रिविधत्वमुक्तं तद्यथा- से किं तं निक्खेवे ? निक्खेवे तिविहे पण्णत्ते, तं जहा- ओहनिप्फण्णे, नामनिप्फण्णे, सुत्तालावगनिप्फण्णे। ततश्च कथं न पूर्वापरविरोध इति चेत् ? अहो भ्रान्तिः, अत्र जत्थ ... રૂત્યવિસૂત્રે નધન્યતોગપિ ચતુર્વિધવં તગ્નિક્ષેપસ્યોર્જ, तत्र से किं तं... इत्यादिसूत्रे त्रिविधत्वं यद्वक्ष्यते तन्निक्षेपद्वारस्य ભવ, ભાવ વગેરે ભેદો જાણી શકાય ત્યાં તે બધા નિક્ષેપ કરવા. જ્યાં બીજા બધા ભેદો જાણી ન શકાય ત્યાં પણ નામ વગેરે ચાર નિક્ષેપથી તો વિચાર કરવો જ. કારણ કે આ ચારનિક્ષેપાઓ સર્વ વ્યાપક છે. એવી કોઈ વસ્તુ નથી કે જે આ ચાર સાથે વ્યભિચાર ધરાવતી હોય. અર્થાત વસ્તુ હોય અને ચારમાંના એકાદ-બે નિક્ષેપ સંભવતા ન હોય એ શક્ય નથી. (અનુયોગદ્વારનો વૃત્તિ અધિકાર પૂરો). શંકા : અનુયોગદ્વારના આ અધિકારમાં નિક્ષેપના જઘન્યથી ૪ પ્રકાર કહ્યા છે. વળી આગળ નિક્ષેપદ્વારમાં એના ૩ પ્રકાર દર્શાવવાના છે. તે આ રીતે- “તે નિક્ષેપ શું છે ? નિક્ષેપ ત્રણ પ્રકારે કહેવાયેલો છે. તે આ રીતે ઓઘનિષ્પન્ન, નામનિષ્પક્ષ અને સૂત્રાલાપકનિષ્પન્ન.” તો આમાં પૂર્વાપરવિરોધ કેમ નહીં ? સમાધાન : અહીં જઘન્યથી ચાર પ્રકાર જે કહ્યા છે તે નિક્ષેપના કહ્યા છે જ્યારે આગળ નિક્ષેપદ્વારમાં ત્રણ પ્રકાર જે કહ્યા છે તે નિક્ષેપારના કહ્યા છે, નહીં કે નિક્ષેપનો... પછી પૂર્વાપરવિરોધ છે જ ક્યાં? આશય એ છે કે “અધ્યયન વગેરે જેના નિક્ષેપ કરવાના હોય તેના તે જઘન્યથી નામ વગેરે ચાર તો કરવા જ આવું આ જલ્થ ય.. વગેરે સૂત્ર જણાવે છે. પણ આ ચાર વગેરે નિક્ષેપ કોના કોના કરવા ? વિશ્વમાં જેટલા Page #27 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-३ वक्ष्यते, न तु निक्षेपस्येति कुतः पूर्वापरविरोधगन्धोऽपि। अयमाशयःअध्ययनादिकस्य यस्य कस्यचिदपि निक्षेपा यदा चिन्तनीयाः स्युस्तदा ते जघन्यतोऽपि नामादयश्चत्वारस्तु चिन्तनीया एवेति जत्थ य... इत्यादिसूत्रस्याशयः। परंतु ते चतुरादयो निक्षेपाः कस्य कस्य વિન્તનીયા:? રૂતિ વિજ્ઞાસાયા સે જિં તું... ત્યવિ સૂત્ર વસ્યતો ततश्चाधिकृतस्य श्रुतस्य यत्सामान्यनाम तेन प्राप्तस्य ‘अध्ययनादेः', यच्च विशेषनाम तेन प्राप्तस्य ‘सामायिकादेः', ये च सूत्रालापकगताः शब्दास्तैः प्राप्तानां ‘करणादीनां' च निक्षेपाश्चिन्तनीयाः, नान्येषां घटपटादीनामिति निश्चीयते। किञ्चाध्ययनादीनां निक्षेपचिन्तनावसरे सूत्रकारैः स्वयं नामादयश्चत्वारो निक्षेपा निक्षिप्ता एव। इत्थञ्च विवक्षितપદપ્રતિપાદ્યપદાર્થો છે એ બધાના જ કે અમુકના જ? પ્રથમ વિકલ્પ સંભવિત નથી, કારણ કે વાણી ક્રમિક છે ને આયુષ્ય પરિમિત છે. બીજા વિકલ્પમાં અમુકના જ નિક્ષેપ કરવા તો કોના કોના કરવાના ને કોના નહીં કરવાના ? આ પ્રશ્ન ઊભો થાય જ. એટલે એ પ્રશ્નના જવાબ તરીકે આ કહેવાય છે કે નિક્ષેપઢારમાં ઓઘનિષ્પન્ન વગેરે ત્રણ પ્રકારે નિક્ષેપ કરવા... એટલે કે અધિકૃત શ્રુતનું જે સામાન્યનામ હોય તત્કૃતિપાદ્ય અધ્યયન વગેરેના નિક્ષેપ કરવા (ઘનિષ્પન્ન), જે વિશેષનામ હોય તેનાથી પ્રતિપાદ્ય સામાયિક વગેરેના કરવા (નામ નિષ્પન્ન), અને સૂત્રોલાપકમાં રહેલા શબ્દોથી પ્રતિપાદ્ય કરણ વગેરેના કરવા (સૂત્રાલાપકનિષ્પન્ન). આ સિવાયના જે શબ્દો, તેનાથી પ્રતિપાદ્ય જે ઘટ-પટાદિ અર્થો, એના નિક્ષેપ નિક્ષેપારમાં વિચારવાનાં હોતા નથી. વળી આ અધ્યયન વગેરેના નિક્ષેપ વિચારતી વખતે સૂત્રકારે નામાદિ ચારે નિક્ષેપ દર્શાવ્યા જ છે. આમ એવો અર્થ ફલિત થાય છે કે વિવક્ષિત શબ્દના પ્રતિપાદ્ય અર્થરૂપ નિક્ષેપના ચાર વગેરે પ્રકાર હોય છે, અને અર્થોનું કથન કરવા રૂપ ક્રિયાત્મક નિક્ષેપના ત્રણ પ્રકાર હોય છે. પછી પૂર્વાપરવિરોધની શંકા ક્યાં ઊભી રહે ? Page #28 -------------------------------------------------------------------------- ________________ पर्यायवचनाकथनं कथम् ? शब्दप्रतिपाद्यार्थलक्षणस्य निक्षेपस्य चतुरादिविधत्वं, अर्थोल्लेखरूपक्रियालक्षणस्य त्रिविधत्वमित्यर्थः पर्यवस्यतीति पूर्वापरविरोधशङ्कानिःशङ्कमज्ञानस्यैव विलास इति । ननु निक्षेपस्य लक्षणमुक्तं, भेदाश्च प्रदर्शिताः, पर्यायाः कथं न कथिताः ? 'तत्त्वभेदपर्यायैाख्या' इति शास्त्रवचनात्पर्यायकथनस्यापि व्याख्याङ्गत्वादिति चेत् ? शास्त्रेष्वनुपलभ्यमानत्वादिति गृहाण। नन्वनुपलभ्यमानत्वं कथम् ? निक्षेपस्यालौकिकत्वाद्, अप्रसिद्धधर्मान्तरत्वाच्चेति जानीहि। अयम्भावःलोकप्रसिद्धानामेवार्थानां लोकस्य नानाभाषाकत्वादिहेतोरनेकशब्दवाच्यत्वं सम्भवति। परन्तु क्षपकश्रेण्यादयो येऽर्थाः केवलजिनागम एव प्रसिद्धास्तेषां तत्प्रायो न सम्भवति, तेषां लोकाप्रसिद्धतया શંકાઃ નિક્ષેપનું લક્ષણ કહ્યું, અને ભેદો કહ્યા. તો પર્યાયવાચી શબ્દો કેમ નથી કહેતા? કારણ કે ‘તત્ત્વ-ભેદ-પર્યાય (કહેવા) દ્વારા વ્યાખ્યા કરવી એવા શાસ્ત્રવચનમુજબ પર્યાયકથન કરવું એ પણ વ્યાખ્યાનો એક અંશ છે. સમાધાન : અનુયોગદ્વાર વગેરેમાં એ કહેલા જોવા મળતા નથી, માટે અમે પણ કહ્યા નથી.. શંકા : એ શાસ્ત્રમાં કહેલા જોવા કેમ મળતા નથી ? સમાધાન : કેમકે નિક્ષેપ અલૌકિક છે અને એના અન્ય ધર્મો પ્રસિદ્ધ નથી. કહેવાનો આશય એ છે કે લોક જુદી જુદી અનેકભાષા બોલતું હોવાથી લોકપ્રસિદ્ધ પદાર્થોના વાચક તરીકે અનેક શબ્દો મળવા સંભવે છે. પણ ક્ષપકશ્રેણિ વગેરરૂપ જે પદાર્થો માત્ર જિનાગમમાં જ પ્રસિદ્ધ છે તેના વાચક અનેકશબ્દો મળવા પ્રાયઃ સંભવતા નથી, કારણકે જિનાગમમાં અનેક ભાષા હોતી નથી. તેમ છતાં, માત્ર જિનાગમમાં જ પ્રસિદ્ધ એવા પણ જે અર્થોના વિવક્ષિત ધર્મ કરતાં અન્ય પણ અનેક ધર્મો પ્રસિદ્ધ હોય, તેના તે તે અન્ય ધર્મને આગળ કરીને બનેલા જુદાજુદા વાચક શબ્દો સંભવિત હોવાથી તેના પણ પર્યાયવાચી શબ્દો મળી શકે છે, જેમકે આવશ્યકના અવશ્યકરણીય-યુવનિગ્રહ-વિશુદ્ધિ વગેરે આઠ Page #29 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका -४ नानाभाषाकत्वादिहेतोरसम्भवात् । तथापि जिनागममात्रप्रसिद्धानामपि येषामर्थानां विवक्षितधर्मादन्येऽपि बहवो धर्माः प्रसिद्धाः, तेषामपि तत्तद्धर्मान्तरपुरस्कारेण विभिन्नानां वाचकशब्दानां सम्भवादनेकशब्दवाच्यत्वं सम्भवति। ततश्च तेषां पर्यायशब्दा अपि प्राप्यन्त एव, यथा आवश्यकस्य अवश्यकरणीय-ध्रुवनिग्रह-विशुद्ध्यादयः पर्यायवाचिनः शब्दाः । परंतु निक्षेपस्य यतोऽलौकिकत्वमप्रसिद्धधर्मान्तरत्वञ्च, अतः पर्यायशब्दानामप्यनुपलभ्यमानत्वम्। तथापि स्थानाशून्यार्थं निक्षेपो न्यास इत्येकार्थको ज्ञेयौ ॥ ३ ॥ जिज्ञासोः प्रश्नमुद्भाव्योत्तरयति भेदा नामादयः कस्य शब्दस्यार्थस्य वा ननु । शब्देन प्रतिपाद्यानामर्थानामिति निश्चिनु ॥४॥ जघन्यतोऽपि नामस्थापनादयश्चत्वारो भेदा येऽत्रोक्तास्ते कस्य भवन्ति ? 'आव्अश्य् अक्अ' इतिवर्णावलीनिष्पन्नस्य वाचकस्य १४ પર્યાયવાચી શબ્દો મળે છે. પરંતુ નિક્ષેપ તો લોકપ્રસિદ્ધ પણ નથી... ને એના (નિક્ષેપણ સિવાયના) અન્ય કોઈ ધર્મો એવા પ્રસિદ્ધ પણ નથી.. માટે એના પર્યાયવાચી શબ્દો શાસ્ત્રોમાં કહેલા જોવા મળતા નથી. છતાં પણ, સ્થાન ખાલી ન રહે એ માટે કહેવું હોય તો ‘નિક્ષેપ અને ન્યાસ એ બે એકાર્થિક पर्यायवायी छे' सेभ उही शाय || ३|| જિજ્ઞાસુના પ્રશ્નને ઊઠાવી જવાબ આપે છે— ગાથાર્થ : અરે ! આ નામ વગેરે ભેદો જે કહ્યા છે તે કોના હોય छे ? शब्दना } अर्थना ? ઉત્તર : શબ્દથી પ્રતિપાદ્ય અર્થના આ નામાદિ ભેદ હોય છે એમ भए.. Ve પ્રશ્નકારનો આશય એ છે કે જધન્યથી પણ નામ-સ્થાપના વગેરે ચાર ભેદ જે અહીં કહ્યા છે તે ચાર ભેદ કોના હોય છે ? ‘આઅથ્યઅ એ વર્ણાવલીથી નિષ્પન્ન ‘આવશ્યક’ એવો જે વાચક શબ્દ એના Page #30 -------------------------------------------------------------------------- ________________ कस्य भेदा नामादयः ? 'आवश्यक' इतिशब्दस्योत सामायिकादिषडध्ययनकलापादिलक्षणस्य तद्वाच्यस्यार्थस्येति प्रश्नः । ननु किमत्र प्रष्टव्यम् ? अर्थस्यैवैते भेदा इत्यस्य सूत्रगतशब्दैर्वृत्तिगतशब्दैश्च स्पष्टं निश्चीयमानत्वात् । तथाहि - अनुयोगद्वारसूत्रे सूत्रकारैः 'से किं तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं, तंजहानामावस्सयं... ' इत्याद्येव सूत्रितं, न तु 'से किं तं आवस्सयंति पयं ? आवस्सयंति पयं चउव्विहं पण्णत्तं, तंजहा- नामावस्सयं...' इत्यादि । વૃત્તિારરપિ ‘‘ઞવસ્મય વનિહ' મિત્યાદિ, અવશ્ય ર્તવ્યમાवश्यकम्, अथवा गुणानां आ-समन्ताद्वश्यमात्मानं करोतीत्यावश्यकं, यथा अन्तं करोतीति अन्तकः, अथवा आवस्सयंति प्राकृतशैल्या आवासकं, तत्र 'वस निवासे' इति गुणशून्यमात्मानं आ-समन्ताद् वासयति गुणैरित्यावासकं, 'चउव्विहं पण्णत्तं 'ति चतस्रो विधा भेदा કે સામાયિક વગેરે છ અધ્યયનોના સમૂહરૂપ જે વાચ્યાર્થ એના ? અરે ! આમાં પ્રશ્નને અવકાશ જ ક્યાં છે ? કારણ કે સૂત્રના શબ્દો અને વૃત્તિના શબ્દો પરથી ‘આ ભેદો વાચ્યાર્થના છે’ એવો સ્પષ્ટ નિશ્ચય થઈ જ જાય છે. તે આ રીતે-સૂત્રકારે આ રીતે સૂત્ર રચ્યું છે- તે આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારે કહેવાયેલ છે, નામ આવશ્યક વગેરે... પણ આવું સૂત્ર રચ્યું નથી કે ‘તે આવશ્યક શબ્દ શું છે ? આવશ્યક શબ્દ ચાર પ્રકારે કહેવાયેલ છે નામઆવશ્યક વગેરે..’ વૃત્તિકારે પણ - “આવશ્યક ચાર પ્રકારે છે વગેરેની વ્યાખ્યા- જે અવશ્ય કર્તવ્ય છે તે આવશ્યક.. અથવા આત્માને ગુણોનો વશ્ય કરે તે આવશ્યક.. જેમકે અન્ત કરે તે અન્તક કહેવાય છે તેમ. અથવા પ્રાકૃતમાં આવસ્તર્ય શબ્દનું સંસ્કૃતમાં ‘આવાસક' એવું પણ રૂપાંતર થાય છે. એમાં વસ્ ધાતુ નિવાસ અર્થમાં વપરાય છે. તેથી ગુણશૂન્ય આત્માને ચારે બાજુથી ગુણો વડે વાસિત કરે (ગુણોનું નિવાસસ્થાન બનાવે) તે આવાસક. આ આવશ્યક १५ Page #31 -------------------------------------------------------------------------- ________________ १६ अस्येति चतुर्विधं प्रज्ञप्तं = प्ररूपितमर्थतस्तीर्थकरैः सूत्रतो गणधरैः " इत्याद्येव यद्विवृतं तेन 'आवश्यकशब्दवाच्यो योऽवश्यं कर्तव्यलक्षणोऽर्थस्तस्यैवैते भेदाः' इति निर्विवादं ज्ञायते एवेति कोऽत्र प्रश्नावकाश इति चेत् ? न, नामस्थापनादीनां तद्भेदत्वस्यात्यन्तमनुपपन्नत्वात् । न हि 'आवश्यका' ख्यगोपालदारकादयो वाच्यार्थस्य सामायिकादिषडध्ययनकलापादिलक्षणस्यावश्यकस्य प्रकारत्वं स्वप्नेऽप्यनुभवितु श्रीनिक्षेपविंशिका - -૪ મર્દન્તિ । ननु तर्हि 'आवश्यक' इति यः शब्दस्तस्यैवैते प्रकारा इत्यनन्यगत्या मन्तव्यमेवेति चेत् ? न, गोपालदारकादीनामशब्दरूपतया शब्दप्रकारत्वस्याप्यत्यन्तमसम्भवात्, प्रकरणभेदेन नाम - स्थापनादिवाचकानां 'आवश्यक' मिति शब्दानां वर्णमात्रेणापि भेदाभावादेकविधतया चतु (કે આવાસક) ચાર પ્રકારે અર્થરૂપે શ્રીતીર્થંકર દેવો દ્વારા અને સૂત્રથી ગણધરો દ્વારા કહેવાયેલ છે. ’” વગેરે જે વિવરણ કર્યુંછે તેનાથી ‘આવશ્યક’ શબ્દથી વાચ્ય જે અવશ્યકર્તવ્ય પદાર્થ, તેના જ આ ભેદો છે' એ વાત નિર્વિવાદપણે જણાય છે જ, માટે અહીં પ્રશ્નને અવકાશ ક્યાં છે ? આવી કોઈ પ્રતિશંકા કરે તો પ્રશ્નકાર એનું સમાધાન કરી શકે છે કે- આ વાત બરાબર નથી, કારણ કે નામ-સ્થાપના વગેરે તેના ભેદરૂપ હોવા એ અત્યંત અસંગત છે. આવશ્યક નામનો ગોપાળપુત્ર વગે૨ેરૂપ નામનિક્ષેપાદિ વાચ્યાર્થભૂત સામાયિકાદિષઅધ્યયનસમૂહરૂપ આવશ્યકના ભેદ(પ્રકાર)પણાને સ્વપ્રમાં પણ અનુભવી શકતા નથી. ફરીથી પ્રશ્નકાર સમક્ષ કોઈક પ્રતિશંકા કરે છે – તો પછી ‘આવશ્યક’ એવો જે શબ્દ, એના જ આ નામાદિ પ્રકારો છે એમ જ માનવાનું રહ્યું...પ્રશ્નકાર આવી પ્રતિશંકાને પણ નકારે છે કે ના, ગોપાળપુત્ર વગેરે ‘શબ્દ’રૂપ ન હોવાથી શબ્દના પ્રકારરૂપે હોવા એ અત્યંત અસંભવિત છે. વળી, નામવાચક જે આવશ્યક શબ્દ, એનો, સ્થાપનાદિનો વાચક Page #32 -------------------------------------------------------------------------- ________________ पदप्रतिपाद्यानां भेदाः विधत्वस्यासम्भवाच्च । ततश्च ‘नामस्थापनादयः कस्य भेदाः ?' इति प्रश्नः समुद्भवत्येवेत्युत्तरार्धेन प्रतिवचनमाह शब्देनेत्यादि । शब्देन प्रतिपाद्या येऽर्थास्तेषां नामादयो भेदा इति प्रतिवचनमत्र ज्ञेयम् । नन्वेवं तु ‘वाच्यार्थस्यैवैते भेदाः' इत्येवापतितं, तस्यैव शब्दप्रतिपाद्यार्थरूपत्वादिति चेत् ? सत्यं, परंतु न सामायिकादिषडध्ययनकलापत्वेन यो वाच्यार्थस्तस्य, तत्रोक्ताया अनुपपत्तेर्वज्रलेपायमानत्वाद्, अपि तु 'आवश्यकेति पदप्रतिपाद्यत्वेन प्रतिपाद्या येऽर्थास्तेषामेते भेदा इति मन्तव्यं, आवश्यकाख्यगोपालदारकादेरपि ‘आवश्यके'ति पदप्रतिपाद्यत्वेन विभाज्यकोटौ समावेशादनुपपत्तिगन्धस्याप्यभावात्। જે આવશ્યક શબ્દ, એના કરતાં એક વર્ણ માત્રથી પણ ફરક ન હોવાથી ચાર પ્રકાર સંભવિત જ નથી. “આવશ્યક એવો જે શબ્દ એ ચાહે નામનિક્ષેપનો વાચક હોય કે પ્રકરણાદિવશાત્ સ્થાપનાનિષેપનો વાચક હોય કે દ્રવ્યનો કે ભાવનો વાચક હોય. પણ એ શબ્દમાં કોઈ જ ફેર હોતો નથી એ સર્વજનઅનુભવસિદ્ધ છે. પછી “શબ્દના ચાર પ્રકાર છે” એમ કહી જ શી રીતે શકાય ? આમ આ ચાર પ્રકાર વાચ્યાર્થભૂત સામાયિકાદિના પણ હોવા સંભવતા નથી કે વાચકભૂત “આવશ્યક' વગેરે શબ્દના પણ હોવા સંભવતા નથી. માટે પ્રશ્ન નિર્માણ થાય છે કે આ નામાદિ ૪ નિપા કોના હોય છે ? ગાથાના ઉત્તરાર્ધદ્વારા પ્રથકાર આ પ્રશ્નનો જવાબ આપે છે- શબ્દથી પ્રતિપાદ્ય જે પદાર્થો હોય તેના નામ વગેરે ભેદો છે એવો પ્રસ્તુતમાં ઉત્તર જાણવો. શંકા : આ તો “વાચ્યાર્થના જ આ ભેદો હોય છે એ જ વાત આવી પડી, કારણ કે એ જ શબ્દથી પ્રતિપાદ્ય અર્થરૂપ હોય છે. સમાધાન : હા, વાચ્યાર્થના જ આ ભેદો છે, પણ એ સામાયિક વગેરે ૬ અધ્યયનોના સમૂહરૂપે નહીં, કારણ કે એમાં તો પૂર્વોક્ત અસંગતિ વજલેપ બની જાય છે, પરંતુ “આવશ્યક એવા પદથી પ્રતિપાદ્ય હોવારૂપે પ્રતિપાદ્ય જે અર્થો હોય તેના આ ભેદો જાણવા. આમ કરવાથી Page #33 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका -૪ इत्थञ्च 'से किं तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं' इत्यादिसूत्रे 'आवस्सयं' ति शब्दस्य 'आवश्यक' पदप्रतिपाद्यमित्यर्थो તમ્યતે। તથા ૨ ‘અથ િતવા‘વશ્ય’પવપ્રતિપાદ્યમ્ ? ‘આવશ્ય’પવપ્રતિપાદ્ય (વસ્તુ) ચતુર્વિધ પ્રાપ્ત, તદ્યથા-નામાવશ્ય...' ત્યાદ્રિसूत्रार्थस्य प्राप्यमाणत्वान्न काऽप्यनुपपत्तिः । एवमेव 'से किं तं सुअं ? सुअं चउव्विहं पण्णत्तं.. ' इत्यादिसूत्रेऽपि 'अथ किं तत् श्रुत' पदप्रतिપાદ્યમ્ ? શ્રુતપવપ્રતિપાદ્યું હતુર્વિધ પ્રાપ્ત, તદ્યથા..' ત્યેવાર્થો ગ્રાહ્યઃ । एवमेव च सर्वत्र दृष्टव्यं यत्र यत्राध्ययनादेर्यस्य कस्यचिदपि निक्षेपाः प्ररूपितास्तत्र सर्वत्र 'अथ किं तदध्ययनपदप्रतिपाद्यम् ?... ' इत्यादिक एवार्थो ग्राह्य इत्यर्थः । ततश्च 'आवश्यकस्यैते निक्षेपाः' इत्यादि शास्त्रप्रचलिते व्यवहारेऽपि आवश्यकपदप्रतिपाद्यस्यैते निक्षेपाः ' ‘આવશ્યક’ નામક ગોપાળપુત્ર વગેરેનો પણ તે ‘આવશ્યક' પદથી પ્રતિપાઘ હોવાથી વિભાજ્યકોટિમાં (જેના વિભાગ કહેવામાં આવી રહ્યા છે તેમાં) સમાવેશ થઈ જવાથી અસંગતિની ગંધ પણ રહેતી નથી. " એટલે ‘આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારે કહેવાયેલું છે...' વગેરે જણાવનાર શ્રીઅનુયોગદ્વારનું જે સૂત્ર છે એમાં ‘આવશ્યક’ શબ્દનો ‘આવશ્યક શબ્દનો પ્રતિપાઘ અર્થ' એવો અર્થ મળે છે. એટલે આ સૂત્રનો ‘આવશ્યકપદથી પ્રતિપાદ્ય શું છે ? આવશ્યકપદથી પ્રતિપાદ્ય વસ્તુ ૪ પ્રકારે છે- નામ આવશ્યક..' વગેરે અર્થ મળવાથી કોઈ અસંગતિ રહેતી નથી.. કારણ કે એવી વસ્તુના તો ૪ પ્રકાર છે જ. એ જ રીતે ‘શ્રુત શું છે ? શ્રુત ચાર પ્રકારે કહેવાયેલું છે..' વગેરે સૂત્રનો પણ ‘આ શ્રુતપદપ્રતિપાદ્ય શું છે ? શ્રુતપદપ્રતિપાદ્ય વસ્તુ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે...' વગેરે અર્થ જાણવો. આ જ પ્રમાણે સર્વત્ર જાણવું. એટલે કે જે જે સૂત્રમાં અધ્યયન વગેરે કોઈના પણ નિક્ષેપાઓનું નિરૂપણ હોય ત્યાં ત્યાં સર્વત્ર ‘અધ્યયનપદથી પ્રતિપાઘ શું છે ? વગેરે અર્થ જ લેવો. તેથી, ‘આવશ્યકના આ નિક્ષેપા છે' એવા શાસ્રપ્રચલિત વ્યવહાર અંગે १८ Page #34 -------------------------------------------------------------------------- ________________ वाच्यतावच्छेदकविचारः इत्याद्यर्थः कार्य इति ध्येयम् । अथ नानार्थकेन 'हरि' शब्देन प्रकरणवशाद् यदा कृष्णस्योपस्थितिस्तदा सा कृष्णत्वेनैव, न तु हरिपदप्रतिपाद्यत्वेन, एवं यदा सूर्यस्योपस्थितिस्तदा सूर्यत्वेनैव, न तु हरिपदप्रतिपाद्यत्वेन, ( १ ) कृष्णबोधकप्रकरणेऽपि सूर्यादेरुपस्थितिप्रसङ्गात्, कृष्ण इव सूर्यादावपि हरिपदप्रतिपाद्यत्वस्याविशेषेण सत्त्वात्, (२) स्वस्य स्वानवच्छेदकत्वाच्च । अत्र द्वितीयस्य हेतोरयमाशयः, यस्योपस्थितिर्भवति स वाच्योऽर्थः तस्मिंश्च वाच्यता । यद्धर्मपुरस्कारेण सोपस्थितिर्भवति स धर्मो वाच्यतावच्छेदकः, यथा 'घटोऽयं' इत्युल्लेखे घटत्वं वाच्यतावच्छेदकं, 'मृदियं' इत्युल्लेखे च मृत्त्वम् । परंतु घटपदप्रतिपाद्यत्वं तु પણ ‘આવશ્યકપદપ્રતિપાદ્ય વસ્તુના આ નિક્ષેપા છે’ એવો અર્થ કરવો. શંકા : અનેકાર્થક ‘હિર’ શબ્દથી પ્રકરણવશાદ્ = પ્રકરણ વગેરેને અનુસરીને જ્યારે કૃષ્ણ ઉપસ્થિત થાય છે ત્યારે એ કૃષ્ણરૂપે જ ઉપસ્થિત થાય છે, નહીં કે હરિપદપ્રતિપાદ્યરૂપે. એમ જ્યારે સૂર્ય ઉપસ્થિત થાય છે ત્યારે એ સૂર્યરૂપે જ ઉપસ્થિત થાય છે, નહીં કે હરિપદપ્રતિપાદ્યરૂપે. આવું માનવાના બે કારણો છે. (૧) જો આવું માનવામાં ન આવે તો, જ્યારે પ્રક૨ણ કૃષ્ણને જણાવનાર હોય ત્યારે પણ સૂર્યાદિ ઉપસ્થિત થઈ જશે, કારણ કે કૃષ્ણની જેમ સૂર્ય વગેરેમાં પણ ‘હરિ’પદપ્રતિપાદ્યત્વ તો સમાન રીતે રહેલું જ છે. (૨) પોતે પોતાનો અવચ્છેદક બની શકતો નથી. આ બીજા હેતુનો આશય આવો છે - શબ્દશ્રવણથી ઉપસ્થિત થતો અર્થ ‘વાચ્ય’ હોય છે ને એમાં વાચ્યતા હોય છે. જે ધર્મને આગળ કરીને એ પદાર્થ ઉપસ્થિત થયો હોય છે તે ધર્મ વાચ્યતાવચ્છેદક કહેવાય છે. જેમ કે ‘આ ઘડો છે’ એવું સાંભળીને ઘડો ઉપસ્થિત થયો હોય ત્યારે ઘટત્વ એ વાચ્યતાવચ્છેદક છે અને ‘આ માટી છે' એવું સાંભળીને એ ઉપસ્થિત થયો હોય ત્યારે મૃત્ત્વ (માટીપણું) એ વાચ્યતાવચ્છેદક છે. , १९ Page #35 -------------------------------------------------------------------------- ________________ २० श्रीनिक्षेपविंशिका-४ वाच्यतावच्छेदकं भवितुं नैवार्हति, प्रतिपाद्यत्वस्य वाच्यत्वानान्तरतया स्वस्य स्वावच्छेदकत्वप्रसङ्गात्। न च भवतु स्वस्य स्वावच्छेदकत्वं, काऽऽपत्तिरिति वाच्यम् ? विरोधभङ्गापत्तेः। अयम्भावः- पूर्वसिद्धो धर्मोऽवच्छेदको भवति, आगन्तुकश्चावच्छेद्यो भवति। पूर्वसिद्धत्वआगन्तुकत्वयोर्विरोधः स्पष्ट एवेति वाच्यत्वस्यैवावच्छेदकत्वेऽवच्छेद्यत्वे च द्वयोरेकत्र वाच्यत्वे समावेशाद् विरोधभङ्गापत्तिारैव। तस्मात्स्वस्य स्वानवच्छेदकत्वं मन्तव्यमेव। ततश्च ‘हरि'शब्दात् कृष्णादेर्योपस्थितिः सा यथा न हरिपदप्रतिपाद्यत्वेन, अपि तु कृष्णादित्वेनैव, तथैव प्रस्तुतेऽप्यावश्यक' शब्दात् सामायिकादिપરંતુ ઘટપદપ્રતિપાદ્યત્વ એ ક્યારેય વાચ્યતાવચ્છક બની શકતું નથી. કારણ કે પ્રતિપાદ્યત્વ અને વાચ્યત્વ આ બન્ને એક જ હોવાથી પોતે જ પોતાનો અવચ્છેદક બનવાની આપત્તિ આવે છે. પ્રશ્ન : પોતે જ પોતાનો અવચ્છેદક ભલે ને બને, શું વાંધો છે ? ઉત્તર : વિરોધ ભાંગી જવાનો વાંધો છે. આશય એ છે કેપૂર્વસિદ્ધ (= પહેલેથી હાજર) ધર્મ અવચ્છેદક બને છે. આગન્તુક ધર્મ અવચ્છેદ્ય (અવચ્છિન્ન) બનતો હોય છે. આમાં પૂર્વસિદ્ધત્વ અને આગંતુકત્વનો વિરોધ સ્પષ્ટ જ છે. એટલે વાચ્યત્વ જ અવચ્છેદક હોય અને એ જ અવચ્છેદ્ય હોય તો વાચ્યત્વધર્મમાં જ પૂર્વસિદ્ધત્વ અને આગંતુકત્વ આ બન્નેનો સમાવેશ થવાથી વિરોધ ઊભો રહી શકે જ નહીં. પણ એ વિરોધ ઊભો તો છે જ. માટે પોતે પોતાનો અવચ્છેદક ન બને એ માનવું જ પડે. એટલે “હરિ' શબ્દથી કૃષ્ણાદિની જે ઉપસ્થિતિ થાય છે એ “હરિપદપ્રતિપાદ્યત્વ ધર્મથી નહીં, પણ કૃષ્ણત્વાદિ ધર્મથી જ. એ જ રીતે પ્રસ્તુતમાં પણ “આવશ્યક શબ્દથી સામાયિકાદિ-અધ્યયનસમૂહ વગેરેની જે ઉપસ્થિતિ થાય છે તે “આવશ્યક પદપ્રતિપાદ્યત્વ ધર્મથી નહીં, પણ તેવા સમૂહત્વ વગેરે ધર્મથી જ. અને તો પછી “આવશ્યક ચાર પ્રકારે કહેલું છે” વગેરે વાક્યમાં તેવો સમૂહત્વધર્મ જ Page #36 -------------------------------------------------------------------------- ________________ विभाज्यतावच्छेदकः कः ? षडध्ययनकलापादेर्योपस्थितिः सा नावश्यकपदप्रतिपाद्यत्वेन, अपि तु तादृशकलापत्वादिनैव। तथा च ‘आवश्यकं चतुर्विधं प्रज्ञप्त' इत्यादिवाक्ये तादृशकलापत्वमेव विभाज्यतावच्छेदकं, विभाज्यप्रतिपादकाद्-‘आवश्यके'तिपदात् तादृशकलापत्वेनैव विभाज्यस्योपस्थितत्वादिति गोपालदारकादेर्विभाज्यताकोटावप्रवेश एव, विभाज्यतावच्छेदकशून्यत्वादिति चेत् ? मैवं, ‘आवश्यक' पदप्रतिपाद्यत्वस्यात्र विभाज्यतावच्छेदकतया गोपालदारकादेरपि विभाज्यताकोटौ प्रवेशस्य निराबाधत्वात्। 'आवश्यकपदप्रतिपाद्यत्वस्य वाच्यतानवच्छेदकतया विभाज्यताया अप्यनवच्छेदकत्वमुक्तमेवेति चेत् ? न, बाधकाभावात् तस्य वाच्यतावच्छेदकत्वस्यानाबाधात्। स्वस्य स्वानवच्छेदकत्वनियमो हि तत्र बाधक इति चेत् ? न, स्वस्य स्वानवच्छेदकत्वવિભાજ્યતાવચ્છેદક છે, કારણ કે જેના વિભાગ દર્શાવવાના છે તે) વિભાજ્યને જણાવનાર “આવશ્યક એવા શબ્દથી તેવા સમૂહત્વધર્મરૂપે જ વિભાજ્યની ઉપસ્થિતિ થયેલી છે. અને તો પછી ગોપાળપુત્ર વગેરેનો વિભાજ્યમાં સમાવેશ નહીં જ થાય, કારણ કે તેઓમાં વિભાજ્યતાવચ્છેદક તેવો સમૂહન્દુ ધર્મ રહ્યો નથી. સમાધાન : અહીં આવશ્યકપદપ્રતિપાધત્વ એ જ વિભાજ્યતાવરચ્છેદક છે અને એ તો ગોપાળપુત્ર વગેરેમાં પણ છે જ. તેથી ગોપાળપુત્ર વગેરેનો પણ વિભાજ્યમાં સમાવેશ નિરાબાધ છે. “આવશ્યકપદપ્રતિપાઘ– એ વાચ્યતાનવચ્છેદક હોવાથી વિભાજ્યતાનો પણ અનવચ્છેદક જ છે એવું અમે પૂર્વે કહી જ ગયા છીએ ને?' એવું ન કહેવું, કારણ કે કોઈ બાધક ન હોવાથી એ વાચ્યતાવચ્છેદક છે જ. “અરે?” પોતે પોતાનો અનવચ્છેદક જ હોય આવો નિયમ બાધક છે ને એવું પણ ન કહેવું, કારણ કે એવો કોઈ એકાન્તિક નિયમ છે નહીં. કારણ કે (૧) “આવશ્યકપદપ્રતિપાદ્ય વસ્તુઓ ચાર પ્રકારે કહેવાયેલી છે વગેરે વાક્યમાં બીજો કોઈ ઉપાય ન હોવાથી આવશ્યકપદપ્રતિપાદ્યત્વને વાચ્યતાવચ્છેદક માનવું જ પડે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ २२ श्रीनिक्षेपविंशिका-४ मेवेत्येकान्तनियमस्याभावाद्, 'आवश्यकपदप्रतिपाद्याश्चतुर्विधाः प्रज्ञप्ताः' इत्यादिवाक्ये गत्यन्तराभावेन ‘आवश्यक'पदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वस्यावश्यं स्वीकर्तव्यत्वात्, वाच्यत्वसामान्यरूपादवच्छेद्याद् 'आवश्यक' पदप्रतिपाद्यत्वलक्षणस्य वाच्यत्वविशेषरूपस्यावच्छेदकस्य कथञ्चिद्भिन्नत्वाच्च। ननु आवश्यकपदप्रतिपाद्याश्चतुर्विधाः प्रज्ञप्ताः' इत्यादिवाक्ये ‘पदप्रतिपाद्ये'त्याद्यक्षराणां स्पष्टमुपलभ्यमानत्वाद् ‘आवश्यकपदप्रतिपाद्यत्व'स्य वाच्यतावच्छेदकत्वस्य सम्भवेऽपि आवश्यक चतुर्विधं प्रज्ञप्तम्' इत्यादिवाक्ये न तत्सम्भवः, ‘पदप्रतिपाद्ये'त्याद्यक्षराणामनुपलभ्यमानत्वात्, न हि ‘घटपदप्रतिपाद्यं पश्य'इत्यादिवाक्ये घटपदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वं मन्यमानोऽपि कश्चिद् ‘घटं पश्य'इत्यादिवाक्ये तस्य तत् मन्यते इति चेत् ? तत्किं ‘गङ्गातीरे घोषः' इति वाक्य एव गङ्गातीरत्वस्य वाच्यतावच्छेदकत्वं मन्यसे, (૨) વળી, વાચ્યવસામાન્યરૂપ જે અવચ્છેદ્ય છે એના કરતાં, આવશ્યકપદપ્રતિપાદ્યત્વરૂપ વિશેષ પ્રકારના વાચ્યત્વસ્વરૂપ જે વિચ્છેદક છે તે કથંચિ ભિન્ન પણ છે જ. એટલે આવશ્યકપદપ્રતિપાદ્યત્વ એ વાચ્યતાવચ્છેદક હોવામાં, ને તેથી વિભાજ્યતાવચ્છેદક હોવામાં કોઈ બાધક નથી. શંકાઃ “આવશ્યકપદપ્રતિપાદ્ય અર્થો ચાર પ્રકારે છે વગેરે વાક્યમાં ‘પદપ્રતિપાદ્ય' એવા અક્ષરો સ્પષ્ટ બોલાયેલા હોવાથી “આવશ્યકપદપ્રતિપાદ્યત્વ” એ વાતાવરચ્છેદક હોવું ભલે સંભવે, પણ “આવશ્યક ચાર પ્રકારે છે વગેરે વાક્યમાં એ સંભવતું નથી, કારણ કે પદપ્રતિપાઘ” વગેરે અક્ષરો એમાં જોવા મળતા નથી. “ઘટપદપ્રતિપાદ્ય(પદાર્થ)ને જો વગેરે વાક્યમાં ઘટપદપ્રતિપાદ્યત્વને વાચ્યતાવચ્છેદક તરીકે સ્વીકારનાર પણ કોઈ વિદ્વાન “ઘડો જો' વગેરે વાક્યમાં એને વાચ્યતાવચ્છેદક તરીકે સ્વીકારતો નથી જ. સમાધાન : તો શું “ગંગાતીરે ઘોષ:' એવા વાક્યમાં જ ગંગાતીરત્વને તમે વાચ્યતાવચ્છેદક માનો છો?“ગંગાયાં ઘોષ: એવા વાક્યમાં “તીર’ એવો શબ્દ ન હોવાથી એ તમે શું નથી માનતા ? Page #38 -------------------------------------------------------------------------- ________________ पदप्रतिपाद्यत्वं वाच्यतावच्छेदकम् 'गङ्गायां घोषः' इत्यत्र तु 'तीर' इत्यक्षराणामनुपलभ्यमानत्वात् तस्य तत् न मन्यसे ? तत्र तात्पर्यानुपपत्तेः शक्यार्थं गङ्गाप्रवाहं परित्यज्य लक्ष्यार्थस्य गङ्गा-तीरस्यावश्यं ग्राह्यतया तस्य तद् मन्ये इति चेत् ? तदत्रापि तात्पर्यानुपपत्तिं किं नावबोधसि ? प्रकरणवशेन सामायिकादिषडध्ययनकलापत्वेनोपस्थिते तादृशकलापलक्षणे शक्यार्थे चतुर्विधत्वस्यानुपपत्तेस्तदुपपत्तिर्यथा स्यात्तथा लक्ष्यार्थस्य ग्राह्यतया तच्चतुर्विधत्वं यत्रोपपन्नं स्यात्तस्यावश्यकपदप्रतिपाद्यस्योपस्थितिमन्तव्यैव। सा च 'आवश्यक'पदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वं विना कथं शक्या ? इति सूक्ष्मधिया पर्यालोच्यताम्। कृष्णबोधक हरि'पदघटितवाक्यस्थले हरिपदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वाभावादेव न त्वदुक्तः (पृ.१९) सूर्यादेरुपस्थितिप्रसङ्गः। ___ अथ वृत्तिकारैः श्रीमलधारिहेमचन्द्रसूरिभिः “आवस्सयं चउ શંકા : ત્યાં તો તાત્પર્યની અનુપત્તિ હોવાથી શક્યાર્થ એવા ગંગાપ્રવાહને છોડી લક્ષ્યાર્થ એવો “ગંગાતીર' અર્થ અવશ્ય કરવાનો હોવાથી ગંગાતીરત્વને વાતાવચ્છેદક તરીકે માનીએ છીએ. સમાધાન : તો પછી પ્રસ્તુતમાં પણ તાત્પર્યની અનુપપત્તિને કેમ પિછાણતા નથી ? આશય એ છે કે પ્રસ્તુતમાં શક્યાર્થ તરીકે પ્રકરણવિશાત્ સામાયિક વગેરે અધ્યયનોનો સમૂહ જે ઉપસ્થિત થાય છે તેમાં તો ચતુર્વિધત્વ અસંગત છે. એટલે એ જે રીતે સંગત થાય એ રીતે લક્ષ્યાર્થ લેવો જરૂરી હોવાથી આવશ્યકપદપ્રતિપાદ્યની ઉપસ્થિતિ માનવી જરૂરી છે જ, કારણ કે એમાં જ નામાદિ ચાર પ્રકાર હોવા સંગત છે. અને આ ઉપસ્થિતિ તો આવશ્યકપદપ્રતિપાદ્યત્વને વાચ્યતાવચ્છેદક માન્યા વિના શક્ય ક્યાં છે? આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી. કૃષ્ણને જણાવનાર ‘હરિ પદ જેમાં વપરાયેલું હોય એવા વાક્ય અંગે હરિપદ પ્રતિપાદ્યત્વ એ વાચ્યતાવચ્છેદક ન હોવાથી સૂર્યાદિની ઉપસ્થિતિ થઈ જવાની તમે કહેલી (પૃ.૧૯) આપત્તિ આવતી નથી. શંકા : અનુયોગદ્વારસૂત્રની વૃત્તિકાર મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે “અવશ્ય કર્તવ્ય એ આવશ્યક અથવા આત્મા જેનાથી બધી રીતે Page #39 -------------------------------------------------------------------------- ________________ २४ व्विह'मित्यादि, अवश्यं कर्तव्यमावश्यकं, अथवा गुणानां आ-समन्ताद्वश्यमात्मानं करोतीत्यावश्यकं... " इत्यादि यद्विवृतं तेन तेषां षडध्ययनकलापस्यैव विभाज्यकोटी प्रवेशोऽभिप्रेत इति ज्ञायते । न हि गोपालदारकादिलक्षणानां नामावश्यकादीनामवश्यकर्तव्यत्वं गुणवश्यकर्तृत्वादिकं वाऽस्ति येनैतेन विवरणेन तेषां समावेशः शक्यः स्यादिति चेत् ? सत्यं, तथापि तादृशकलापलक्षणस्य भावावश्यकस्योपलक्षणातेषामपि समावेशो वृत्तिकाराणामप्यभिप्रेतो मन्तव्य एव । अन्यथा चतुर्षु प्रकारेषु गोपालदारकादीनां तैः कृतस्य समावेशस्यानुपपत्त्यापत्तेः । ततश्च भावावश्यकस्य प्रधानतया विभाज्यकोटौ साक्षादुल्लेखः, तदन्येषां तूपलक्षणादिति मन्तव्यम् ॥ ४ ॥ अथ चतुर्षु निक्षेपेषु प्रथमं नामनिक्षेपमाह - श्रीनिक्षेपविंशिका - ५ त्रिविधो नामनिक्षेपोऽभिधानमर्थशून्यकः । यादृच्छिकं तथैतेषां लक्षणान्येवमब्रुवन् ॥५॥ ગુણોને વશ થાય એ આવશ્યક... ’ ઇત્યાદિ જે વિવરણ કર્યું છે તેનાથી તેઓને ‘આવશ્યક’ તરીકે વિભાજ્યમાં અધ્યયનોનાં સમૂહનો જ પ્રવેશ અભિમત છે એ જણાય છે. ગોપાલપુત્ર વગેરે નામઆવશ્યકાદિ કાંઈ અવશ્યકર્તવ્ય નથી જ કે આત્માને ગુણોને વશ કરનાર પણ નથી જ કે જેથી આવા વિવરણ દ્વારા તેઓનો પણ સમાવેશ શક્ય બને. સમાધાન : બરાબર, પણ છતાં તેવા સમૂહરૂપ ભાવાવશ્યકના ઉપલક્ષણથી નામઆવશ્યક વગેરેનો સમાવેશ પણ વૃત્તિકા૨ને અભિપ્રેત છે જ એમ માનવું જ જોઈએ, નહીંતર આગળ ચાર પ્રકારો તેઓએ જે જણાવ્યા છે એમાં ગોપાલપુત્રાદિ નામ આવશ્યક વગેરેનો તેઓએ કરેલો સમાવેશ અસંગત થઈ જશે. એટલે ભાવાવશ્યક મુખ્ય હોવાથી વિભાજ્યકોટિમાં એનો સાક્ષાર્ ઉલ્લેખ કર્યો છે અને તે સિવાયના નામનિક્ષેપ વગેરેનો ઉપલક્ષણથી કર્યો છે એમ માનવું. I૪II હવે ચાર નિક્ષેપમાં પ્રથમ એવા નામનિક્ષેપને કહે છે. ગાથાર્થ : નામનિક્ષેપ ત્રણ પ્રકારે છે. અભિધાન, અર્થશૂન્ય અને Page #40 -------------------------------------------------------------------------- ________________ नामनिक्षेपत्रैविध्यम् नामनिक्षेपस्त्रिविधो भवति । 'इन्द्रअ' इत्यादिवर्णावलीनिष्पन्नं यद् 'इन्द्र'आद्यभिधानं तत्प्रथमः प्रकारः । नामसूचित 'इन्दना' द्यर्थशून्यो यः इन्द्राद्याख्यः गोपालदारकादिः स द्वितीयः प्रकारः । तथा यादृच्छिकमर्थशून्यं यन्नाम तत्तृतीयः प्रकारः । तथैतेषां त्रयाणां लक्षणानि पूर्वाचार्या एवमब्रुवन्नति गाथार्थः । ततश्च ' तथा 'शब्दस्य 'यादृच्छिकं' इत्यनेनापि सहान्वयस्तदा च स समुच्चयार्थः, घण्टालालान्यायेन 'तथैतेषां' इत्येवमे 'तेषामि' त्यादिनाऽपि सहान्वयस्तदा च स वक्तव्यान्तरोपन्यासार्थो ज्ञेयः । 1 ननु 'तत्त्वभेदपर्यायैर्व्याख्या' इति न्यायो कथं नानुसृतः ? अयम्भावः - पूर्वं व्याख्यायमानस्य तत्त्वं लक्षणं वक्तव्यं स्यात्, तत्पश्चात् तद्भेदादयः । अत्र नामनिक्षेपस्य लक्षणमनुक्त्वैव भेदाः कथं कथिताः ? इति चेत् ? सत्यं किन्त्वनुयोगद्वारादिष्वपि યાદચ્છિક. તથા આ બધાના લક્ષણ પૂર્વાચાર્યોએ આવા કહેલા છે. ટીકાર્થ : નામનિક્ષેપ ત્રણ પ્રકારે છે. ઇન્દુ' આવી વર્ષાવલીથી બનેલા જે ઇન્દ્ર વગેરે અભિધાન એ પ્રથમ પ્રકાર છે. ‘ઇન્દ્ર’ વગેરે નામથી સૂચિત થતા ‘ઇન્દન’ વગેરે અર્થથી શૂન્ય જે ઇન્દ્રનામે ગોપાળપુત્ર વગેરે તે ‘અર્થશૂન્ય’ એવો બીજા પ્રકાર છે. તથા અર્થશૂન્ય જે ડિત્ય વગેરે નામ તે ત્રીજો ‘યાદૈચ્છિક’ પ્રકાર છે. તથા આ ત્રણના લક્ષણો પૂર્વાચાર્યોએ આવા પ્રકારના કહેલા છે. (જે આગલી ગાથામાં કહેવાશે.) આમ ‘તથા’ શબ્દનો ઘટાલાલાન્યાયે ‘યાદચ્છિક' એની સાથે અને ‘એતેષાં’ એની સાથે... એમ બે વાર અન્વય જાણવો. એમાં પ્રથમઅન્વય વખતે એ સમુચ્ચય અર્થમાં છે અને બીજા અન્વય વખતે એ અન્યવક્તવ્યના ઉપન્યાસ માટે છે. શંકા : ‘તત્ત્વ-ભેદ-પર્યાયર્વ્યાખ્યા' એ ન્યાયને તમે કેમ અનુસરતા નથી ? સામાન્યથી જેની વ્યાખ્યા કરવાની હોય છે એનું તત્ત્વ = લક્ષણ પહેલાં કહેવાનું હોય છે, પછી એના ભેદ કહીને છેલ્લે એના પર્યાયવાચી २५ = Page #41 -------------------------------------------------------------------------- ________________ २६ नामनिक्षेपस्य सामान्यलक्षणं नैवोक्तं, नामनिक्षेपप्रकारीभूतानामभिधानादीनां विशेषलक्षणमेवोक्तमित्यत्रापि स एव क्रम आदृतः । परन्तु प्रकाराणां निर्देशं विना विशेषलक्षणमपि कथं कथनीयम् ? तस्मादत्र पञ्चम्यां गाथायां प्रकारा निर्दिष्टाः, षष्ठ्यां च तेषां लक्षणानि वक्ष्यन्ते । न च विशेषावश्यकभाष्ये तु नाम्नः सामान्यं लक्षणमुक्तमेव, तथा च तद्ग्रन्थः- “तत्र नाम किमुच्यते ? इत्याशङ्क्य सामान्येन नाम्नस्तावल्लक्षणमाह पज्जायाऽणभिधेयं ठिअमण्णत्थे तयत्थनिरवेक्खं । जाइच्छियं च नामं जावदव्वं च पाएणं ॥ २५ ॥” इति । तथा च तदेवात्रापि किमिति नोक्तमिति वक्तव्यम्, तत्रापि नामनिक्षेपविशेषाणामेव लक्षणस्योक्तत्वात् । तथाहि - 'पज्जायाऽणभिधेयं... ' શબ્દો કહેવાના હોય છે. અહીં તો નામનિક્ષેપનું લક્ષણ કહ્યા વિના જ એના ભેદ કેમ કહો છો ? સમાધાન : તમારી વાત સાચી છે. પણ અનુયોગદ્વાર વગેરેમાં પણ નામનિક્ષેપનું સામાન્યલક્ષણ કહ્યું જ નથી, અને નામનિક્ષેપના પ્રકાર એવા અભિધાન વગેરેનું જ વિશેષ લક્ષણ કહ્યું છે. માટે અહીં પણ એ જ ક્રમ અપનાવ્યો છે. પણ પ્રકારોનો નિર્દેશ કર્યા વિના એના વિશેષ લક્ષણ પણ કેવી રીતે કહેવાય ? માટે આ પાંચમી ગાથામાં પ્રકારોનો નિર્દેશ કર્યો છે અને છઠ્ઠી ગાથામાં એનાં લક્ષણો કહેવાશે. શંકા : વિશેષાવશ્યકભાષ્યમાં તો નામનું સામાન્ય લક્ષણ કહ્યું છે— તે ગ્રન્થ આ રીતે છે— “તેમાં ‘નામ’એ શું છે ? એવી શંકાના સમાધાન માટે સામાન્યથી નામનું લક્ષણ કહે છે નામ અન્યાર્થમાં સ્થિત, તદર્થનિરપેક્ષ- પર્યાયાનભિધેય હોય છે. અને યાદચ્છિક હોય છે. પ્રાયઃ કરીને યાવદ્રવ્યભાવી હોય છે.’’ તો પછી આ જ લક્ષણને અહીં પણ સામાન્યલક્ષણ તરીકે કેમ ન કહ્યું ? સમાધાન : ત્યાં ભાષ્યમાં પણ નાવિશેષના જ લક્ષણો કહ્યા છે. તે આ રીતે— ‘પર્યાયાનભિધેય' વગેરેથી અહીં કહેલા બીજા પ્રકારનું -- श्रीनिक्षेपविंशिका - ५ Page #42 -------------------------------------------------------------------------- ________________ नाम० लक्षणविचारः २७ इत्यादिकमत्रोक्तस्य द्वितीयस्य प्रकारस्य लक्षणम्। 'जाइच्छियंति तृतीयस्य प्रकारस्य। उपलक्षणादवशिष्टस्य प्रकारस्य तत्सूचितम्। ननु तर्हि वृत्तिकारैः 'सामान्येन नाम्नस्तावल्लक्षणमाह' इत्येवंरूपा पातनिका किमर्थं कृता ? अर्थशून्यस्य गोपालदारकादेरेव बहुलतया नामनिक्षेपत्वेन प्रसिद्धस्तल्लक्षणस्य नामनिक्षेपसामान्यलक्षणत्वमित्यभिप्रायेण वृत्तिकारैस्तादृशी पातनिका कृतेति मन्तव्यम्। अत एवानुयोगद्वारेष्वपि-- से किं तं नामावस्सयं ? २ जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स व तदुभयाण वा आवस्सएत्ति नामं कज्जइ से तं नामावस्सयं। (सू.१०) त्ति सूत्रे साक्षादुपादानमस्यैव कृतं, न शेषयोर्द्वयोः। आकरग्रन्थवृत्तिकाराणामप्येतदभिप्रेतमेव। अत एव भाष्यगतायास्तद्गाथाया वृत्तौ त्तैः ‘पज्जाया...' इत्यादिगाथांशं तथा व्याख्यातं यथैकस्य प्रकारस्य लक्षणं लभ्यते, 'जाइच्छियंत्ति લક્ષણ કહ્યું છે. “યાદચ્છિક થી ત્રીજા પ્રકારનું લક્ષણ કહ્યું છે. ઉપલક્ષણથી બાકી રહી ગયેલા પ્રકારનું લક્ષણ સૂચવ્યું છે. શંકા તો પછી વૃત્તિકારે “નામના સામાન્ય લક્ષણને કહે છે -' એ પ્રમાણે અવતરણિકા કેમ કરી ? સમાધાન : અર્થશૂન્ય એવા ગોપાલપુત્રાદિની જ મુખ્યતયા નામનિક્ષેપ તરીકે પ્રસિદ્ધિ હોવાથી તેનું લક્ષણ એ નામનું સામાન્યલક્ષણ એવા અભિપ્રાયથી વૃત્તિકારે એવી અવતરણિકા કરી છે એમ માનવું જોઈએ. એટલે જ અનુયોગદ્વારસૂત્રમાં પણ “એ નામ આવશ્યક શું છે ? જે જીવનું કે અજીવનું કે જીવોનું કે અજીવોનું કે તે બન્નેનું કે તે બન્નેના સમૂહનું “આવશ્યક એવું નામ કરાય તે નામઆવશ્યક ” આવા સૂત્રમાં સાક્ષાત્ ઉલ્લેખ આ “અર્થશૂન્ય' પ્રકારનો જ કર્યો છે, શેષ બેનો નહીં. ભાષ્યના વૃત્તિકારને પણ આ માન્ય છે જ. એટલે જ તેઓએ એની વૃત્તિમાં ‘પક્ઝાયાણભિધેય..” એવા અંશની વ્યાખ્યા એવી રીતે કરી છે કે જેથી એક પ્રકારનું લક્ષણ મળે, “જાઇચ્છિય' એવા ગાથાંશની વ્યાખ્યા Page #43 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-६ गाथांशं तथा विवृतं यथा द्वितीयस्य तल्लभ्यते। तदनन्तरं च तदेवं प्रकारद्वयेन नाम्नः स्वरूपमत्रोक्तं एतच्च तृतीयप्रकारस्योपलक्षणं' इत्यादि पङ्क्त्या तृतीयस्यापि तत्सूचितम्। यद्यनया गाथया नाम्न एकमेव सामान्यलक्षणं तेषामभिप्रेतं स्यात्तदा विविधानां गाथांशानां तैरेवंप्रकारा व्याख्या नैव कृता स्यादिति निशङ्कम्। ननु तथापि नामनिक्षेपस्य सामान्यलक्षणं वयं जिज्ञासामहे इति चेत् ? शृणुत-त्रयाणां प्रकारविशेषाणां पृथक् पृथग् लक्षणानि विनिश्चित्य ततश्च तेषां लक्ष्यरूपांस्त्रीन् प्रकारविशेषान् विनिश्चित्य 'तत्त्रयान्यतमत्वम्' इत्येवं लक्षणं ज्ञेयम् । ननु पूर्वाचार्यैर्यदि सामान्यलक्षणं न प्रणायि, तदा भवतोऽपि कस्तत्प्रणयनेऽधिकारः, पूर्वाचार्यक्रमोल्लंघने शिष्टानामधिकाराभावादिति चेत् ? सत्यं, परन्त्वत्र એ રીતે કરી છે કે જેથી બીજા પ્રકારનું લક્ષણ મળે. અને એ પછી ‘આમ, બે પ્રકારે નામનું સ્વરૂપ અહીં કહ્યું, એ ત્રીજા પ્રકારનું ઉપલક્ષણ છે એવું કહેવા દ્વારા ત્રીજા પ્રકારનું પણ લક્ષણ સૂચિત કર્યું છે. જો આ ગાથાથી નામના એક જ સામાન્ય લક્ષણની વાત તેઓને અભિપ્રેત હોત તો ગાથાના વિવિધ અંશોની તેઓએ આવી વ્યાખ્યા કરી ન હોત. શંકા છતાં નામનિક્ષેપનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે એ જાણવાની અમારી જિજ્ઞાસા છે. સમાધાનઃ સાંભળો, ત્રણે વિશેષ પ્રકારોનું સ્વતંત્ર લક્ષણ નિશ્ચિત કરીને તેના પરથી ત્રણેના લક્ષ્યને નિશ્ચિત કરવા, અને પછી “એ ત્રણનું અન્યતમત્વ' એવું સામાન્ય લક્ષણ જાણવું. (અહીં બીજો કોઈ શંકાકાર વચ્ચે શંકા કરે છે.) શંકા : જો પૂર્વાચાર્યોએ સામાન્ય લક્ષણ બનાવ્યું નથી તો તમને પણ એ બનાવવાનો શું અધિકાર છે? કારણ કે પૂર્વાચાર્યના ક્રમનું ઉલ્લંઘન કરવાનો શિષ્યોને અધિકાર હોતો નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ नामसामान्यलक्षणम् तत्क्रमोलङ्घनाभावादेव नाधिकाराभावः । न हि पूर्वाचार्याणामुक्तीयुक्तीश्चानुसन्धाय कस्यचिद् रहस्यार्थस्य प्रादुष्करणमात्रेण तत्क्रमो - ल्लङ्घनाक्षेप औचित्यं भजते, अन्यथा न्यायविशारदानां श्रीमतां यशोविजयानामपि भवता तदाक्षेपो देयः स्यात्, तैरपि जैनतर्कभाषायां 'तत्र प्रकृतार्थनिरपेक्षा नामार्थान्यतरपरिणतिर्नामनिक्षेपः' इत्येवं नामनिक्षेपस्य सामान्यलक्षणस्य कथितत्वात् । ननु तथापि तत्प्रणीतलक्षणाद् भवत्प्रणीतलक्षणं भिद्यते इति चेत् ? न, अर्थतः प्रायः समानत्वात्, तच्च समानत्वमग्रे व्यक्तीकरिष्यते । अत्र च नामनिक्षेपभेदानाम भिधानादीनि यान्यभिधानान्यभिहितानि तानि निरूपणसौकर्यार्थं मत्कल्पितानि, पूर्वाचार्यैस्तु नैकमपि नाम कथितमिति ध्येयम्॥५॥ अभिधानादीनां नामनिक्षेपभेदानां पूर्वाचार्यैः कथितानि लक्षणान्यनुवादयन्नाह - २९ સમાધાન : વાત સાચી છે. પણ અહીં ક્રમનું ઉલ્લંઘન ન હોવાથી અધિકારનો અભાવ નથી. પૂર્વાચાર્યના વચનોનું ને યુક્તિઓનું અનુસંધાન કરીને કોઈક રહસ્યાર્થ પ્રગટ કરવા માત્રથી કાંઈ ક્રમોલ્લંઘન થઈ જતું નથી. નહીંતર ન્યાયવિશારદ શ્રીમદ્યશોવિજય મહારાજ પર પણ તમારે આવો આક્ષેપ કરવો પડશે. કારણ કે તેઓએ પણ જૈનતર્કભાષામાં ‘પ્રસ્તુત અર્થથી નિરપેક્ષ એવી નામ કે અર્થમાં રહેલી વાચ્યતા પરિણતિ એ નામનિક્ષેપ છે' એવું નામનિક્ષેપનું સામાન્ય લક્ષણ આપ્યું જ છે. ‘પણ તેઓએ બનાવેલા લક્ષણ કરતાં તમારું લક્ષણ અલગ પડે છે' એવી શંકા ન કરવી, કારણ કે અર્થથી બન્ને લક્ષણમાં પ્રાયઃ સમાનતા છે. આ સમાનતા આગળ વ્યક્ત કરાશે. અહીં નામનિક્ષેપના પ્રકારોના અભિધાન-વગેરે જે નામો કહ્યા છે તે નિરૂપણ સરળતાથી થઈ શકે એ માટે મેં કલ્પેલા છે. પૂર્વાચાર્યોએ તો એક પણ નામ કહ્યું નથી, એ ધ્યાનમાં રાખવું. ॥૫॥ નામનિક્ષેપના અભિધાન વગેરે ભેદોનાં પૂર્વાચાર્યોએ કહેલા લક્ષણોનો અવતા૨ ક૨તા Page #45 -------------------------------------------------------------------------- ________________ 3o श्रीनिक्षेपविंशिका-६ यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम्। पर्यायानभिधेयं च नाम यादृच्छिकं च तथा॥६॥ __श्रीअनुयोगद्वारसूत्रवृत्तावुद्धताया एतद्गाथाया वृत्तिकारश्रीमलधारिहेमचन्द्रसूरिभिः कृता व्याख्या–विनेयानुग्रहार्थमेतद्व्याख्या- यद् वस्तुनः = इन्द्रादेः 'अभिधानं' = 'इन्द्र' इत्यादिवर्णावलीमात्रमिदमेव च 'आवश्यक लक्षणवर्णचतुष्टयावलीमात्रं यत्तदोर्नित्याभिसम्बन्धातन्नामेति संटङ्कः। अथ प्रकारान्तरेण नाम्नो लक्षणमाह- 'स्थितमन्यार्थे तदर्थनिरपेक्षं पर्यायानभिधेयं च' इति तदपि नाम, यत्कथंभूतमित्याहअन्यश्चासावर्थश्चान्यार्थो गोपालदारकादिलक्षणस्तत्र स्थितं, अन्यत्रेन्द्रादावर्थे यथार्थत्वेन प्रसिद्धं सदन्यत्र गोपालदारकादौ यदारोपितमित्यर्थः । મત gવારં- 'તર્થનિરપેક્ષ' તિ = તી રૂદ્રારિનH:, મર્થ = કહે છે– ગાથાર્થ : જે વસ્તુનું અભિધાન હોય છે તે, અન્યાર્થમાં રહેલું – તદર્થનિરપેક્ષ પર્યાયાનભિધેય નામ, તથા યાદચ્છિક નામ એ નામનિક્ષેપ છે. ટીકાર્થ : શ્રીઅનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં ઉદ્ધત કરેલી આ ગાથાની વૃત્તિકાર શ્રીમલધારી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વ્યાખ્યાનો સારભૂત અર્થ આવો છે– શિષ્યો પર અનુગ્રહ કરવા માટે આ ગાથાની વ્યાખ્યા કરાય છે – ઈન્દ્ર વગેરે વસ્તુનું ઈન્દ્ર' વગેરે અક્ષરાત્મક કે આ જ ‘આવશ્યક એવા અક્ષરાત્મક જે નામ તે નામનિક્ષેપ છે. હવે બીજા પ્રકારે નામનું લક્ષણ કહે છે – જે ઈન્દ્ર વગેરે યથાર્થ તરીકે પ્રસિદ્ધ એવું ઈન્દ્ર' વગેરે નામ, એ ઇન્દ્રથી ભિન્ન એવા ગોપાળપુત્ર વગેરે અર્થમાં = પદાર્થમાં રહેલું હોય, ઈન્દ્ર એવા શબ્દનો જે પરઐશ્વર્યાદિરૂપ અર્થ, એ અર્થ એ ગોપાળપુત્ર વગેરેમાં રહ્યો છે કે નહીં એવી અપેક્ષા રાખ્યા વિના જ (તદર્થનિરપેક્ષપણે) જે રહેલું હોય. . અને શક્ર-પુરંદર વગેરે Page #46 -------------------------------------------------------------------------- ________________ नामविशेषलक्षणानि परमैश्वर्यादिरूपस्तदर्थः, स चासावर्धश्चेति वा तदर्थः, तस्य निरपेक्षं, गोपालदारकादौ तदर्थस्याभावात् । पुनः किंभूतं तदित्याहि - 'पर्यायानभिधेयमिति पर्यायाणां = शक्रपुरन्दरादीनां अनभिधेयं = अवाच्यं, गोपालदारकादयो हीन्द्रादिशब्दैरुच्यमाना अपि शचीपत्यादिरिव शक्रपुरन्दरादिशब्दैर्नाभिधीयन्ते । अतस्तन्नामापि नाम-तद्वतोरभेदोपचारात् पर्यायानभिधेयमित्युच्यते । चशब्दो नाम्न एव लक्षणान्तरसूचकः, शचीपत्यादौ प्रसिद्धं तन्नाम वाच्यार्थशून्येऽन्यत्र गोपालदारकादौ यदारोपितं तदपि नामेति तात्पर्यम्। तृतीयप्रकारेणापि तल्लक्षणमाह'यादृच्छिकं च तथा' इति तथाविधव्युत्पत्तिशून्यं डित्थडवित्थादिरूपं यादृच्छिकं = स्वेच्छया नाम क्रियते तदपि नामेत्यार्यार्थः । अत्रा - वश्यकवृत्तौ सूरिपुरंदरैः श्रीमद्धरिभद्रसूरिभिः 'अन्यार्थे स्थितं' इत्यस्य व्याख्याने 'गोपालदारकादिलक्षणेऽन्यार्थे स्थितं' इत्येवं न कथितं, अपि तु 'गोपालदारकादन्यस्मिन्निन्द्रादौ स्थितं' इत्येवं कथितम् । तथा પર્યાયવાચી શબ્દોથી જે અનભિધેય તે નામનિક્ષેપ છે. ‘ઇન્દ્ર’ શબ્દને ધારનારા પણ ગોપાળપુત્ર વગેરે શચીપતિની જેમ શક્ર-પુરંદરાદિ શબ્દોથી બોલાવાતા નથી. તેથી નામ-નામવાના અભેદોપચારથી એ નામ પણ પર્યાયાનભિધેય કહેવાય છે. ચ શબ્દ નામના બીજા લક્ષણનો સૂચક છે. અને તેથી શચીપતિ વગેરે પ્રસિદ્ધ એવું તે ઇન્દ્ર વગેરે નામ વાચ્યાર્થશૂન્ય એવા અન્ય ગોપાળપુત્રમાં જે આરોપિત કરેલું હોય તે પણ નામ છે એમ તાત્પર્ય જાણવું. ત્રીજા પ્રકારે પણ તેનું લક્ષણ કહે છે - તેવા પ્રકારની વ્યુત્પત્તિથી શૂન્ય ડિલ્થ-ડવિત્થ વગેરે જે યાદચ્છિક નામ સ્વઇચ્છામાત્રથી પાડેલું નામ તે પણ નામનિક્ષેય છે એમ ગાથાર્થ જાણવો આવશ્યકવૃત્તિમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિમહારાજે ‘અન્યાર્થે સ્થિતં’નો અર્થ ‘ગોપાળપુત્રાદિરૂપ અન્ય અર્થમાં રહેલ' એવો નથી કર્યો, પણ ‘ગોપાળપુત્રાદિથી અન્ય એવા ઇન્દ્રાદિમાં રહેલ' એવો અર્થ કર્યો છે. એ વૃત્તિગ્રન્થ આવો ३१ Page #47 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-६ च तवृत्तिग्रन्थः- 'स्थितमन्यार्थे इति परमार्थतस्त्रिदशाधिपेऽवस्थानात्' इति। न च द्वयोर्व्याख्यानयोर्विरोधः शङ्कनीयः, अनेकार्थत्वात्सूत्राणाम्। प्रकृतः वृत्त्यर्थः प्रायः सुगमार्थः। अत्र यद्यपि नाम्न एव त्रिभिः प्रकारैस्त्रीणि लक्षणानि निरूपितानीत्यापातदृष्ट्या प्रतीयते, तथापि सूक्ष्मार्थचिन्तने नाम्नः ‘अभिधान-अर्थशून्य-यादृच्छिक लक्षणानां त्रयाणां प्रकारणामेतानि लक्षणानीति स्पष्टं प्रतीयत एव। ततश्च भावेन्द्रादेः ‘इन्द्र'इत्यादिवर्णावलीमात्ररूपमभिधानं नामनिक्षेपस्य प्रथमो भेदः, इन्द्रादिनाम्नो यः परमैश्वर्यादिरूपोऽर्थस्तेनार्थेन शून्य इन्द्राख्यगोपालदारकादिर्नामनिक्षेपस्य द्वितीयो भेदः। जीवस्याजीवस्य वा वस्तुन इच्छामात्रेण सङ्केतितं व्युत्पत्तिशून्यं यद् डित्थ-डवित्थादिरूपं यादृच्छिकं नाम तन्नामनिक्षेपस्य तृतीयो भेदः। एषु च त्रिष्वपि भेदेषु किञ्चित् किञ्चिद्विचार्यते। तत्र प्रथमोછે– ‘નામ-અન્યાર્થમાં રહેલ છે, કારણ કે પરમાર્થથી દેવોના રાજા ઈન્દ્રમાં રહેલ છે. આ બન્ને અર્થમાં વિરોધની શંકા ન કરવી, કારણ કે સૂત્રોના અનેક અર્થ સંભવિત હોય છે. પ્રસ્તુત વ્યાખ્યાનો અર્થ લગભગ સરળ છે, જો કે અહીં નામના જ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણો કહ્યા હોય એવું પ્રથમ નજરે લાગે છે. તો પણ સૂક્ષ્મ રીતે વિચારતાં નામના અભિધાન-અર્થશૂન્ય અને યાદચ્છિક એવો ત્રણ પ્રકારના આ લક્ષણો છે એ સ્પષ્ટ રીતે પ્રતીત થાય જ છે. એટલે, ભાવ નિક્ષેપનું “ઇન્દ્ર' વગેરે અક્ષરાત્મક જે અભિધાન એ નામનિક્ષેપનો પ્રથમભેદ છે, ઈન્દ્ર વગેરે નામનો પરઐશ્વર્ય વગેરે રૂપ જે અર્થ તે અર્થથી શૂન્ય ઈન્દ્ર વગેરે નામે જે ગોપાળપુત્ર વગેરે તે નામનિક્ષેપનો અર્થશૂન્ય એવો બીજો ભેદ છે. જીવ કે અજીવ વસ્તુનું ઇચ્છામાત્રથી સંકેત કરાયેલું અને વ્યુત્પત્તિશૂન્ય એવું જે ડિત્થ-ડવિન્થ વગેરેઅક્ષરાત્મક નામ તે યાદેચ્છિક એવો ત્રીજો ભેદ છે. આ ત્રણે ભેદોમાં કંઈક કંઈક વિચાર કરવાનો છે. એમાં પ્રથમ Page #48 -------------------------------------------------------------------------- ________________ नामप्रथमभेदविचारः ऽभिधानाख्यो भेदः । ननु किंस्वरूपोऽयं भेदः ? उच्चार्यमाणशब्दस्वरूपो वा पुस्तकादिलिखितवर्णावलीस्वरूपो वा ? अयम्भावः विशेषावश्यकभाष्यस्य ‘पज्जायाऽणभिधेयं...' त्ति गाथायां वृत्तौ च नाम्नः प्रथमभेदत्वेनार्थशून्यस्य गोपालदारकादेः, द्वितीयभेदत्वेन च यादृच्छिकस्य नाम्न उपन्यासः कृतः । तयोरुपलक्षणाच्च तृतीयस्य पुस्तकादिलिखितस्य वर्णावलीमात्रस्योपन्यासो वृत्तौ कृतः, तथा च तद्वृत्तिग्रन्थः 'तदेवं प्रकारद्वयेन नाम्नः स्वरूपमत्रोक्तं, एतच्च तृतीयप्रकारस्योपलक्षणं, पुस्तक - पत्र - चित्रादिलिखितस्य वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावलीमात्रस्याप्यन्यत्र नामत्वेनोक्तत्वादिति। एनमेवाश्रित्य च लघुहरिभद्रैर्महोपाध्यायैजैनतर्कभाषायामपि यथा वा पुस्तकपत्रचित्रादिलिखिता वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावली' इत्येवमस्यैव तृतीयभेदत्वेनोपन्यासः અભિધાન ભેદ અંગે— ३३ શંકા : આ અભિધાન નામે પ્રથમભેદ ઉચ્ચાર્યમાણ શબ્દરૂપ છે કે પુસ્તકાદિમાં લખેલ (લિપિબદ્ધ) વર્ષાવલિરૂપ છે ? આશય એ છે કે વિશેષાવશ્યકભાષ્યની ‘પાયાણભિધેય... વગેરે ગાથામાં અને એની વૃત્તિમાં નામના પ્રથમભેદ તરીકે અર્થશૂન્ય ગોપાળપુત્ર વગેરેનો અને બીજાભેદ તરીકે યાદચ્છિક નામનો ઉલ્લેખ છે. અને એ બેના ઉપલક્ષણથી ત્રીજા ભેદ તરીકે પુસ્તકાદિમાં લખેલ વર્ણાવલીનો વૃત્તિમાં ઉલ્લેખ કર્યો છે. તે આ રીતે– આમ બે પ્રકારે નામનું સ્વરૂપ અહીં કહ્યું. આ ત્રીજા પ્રકારનું ઉપલક્ષણ છે. પુસ્તક-પત્ર-ચિત્ર વગેરેમાં લખેલી વસ્તુના અભિધાનસ્વરૂપ જે વર્ણાવલી એ ત્રીજો ભેદ છે. એને અન્યત્ર પણ નામનિક્ષેપ તરીકે કહેલ છે. આ અધિકારને અનુસરીને જ લઘુહિરભદ્ર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જૈનતર્કભાષામાં પણ ‘અથવા પુસ્તક-પત્ર-ચિત્ર વગેરેમાં લખેલ વસ્તુના અભિધાનભૂત ‘ઇન્દ્ર’ વગેરે વર્ષાવલી એ નામ નિક્ષેપ છે.’ આ પ્રમાણે ત્રીજાભેદનો ઉલ્લેખ કર્યો - Page #49 -------------------------------------------------------------------------- ________________ ३४ " कृतः। ततश्चानुयोगद्वार-विशेषावश्यकभाष्यवृत्तिग्रन्थयोर्नामनिक्षेपप्रकाराणां क्रमभेदो भेदभेदश्च स्पष्ट एव । तत्र यदि क्रमभेदो गौणीक्रियेत तथापि भेदभेदस्त्ववतिष्ठेदेव एकत्रोच्चार्यमाणस्येन्द्रादिवर्णावलीलक्षणस्याभिधानस्य नामनिक्षेपभेदत्वेन कथितत्वात्, अन्यत्र च पुस्तकादिलिखितस्य तस्येति चेत् ? सत्यं, क्रमभेदस्तु विवक्षाभेदेनोपपद्येत, भेदभेदस्तु निवार्य एव, अन्यथा नामनिक्षेपस्य चतुर्भेदत्वप्रसङ्गात्, द्वयोश्च ग्रन्थयोस्तदन्यतमस्यैकस्य भेदस्याकथिततया न्यूनत्वापत्तेश्च । मत्परिशीलितं तन्निवारणमेवंप्रकारं ज्ञेयम् - उच्चार्यमाणेन्द्रादिशब्दरूपमभिधानमेव वस्तुतो नामनिक्षेपभेदः, न तु पुस्तकादिलिखिता वर्णावली, (१) अभिधानस्य साक्षादुपात्तत्वात्, पुस्तकादिलिखितस्य છે. એટલે અનુયોગદ્વાર અને વિશેષાવશ્યકભાષ્યગ્રન્થમાં નામનિક્ષેપના પ્રકારનો ક્રમ જુદો છે તથા પ્રકારોમાં પણ ભેદ છે એ સ્પષ્ટ છે. તેમાં કદાચ ક્રમભેદને ગૌણ કરીએ તો પણ બન્ને ગ્રન્થમાં નામનિક્ષેપના કહેલા ભેદોમાં જે ભેદ છે તે તો ઊભો જ રહે છે, કારણ કે અનુયોગદ્વારમાં ઉચ્ચાર્યમાણ શબ્દને નામનિક્ષેપ તરીકે કહેલ છે જ્યારે વિશેષાવશ્યકભાષ્યમાં પુસ્તકાદિમાં લખેલ શબ્દને કહેલ છે. श्रीनिक्षेपविंशिका - ६ સમાધાન : તમારી વાત સાચી છે. ક્રમભેદની તો વિવક્ષાભેદથી સંગતિ થઈ શકે છે. પણ ભેદોમાં જે ભેદ છે તેનું નિવારણ કરવું જ પડે, નહીંતર નામનિક્ષેપના ચારભેદ થઈ જવાની આપત્તિ આવે. તેમજ બન્ને ગ્રન્થમાં એક-એક ભેદ કહ્યો ન હોવાથી એટલી ન્યૂનતા હોવાની આપત્તિ આવે. મેં વિચારેલું એનું નિવારણ આવું જાણવું— ઉચ્ચાર્યમાણ ‘ઇન્દ્ર’ વગેરે શબ્દરૂપ અભિધાન જ વસ્તુતઃ નામનિક્ષેપનો ભેદ છે, નહિં કે પુસ્તકાદિમાં લખેલ વર્ણાવલી. આવું માનવામાં નીચેના કારણો જાણવા. (૧) ‘અભિધાન’નો સાક્ષાદ્ ઉલ્લેખ છે. જ્યારે પુસ્તકાદિલિખિતનું તો Page #50 -------------------------------------------------------------------------- ________________ अभिधानमेव निक्षेपः, न तु लिपिः तूपलक्षणाद्गृहीतत्वात् (२) 'अभिधान'शब्दगतस्य ‘अभि'उपसर्गपूर्वस्य 'धा'धातोः कथनार्थत्वात् (३) ब्राह्मी-देवनागरी-आदिलिपिभेदेन पुस्तकादिलिखिताया इन्द्रादिवर्णावल्या अवश्यं भेदाद् नामनिक्षेपभेदाधिक्यप्रसङ्गात्, लिपिर्या काऽपि भवतु, उच्चार्यमाण इन्द्रादिशब्दो यत एकरूप एव भवति, अतो न भेदबाहुल्यापत्तिः। नन्वेवं तु विशेषावश्यकभाष्यवृत्तिकाराणां न्यूनत्वापत्तिः, उच्चार्यमाणशब्दात्मकस्याभिधानलक्षणस्य नामनिक्षेपभेदस्यासङ्गृहीतत्वादिति चेत् ? न, तैरुक्तेन पुस्तकादिषु लिखितवर्णावल्यात्मकेन तृतीयभेदेनास्यैव भेदस्य सूचितत्वात्। अयम्भावः-पूर्वं श्रीतीर्थकृद्-गणधरादिकाले पुस्तकलेखनं नासीत्। ग्रन्थकर्ताऽध्यापको वा गुरुर्वक्ति, श्रोतारः शिष्याः शृण्वन्ति। ग्रन्थरचन-अध्यापन-अध्ययनादेरयमेव क्रमः प्रवर्त ઉપલક્ષણથી ગ્રહણ છે. (૨) “અભિધાન' શબ્દમાં રહેલ “અભિધા” ધાતુનો “કહેવું” એવો અર્થ થાય છે, “લખવું' એવો નહીં. (૩) બ્રાહ્મી દેવનાગરી વગેરે લિપિભેદે પુસ્તકાદિમાં લખેલ ઇન્દ્ર વગેરે વર્ષાવલી અવશ્ય બદલાઈ જાય છે. એટલે નામનિક્ષેપના ભેદો પણ વધી જવાનો પ્રશ્ન ઊભો થાય. લિપિ કોઈપણ હોય, ઉચ્ચાર્યમાણ “ઈન્દ્ર' વગેરે શબ્દ તો એકસરખો જ રહેતો હોવાથી ભેદ વધી જવાનો પ્રશ્ન આવતો નથી. શંકા : આવું માનવામાં તો વિશેષાવશ્યકભાગના વૃત્તિકારની એટલી ન્યૂનતા કહેવાશે, કારણ કે ઉચ્ચાર્યમાણશબ્દરૂપ “અભિધાન' નામના ભેદનો તેઓએ સંગ્રહ કર્યો નથી. સમાધાન : ના, આવી ન્યૂનતા નથી, કારણ કે તેઓએ કહેલા, લખેલા શબ્દાત્મકભેદથી આ જ ભેદનું સૂચન કરેલું છે. આ આશય છે - પૂર્વે શ્રી તીર્થંકર-ગણધરાદિકાળે પુસ્તકલેખન હતું નહીં. ગ્રન્થકાર કે અધ્યાપક ગુરુ બોલે અને શ્રોતા-શિષ્યો સાંભળે. ગ્રન્થરચના-ભણવાભણાવવાનો આ જ ક્રમ પ્રવર્તમાન હતો. પુસ્તકલેખન તો દૂર.. એકાદ Page #51 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ६ मान आसीत् । पुस्तकलेखनं तु दूरे, एकस्मिन्नक्षरेऽपि लिखिते प्रायश्चित्तापत्तिर्ध्रुवा । ततश्चाधिकृतविषयप्रतिपादकानां शब्दानां समूहविशेषो ग्रन्थ इति परिभाषाऽतिचिररूढाऽभवत् । 'यत्र वर्णावलीनां समूहविशेषो लिखितस्तादृक् पुस्तकं प्रतिर्वा ग्रन्थः' इति कल्पनायास्तु स्वप्नेऽपि सम्भवो नासीत् । अत एव हीयमानमेधादिकारणेन पुस्तकलेखनप्रारम्भानन्तरमपि तस्याश्चिररूढाया: परिभाषायास्तदवस्थत्वाद् (१) ग्रन्थेषु वक्रमुकमनन्तरं फल' मित्यादि दृश्यते न तु 'लेखकस्यामुकं ત’મિત્યાવિ। (૨) ‘તેવ’શો 7 ગ્રન્થર્તુર્વાવ, અપિ त्वादर्शलेखकस्य (लहियो इति भाषायाम्) । (३) साम्प्रतं भाषायां 'वांच' इत्यनेन या क्रिया प्रतिपाद्यतेऽन्यूनाधिकतया तद्वाचको न कोऽपि धातुर्धातुपाठ उपलभ्यते, पठतेः पुस्तकं विनापि क्रियमाणे ३६ અક્ષર લખવાનું પણ પ્રાયશ્ચિત્ત આવતું હતું. તેથી, ‘અધિકૃત વિષયના પ્રતિપાદક શબ્દોનો ચોક્કસ સમૂહ એ ગ્રન્થ' આવી પરિભાષા અત્યંત ચિરરૂઢ થયેલી છે. એ વખતે ‘જેમાં વર્ણાવલીનો સમૂહ લખેલો હોય એવું પુસ્તક કે પ્રત એ ગ્રન્થ' આવી કલ્પના તો સ્વપ્રમાં પણ સંભવતી નહોતી. એટલે જ બુદ્ધિ-યાદશક્તિ વગેરેની હાનિ વગેરે કારણે પુસ્તકલેખન શરુ થયા બાદ પણ તે ચિરૂઢ પરિભાષા ઉભી જ હોવાથી નીચેની બાબતો લગભગ જોવા મળ્યા જ કરે છે. (૧) ગ્રન્થના પ્રયોજન તરીકે ‘વક્તાનું ફલાણું અનંતર પ્રયોજન છે' એવું જણાવેલું જોવા મળે છે, પણ ‘લેખકનું ફલાણું અનંતર પ્રયોજન છે' વગેરે નહીં. (૨) ‘લેખક’ શબ્દ ગ્રન્થકર્તાનો વાચક નહીં, પણ ગ્રન્થની નકલ કરનારનો વાચક (જેને ‘લહિયો’ કહે છે) જાણવા મળે છે. (૩) વર્તમાનમાં ગુજરાતી ભાષામાં ‘વાંચવું’ આ શબ્દ દ્વારા જે ક્રિયાનું પ્રતિપાદન થાય છે અન્યનાધિકપણે તેનો જ વાચક હોય એવો કોઈ ધાતુ ધાતુપાઠમાં જોવા મળતો નથી. પ ્ ધાતુ તો પુસ્તક વિના જ કરાતા સૂત્રપાઠને જણાવવા Page #52 -------------------------------------------------------------------------- ________________ शब्दसमूह एव ग्रन्थः ३७ सूत्रपाठे प्रयोगदर्शनात्। (४) अत एवाध्येतुः ‘श्रोतुस्तु तमुकमनन्तरं फलमि'त्यादिरूपेण श्रोतृत्वेनैवोल्लेखो दृश्यते। (५) वृत्तिकारेणापि पातनिकादौ '...इत्याशझ्याह...' इत्यादिरूपेण कृताः कथनार्थकधातोः प्रयोगा एव लभ्यन्ते, न कुत्रचिदपि लेखनार्थकधातोः। एवमेव 'वक्ष्ये', 'वक्ष्यति' इत्यादि प्रयोगा उपलभ्यन्ते, न तु लेखिस्यामिलेखिष्यति... इत्यादि। (६) वृत्तौ साक्षिपाठोद्धरणावसरे ‘उक्तं च' इति प्रयोगः पुनः पुनदृश्यते, न तु ‘लिखितं च' इति प्रयोगः। तथा (७) 'चरमवर्णध्वंसः समाप्तिः' इति समाप्तिलक्षणमप्यत एव चिररूढं दृश्यते, पुस्तकादिषु लिखितस्य चरमवर्णस्य समाप्त्यनन्तरमपि सद्भाव आबालगोपालप्रसिद्ध एवेति कुतस्तद्ध्वंसस्य समाप्तित्वसम्भवः ? अत एवास्मिन् समाप्तिलक्षणे पुस्तकलिखितचरमवर्णापेक्षयाऽव्याप्तेः समुद्भावनमनुचितमेवेति स्पष्टम्। ५९८ १५२८य छे. (४) तथा 'श्रोतान अमु अनंत२ ६१ छे' वगेरे ३५ ભણનારનો “શ્રોતા' તરીકે ઉલ્લેખ મળે છે. (૫) વૃત્તિકારે પણ भवत२९ वगैरेम ... वगेरे शं.ने न०४२मा २जीने ४ छ-' વગેરે રૂપે કરેલા કથનાર્થક ધાતુના પ્રયોગો મળે છે પણ લગભગ ક્યાંય લખવાના અર્થને જણાવનાર પ્રયોગ મળતા નથી, એ જ રીતે કહીશ” એવો પ્રયોગ મળે છે પણ ‘લખીશ” એવો પ્રયોગ નહીં. (૬) વૃત્તિમાં સાક્ષીપાઠ આપવામાં આવ્યો હોય ત્યાં “કહ્યું છે કે ..' એવો પ્રયોગ મળે छ, ५९ सयुं छे...' शेवो प्रयोग नही. (७) समातिनु “ચરમવર્ણવ્વસ એ સમાપ્તિ એવું લક્ષણ ચિરરૂઢ થયેલું જણાય છે. પુસ્તકાદિમાં લખેલ ચરમવર્ણની તો સમાપ્તિ પછી પણ વિદ્યમાનતા આબાળગોપાળ પ્રસિદ્ધ હોવાથી એના ધ્વંસને તો સમાપ્તિ શી રીતે કહી શકાય ? એટલે જ સમાપ્તિના આ લક્ષણમાં પુસ્તકમાં લખેલ ચરમવર્ણની અપેક્ષાએ અવ્યાપ્તિદોષ દર્શાવવો એ ઉચિત નથી – એ સ્પષ્ટ જ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ३८ श्रीनिक्षेपविंशिका-६ ततश्चोच्चार्यमाणशब्दसमूहविशेषस्यैव ग्रन्थत्वं परिभाषितं, न तु पुस्तकादिषु लिखितवर्णसमूहविशेषस्येति निश्चीयते, साक्षादर्थानवबोधकत्वात्। अत एवावश्यकनियुक्तिवृत्तिकर्मविपाकादौ संज्ञाक्षराणामक्षराकारविशेषत्वमेव कथितं, न त्वर्थाभिव्यञ्जकत्वम्। तदुक्तमावश्यकहारिभद्रीयवृत्तौ- संज्ञाक्षरं तत्राक्षराकारविशेषः, यथा घटिकासंस्थानो पकारः, कुरुण्टिकासंस्थानश्चकार इत्यादि। तच्च ब्राह्मयादिलिपिविधानादनेकविधम्। तथा व्यञ्जनाक्षरं, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जन, व्यञ्जनं च तदक्षरं चेति व्यञ्जनाक्षरं, तच्चेह सर्वमेव भाष्यमाणं अकारादि हकारान्तं, अर्थाभिव्यञ्जकत्वाच्छब्दस्येति। तथापि पुस्तकादिषु लिखितेभ्यो वर्णेभ्योऽपि ग्रन्थविषयस्य बोधस्तु भवत्येवेति लिप्यात्मकतत्तद्वर्णदर्शनाद् ग्रन्थक આ બધી હકીકતો સ્પષ્ટ કરે છે કે ઉચ્ચારાતા શબ્દોનો ચોક્કસ પ્રકારનો સમૂહ એ ગ્રન્થ છે એવી પરિભાષા છે, પણ “પુસ્તકાદિમાં લખેલા શબ્દોનો સમૂહ એ ગ્રન્થ” એવી પરિભાષા નથી, કારણ કે લિપિબદ્ધ અક્ષરો અર્થના સાક્ષાદ્ધોધક હોતા નથી. માટે જ આવશ્યકવૃત્તિકર્મવિપાક વગેરે ગ્રન્થોમાં સંજ્ઞાક્ષરોને અક્ષરના ચોક્કસ આકારરૂપે જ કહેલા છે, પણ અર્થના અભિવ્યંજકરૂપે કહ્યા નથી. આવશ્યકની હારિભદ્રીયવૃત્તિમાં કહ્યું છે કે- તેમાં = ત્રણ પ્રકારના અક્ષરોમાં સંજ્ઞાક્ષર એ અક્ષરના આકારવિશેષરૂપ છે. જેમ કે ઘટિકા જેવા આકારવાળો ધ હોય છે, કુટિકાના આકારવાળો ચ હોય છે. તે સંજ્ઞાક્ષર બ્રાહ્મીલિપિ વગેરે ભેદે અનેક પ્રકારનો હોય છે. તથા વ્યંજનાક્ષર = દીવાથી ઘડાની જેમ જેના વડે પદાર્થ વ્યક્ત થાય તે વ્યંજન. વ્યંજન એવો અક્ષર એ વ્યંજનાક્ષર. આ થી લઈને હ સુધીના બોલાતા બધા અક્ષરો એ વ્યંજનાક્ષર છે, કારણ કે આવા શબ્દો અર્થના અભિવ્યંજક હોય છે. તેમ છતાં પુસ્તકાદિમાં લખેલા વર્ષોથી પણ ગ્રન્થના વિષયનો બોધ તો થાય જ છે. તેથી, લિપિસ્વરૂપ તે તે વર્ણ જોવાથી ગ્રન્થકારે ઉચ્ચારેલા તે તે Page #54 -------------------------------------------------------------------------- ________________ संज्ञाक्षराणां साक्षादानवबोधकत्वम् र्बोच्चरितस्य तत्तच्छब्दस्य स्मरणं, ततश्च वाच्यार्थस्योपस्थितिरित्यादिक्रमेण विषयबोधो भवतीति कल्प्यते। शब्दादृते संज्ञाक्षराणामर्थबोधकत्वाभावात्, वाच्यवाचकभावसम्बन्धाभावात्, लिपिभेदेन संज्ञाक्षरभेदात् तावतां वाच्यवाचकभावसम्बन्धानामावश्यकतया महागौरवात्। पूर्वगतायाः 'सोइंदिओवलद्धी होइ सुयं...' इत्यादिगाथायाः 'अक्खरलभो य सेसेसु ॥११७॥ त्तिअंशस्य व्याख्यानावसरे तत्रैव विशेषावश्यकभाष्ये 'सोओवलद्धिरेवक्खराइ सुइसंभवाउत्ति ॥१२५॥' इति यदुक्तं तेन, तद्वत्तौ 'सुइसंभवाउत्ति' शेषेन्द्रियज्ञानप्रतिभासभाञ्जि अक्षराणि श्रोत्रोपलब्धिरेव। कुतः ? इत्याह- तेषां श्रुतेः = श्रवणस्य सम्भवात्, इदमुक्तं भवति- अभिलापरूपाणि ह्येतान्यक्षराणि, अभिलापश्च तस्मिन् वा विवक्षिते काले, अन्यदा वा, तत्र वा विवक्षिते पुरुषेऽन्यत्र वा श्रवणयोग्यत्वाच्छ्रोत्रेणोपलभ्यते' इत्यादि यदुक्तं तेनापि च तत्कल्पनं नासुकरम्। શબ્દનું સ્મરણ થાય છે અને પછી વાચ્યાર્થની ઉપસ્થિતિ વગેરે ક્રમે વિષયબોધ થાય છે એવી કલ્પના કરાય છે. “સોઈંદિવલદ્ધી સુયં આ પૂર્વગતગાથાના “અખરલંભો ય એસેસુ” આ અંશની વ્યાખ્યા કરતી વખતે તે વિશેષાવશ્યકભાષ્યમાં જ “સોઓવલહિરવખરાઈ સુઈસંભવાઉત્તિ એવું જે કહ્યું છે તેના પરથી, તથા એની વૃત્તિમાં ‘શેષ ઈન્દ્રિય દ્વારા થતા જ્ઞાનમાં ભાસતા અક્ષરો શ્રોત્રોપલબ્ધિ જ છે. કારણ કે એનું પણ શ્રવણ સંભવે છે. આશય છે કે આ અક્ષરો અભિશાપરૂપ જ છે અને અભિલાપ તો તે વિવક્ષિત કાળમાં કે અન્યદા, તે વિવક્ષિત પુરુષ પાસે કે અન્યની પાસે, શ્રવણયોગ્ય હોવાથી શ્રોત્રેન્દ્રિયદ્વારા ઉપલબ્ધ થાય જ છે' વગેરે જે કહ્યું છે તેના પરથી પણ ઉપર કહેલી કલ્પના કરવી કઠિણ નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-६ तथा च प्रस्तुतेऽपि पुस्तकादिलिखित 'इन्द्र' इत्यादिवर्णावलीतः स्मर्यमाण इन्द्र' इतिशब्द एव इन्द्रस्य नामनिक्षेपः, स एव च यद्वस्तुनोऽभिधानं.. ' इत्यादिकारिकोक्त 'अभिधानाख्यो' नामनिक्षेपभेद इति कुतो विशेषावश्यकभाष्यग्रन्थस्य न्यूनत्वापत्तिः ? एतेन 'यद्वस्तुनोऽभिधानं...' इत्यादि कारिका न्यूना, पुस्तकादिषु लिखितवर्णावलीलक्षणस्य नामनिक्षेपविभागस्याविभजनादि ' त्यप्यपास्तं, तस्य ૪૦ એટલે, પ્રસ્તુતમાં પણ પુસ્તક વગેરેમાં લખેલ ‘ઇન્દ્ર’ વગેરે વર્ણાવલીથી યાદ આવતો ઇન્દ્ર એવો શબ્દ જ ઇન્દ્રનો નામનિક્ષેપ છે અને એ જ ‘યદસ્તુનોઽમિધાનં...' વગેરે કારિકામાં કહેલ અભિધાનનામનો નામનિક્ષેપનો ભેદ છે, પછી ક્યાં વિશેષાવશ્યકભાષ્યગ્રન્થની ન્યૂનતા રહી ? શંકા : તમારે શબ્દાત્મક અભિધાનની સિદ્ધિ કરવી છે. માટે વચ્ચે શબ્દોને લાવો છો. બાકી પુસ્તકમાંથી વાંચીને સીધો (શબ્દ વિના) પણ બોધ થઈ શકે છે ને ? સમાધાન : તમે ‘વાંચીને’ આમ જે કહો છો એનાથી જ વચ્ચે શબ્દોની આવશ્યકતા નક્કી થઈ જાય છે. લિપિને વાંચવી એટલે જ લિપિગત તે તે આકૃતિ જોઈને શબ્દોને યાદ કરવા. એટલે જ જેને લિપિજ્ઞાન ન હોવાથી શબ્દોનું સ્મરણ થઈ શકતું નથી એને લિપિ જોવા છતાં કોઈ જ બોધ થતો નથી. વળી, શબ્દોનો તો વાચ્યાર્થ સાથે વાચ્યવાચકભાવ સંબંધ મનાયેલો જ છે.. જો વચ્ચે શબ્દોને લાવવાના ન હોય તો લિપિરૂપ આકૃતિઓ સાથે પણ નવો કોઈ સંબંધ માનવાનું ગૌરવ થશે. તથા લિપિભેદે આકૃતિભેદ હોવાથી એ જુદી જુદી જેટલી આકૃતિ બનશે એ બધાના અલગ-અલગ સંબંધ માનવાનું મહાગૌરવ થશે. માટે વચ્ચે શબ્દોના સ્મરણ દ્વારા જ બોધ થાય છે, એ સ્પષ્ટ છે. એટલે જ, આજે જ્યારે ગ્રન્થસર્જન ગ્રન્થલેખનરૂપે જ લગભગ રહ્યું છે... ઘણું ખરું ગ્રન્થની રચના ગ્રન્થકારે લખીને જ કરી હોય છે, બોલીને નહીં.. ત્યારે Page #56 -------------------------------------------------------------------------- ________________ पर्यायानभिधेयत्वे शङ्का 'अभिधाना'ख्यस्य नामनिक्षेपविभागस्यैव सूचकतया पृथग्विभागत्वाभावात् ॥६॥ तदेवमभिधानविषयिणी चिन्ता कृता। अथ 'अर्थशून्य'विषयिणी तां स्वयं चिकीर्षुर्ग्रन्थकारस्तद्विषयं प्रश्नं समुद्भावयन्नाहपर्यायानभिधेयत्वमभिधेयत्वदर्शनात्। कथं सिद्धं यथा शास्त्रे चन्द्रप्रभः शशिप्रभः॥७॥ अत्रान्वयः- पर्यायानभिधेयत्वं कथं सिद्धम् ? शास्त्रेऽभिधेयत्वવર્ણનાત, યથા વન્દ્રમ: શશિપ્રમ (ત્યાવી) | તવર્થશ- નામનિક્ષેપપણ “ગ્રન્થ એટલે ચોક્કસ શબ્દોનો સમૂહ એ ચિરરૂઢ પરિભાષા અખંડ છે.. ને તેથી જ ગ્રન્થકાર ખુદ પણ આગળ કહીશું.., પૂર્વે કહી ગયા છીએ કે...' વગેરે જ પ્રયોગ પ્રાયઃ કરે છે, પણ “આગળ લખીશું.. પૂર્વે લખી ગયા છીએ કે..' વગેરે નહીં. આનું કારણ એ જ છે કે લખાયેલ વર્માવલી શબ્દોને વચ્ચે લાવ્યા વિના અર્થબોધ કરાવી શકતી નથી. ને તેથી પ્રસ્તુતમાં, લખેલી વર્ષાવલી પરથી પણ શબ્દાત્મક અભિધાનનો જ નામનિક્ષેપ તરીકે જણાવવાનો અભિપ્રાય છે... એવું માનવું યોગ્ય છે. એટલે જ “યસ્તુનોડમિથાને..” એ કારિકાની, પુસ્તકાદિમાં લખેલ વર્ષાવલી રૂપ નામનિક્ષેપવિભાગનો સમાવેશ ન હોવાથી ન્યૂનતા કહેવાશે” એવી વાત પણ નિરસ્ત થઈ જાય છે, કારણ કે એ “અભિધાન' નામના નામનિક્ષેપની જ સૂચક હોવાથી સ્વતંત્ર વિભાગરૂપ છે નહીં. દી. આમ અભિધાન અંગે વિચારણા કરી. હવે “અર્થશૂન્ય' ભેદ અંગે સ્વયં વિચારણા કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર તદ્વિષયક પ્રશ્ન ઊઠાવતા કહે છે ગાથાર્થ : પર્યાયાનભિધેયત્વ શી રીતે સિદ્ધ છે ? કારણ કે પર્યાયાભિધેયત્વ જોવા મળે છે. જેમ કે શાસ્ત્રમાં શ્રીચન્દ્રપ્રભસ્વામીનો શશિપ્રભ તરીકે પણ ઉલ્લેખ મળે છે. ટીકાર્થ : નામનિક્ષેપના બીજા પ્રકારમાં પર્યાયાનભિધેયત્વ જે કહ્યું છે તે શી રીતે સંગત ઠરશે? કારણ કે શાસ્ત્રમાં પર્યાયાભિધેયત્વ પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४२ श्रीनिक्षेपविंशिका-७ द्वितीयभेदे पर्यायानभिधेयत्वं यदुक्तं तत्कथं सिद्धं = सङ्गतं स्यात् ? यतः शास्त्रे पर्यायाभिधेयत्वमपि दृश्यते, यथा चन्द्रप्रभाख्योऽष्टमस्तीर्थकृत् चन्द्रपर्यायशशिशब्दघटित शशिप्रभ'इतिशब्देनाप्युच्यते। तदुक्तमावश्यकनिर्युक्तौ (३७०) होही अजिओ संभव अभिणंदण सुमइ सुप्पभ सुपासो। ससि पुप्फदंत सीअल सिज्जसो वासुपुज्जो अ॥ अत्राष्टमस्य तीर्थकृतो यतो नाममात्रेणैव चन्द्रत्वमतो नामनिक्षेपत्वमेव, तथापि 'शशि'शब्देन तस्योल्लेखः कृत एव। शास्त्रस्योपलक्षणाद् लोकेऽपि पर्यायाभिधेयत्वप्रवृत्तिर्दृश्यत एव। यथा जितशत्रुर्नुपो 'जितारि'शब्देनाप्युच्यत एव। एवं विक्रमादित्यो ‘विक्रमार्क'शब्देन कथ्यत एव। ततश्च पर्यायानभिधेयत्वकथनं कथं सङ्गच्छेदिति प्रश्न उद्भवत्येव ॥७॥ आद्यचरणेनोत्तरं दत्त्वा क्रमप्राप्तं द्वितीय स्थापनानिक्षेप निरूपयितुकाम आहજોવા મળે છે. જેમ કે આઠમાં તીર્થકર શ્રી ચન્દ્રપ્રભસ્વામી શશિપ્રભ' શબ્દથી પણ ઉલ્લેખાય જ છે. શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કેश्रीमति-संभव-ममिनहन-सुमति-सुप्रम-सुपाव-शशी-५ यतશીતલ-શ્રેયાંસ અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન થશે. ૩૭. અહીં આઠમાં તીર્થકર નામમાત્રથી ચન્દ્ર હોવાના કારણે નામનિક્ષેપરૂપ જ છે. તે છતાં એમનો ‘શશિપ્રભ' શબ્દથી પણ ઉલ્લેખ થયેલો જ છે. વળી, શાસ્ત્રના ઉપલક્ષણથી લોકની પણ વાત જાણવી. લોકમાં પણ પર્યાયાભિધેયત્વ પ્રવૃત્તિ જોવા મળે જ છે. જેમકે જિતશત્રુ રાજા “જિતારિ’ શબ્દથી બોલાવાય છે. વિક્રમાદિત્ય વિક્રમાર્ક શબ્દથી ઉલ્લેખાય છે. માટે પર્યાયાનભિધેયત્વ જે કહ્યું છે તે શી રીતે સંગત થશે? એ પ્રશ્નનો ઉદ્ભવ થાય જ છે. //૭ી પ્રથમ ચરણથી આ પ્રશ્નનો જવાબ આપીને પછી ક્રમ પ્રાપ્ત સ્થાપના નિક્ષેપને નિરૂપવાની ઇચ્છાવાળા अन्य २ छ Page #58 -------------------------------------------------------------------------- ________________ भावनिक्षेपतया न दोषः ૪૩ न दोषस्तस्य भावत्वात्स्थापनाऽथ द्विधा मता। निराकारा च साकारेत्वरी वा सेतराऽथवा॥८॥ तस्य = श्रीचन्द्रप्रभस्वामिनो भावत्वात् = भावनिक्षेपरूपत्वान्न दोषः = पर्यायाभिधेयत्वेऽपि न दोषः। अथ स्थापना निरूप्यते, सा द्विधा मता-निराकारा साकारा च, अथवा सा = स्थापना इत्वरी इतरा = इत्वरीभिन्ना =यावत्कथिका वेत्येवं प्रकारान्तरेण द्विधा मतेति सङ्केपार्थः। विस्तरार्थस्त्वेवं- नामनिक्षेपद्वितीयभेदार्थं 'स्थितमन्यार्थे तदर्थनिरपेक्षं पर्यायानभिधेयं' इति यदुक्तं तत्र ‘पर्यायानभिधेयमिति तु स्थापनाद्रव्ययोर्व्यवच्छेदार्थं, तदर्थनिरपेक्षयोरपि तयोः पर्यायाभि ગાથાર્થ તે ભાવનિક્ષેપરૂપ હોવાથી કોઈ દોષ નથી. હવે સ્થાપના બે પ્રકારે કહેવાયેલી છે. નિરાકાર અને સાકાર અથવા ઇત્વરી અને તર્ભિન્ના.. ટીકાર્થઃ તે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભાવનિક્ષેપરૂપ છે. માટે પર્યાયાભિધેયત્વ હોવા છતાં કોઈ દોષ નથી. હવે સ્થાપનાનું નિરૂપણ કરાય છે. તે બે પ્રકારે માન્ય છે - સાકાર અને નિરાકાર. અથવા તે સ્થાપના બીજી રીતે બે પ્રકારે છે. ઇત્વરી = અલ્પકાલીન અને ઇતરા = યાવત્રુથિકા. આવો સંક્ષેપાર્થ જાણવો. વિસ્તરાર્થ આવો જાણવો– નામનિક્ષેપના બીજા ભેદ માટે ગોપાળપુત્ર વગેરે અન્યાર્થમાં રહેલ, તદર્થનિરપેક્ષ, પર્યાયાનભિધેય..' એવું જે કહ્યું છે તેમાં પર્યાયાનભિધેય” એ સ્થાપના અને દ્રવ્યનિક્ષેપની બાદબાકી માટે છે. તદર્થનિરપેક્ષ એવા આ બન્ને પર્યાયાભિધેય છે જ. ઈન્દ્રની પ્રતિમા “શક્રપ્રતિમા' “પુરંદર પ્રતિમા' વગેરે રૂપે પણ કહેવાય જ છે. આગામી ભવમાં ભાવેન્દ્રરૂપે પરિણમનાર સાધુ દ્રવ્યેન્દ્રની જેમ દ્રવ્યશ-દ્રવ્યપુરંદર વગેરે પણ કહેવાય જ છે. એટલે આ બેમાં અતિવ્યાપ્તિના વારણ માટે પર્યાયાનભિધેય’ કહ્યું છે. હવે આઠમાં તીર્થકર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઘેયત્વમેવ, ફન્દ્રસ્ય પ્રતિમા ‘શપ્રતિમય’ ‘સંપ્રતિમય’ હત્યાતિरूपेणाप्युच्यत एव। भाविनि भवे इन्द्रत्वेन भविष्यमाणः साधुर्द्रव्येन्द्रतयेव द्रव्यशक्रतया द्रव्यपुरंदरादितया वोच्यत एवेति तयोरतिव्याप्तिवारणार्थं पर्यायानभिधेयमित्युक्तम् । तत्राष्टमस्य तीर्थकरस्य श्रीचन्द्रप्रभस्वामिनः शास्त्रेषु चन्द्रस्य पर्यायवाचिनः शशि- शशाङ्कप्रभृतयो ये शब्दास्तद्घटितेन शशिप्रभ - शशाङ्कप्रभ इत्यादि नाम्नाप्युल्लेखा दृश्यते । न ह्यष्टमस्तीर्थकृत् चन्द्रस्य स्थापनादिनिक्षेपरूपः, अतः पारिशेष्यात्तस्य तन्नामनिक्षेपत्वमेव । तथापि तस्य 'शशिप्रभे'त्यादिपर्यायाभिधेयत्वे पर्यायानभिधेयत्वोक्तेर्जलाञ्जलिरेव दातव्यः स्यादिति प्रश्नस्याभिप्रायः । श्रीनिक्षेपविंशिका - ८ अत्र प्रतिवचनं- 'चन्द्रे' तिपदप्रतिपाद्यानामर्थानां मध्ये चन्द्राख्यमनुजादेर्नामनिक्षेपत्वमेव पर्यायानभिधेयत्वमेव च । न हि चन्द्राख्यं नरं कश्चिदपि शशाङ्कादिशब्देन पूत्करोति । तथापि तथा पूत्कारे तस्य શ્રી ચન્દ્ર-પ્રભસ્વામીનો શાસ્ત્રમાં, ચન્દ્રના પર્યાયવાચી જે શશી-શશાંક વગેરે શબ્દો તેનાથી ઘટિત શશિપ્રભ-શશાંકપ્રભ વગેરે નામદ્વારા ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. વળી તેઓ ચન્દ્રના સ્થાપનાનિક્ષેપ વગેરે રૂપ તો નથી જ. તેથી પારિશેષન્યાયે તેઓ નામનિક્ષેપરૂપે જ છે. અને છતાં ‘શશિપ્રભ’ વગેરે પર્યાયવાચી શબ્દોથી અભિધેય તો છે જ. માટે પર્યાયાનભિધેયત્વ જે કહ્યું છે એને જલાંજલિ જ આપવાની રહે ને ? આવો પ્રશ્નનો આશય છે. આ પ્રશ્નનો ઉત્તર : ‘ચન્દ્ર' એવા શબ્દથી ઉલ્લેખાતા પદાર્થોમાં ચન્દ્ર નામનો માનવ નામનિક્ષેપ જ છે. ને એ પર્યાયાનભિધેય જ હોય છે. કોઈ જ સુજ્ઞ ચન્દ્ર નામના માણસને શશાંક વગેરે શબ્દથી બોલાવતો નથી. છતાં કોઈ બોલાવે તો એ સાંભળવા છતાં ‘એ મને બોલાવે છે’ એવો બોધ એને થતો નથી. આ વાત અનુભવસિદ્ધ છે. પણ ચન્દ્ર અને ચન્દ્રપ્રભ એ બે કાંઈ એક જ નામરૂપ નથી, કારણ કે બન્નેમાં અક્ષરો ઓછાવત્તા છે. એટલે ચન્દ્રના નિક્ષેપ કરતાં ચન્દ્રપ્રભના નિક્ષેપાઓ Page #60 -------------------------------------------------------------------------- ________________ चन्द्रप्रभभावनिक्षेपत्वम् ‘स मामाह्वयति' इति बोधो नैव भवतीत्यनुभवसिद्धम्। परंतु न हि चन्द्र-चन्द्रप्रभनाम्नोरैक्यम्, अतुल्यवर्णत्वात्। तस्मात् चन्द्रनिक्षेपेभ्यश्चन्द्रप्रभनिक्षेपाणां भिन्नत्वं स्पष्टमेव। ततश्च चन्द्रप्रभेतिपदप्रतिपाद्यानामर्थानां मध्ये चन्द्रप्रभाख्यस्याष्टमतीर्थकृतः किं नामनिक्षेपत्वं ? स्थापनानिक्षेपत्वं ? इत्यादिप्रश्ने भावनिक्षेपत्वमेव वक्तव्यं भवति, चन्द्रस्य प्रभेव प्रभा यस्य स चन्द्रप्रभ इतिव्युत्पत्तिलभ्यस्यार्थस्य तत्र विद्यमानत्वात्। अन्यथा चन्द्रस्यापि मृगाङ्कपदाभिधेयत्वेन हरिणाङ्कपदानभिधेयत्वापत्तेः। न चेष्टापत्तिः, शिष्टैर्हरिणाङ्कपदस्यापि प्रयुज्यमानत्वात्। ततश्च मृगोऽङ्के यस्य स मृगाङ्क इति व्युत्पत्तिलभ्यस्यार्थस्य विद्यमानत्वाच्चन्द्रस्य यथा मृगाङ्कपदवाच्यानामर्थानां मध्ये भावनिक्षेपत्वं हरिणाङ्कपदाभिधेयत्वञ्च, तथैवात्रापि मन्तव्यम्। इत्थञ्च श्रीचन्द्रप्रभस्वामिनो भावनिक्षेपत्वात् पर्यायाभिधेयत्वेऽपि न दोषः। અલગ જ રહેવાના. તેથી “ચન્દ્રપ્રભ' એવા પદથી પ્રતિપાદ્ય પદાર્થોમાં ચન્દ્રપ્રભ નામે આઠમાં તીર્થંકરભગવાન્ કોણ છે ? નામનિક્ષેપ ? કે સ્થાપના નિક્ષેપ ? વગેરે પ્રશ્નના ઉત્તરમાં “ભાવનિક્ષેપ છે' એમ જ કહેવાનું રહે છે, કારણ કે “ચન્દ્રની પ્રભા જેવી પ્રભા છે જેની તે ચન્દ્રપ્રભ' આવી વ્યુત્પત્તિથી મળતો અર્થ તેઓમાં રહ્યો છે. નહીંતર ચન્દ્ર પણ મૃગાંકપદથી અભિધેય હોવા છતાં હરિણાંક વગેરે પદથી અનભિધેય थई ४वानी आपत्ति सावे. 'भावी मापत्ति अमने ट ४ छ = વાંધાજનક નથી' એવું ન કહેવું, કારણ કે શિખો હરિણાંક શબ્દ પણ प्रयो? ४ छे. भेटले, 'भृग छ म = गोहमा = मध्यमां ने ते મૃગાંક આવી વ્યુત્પત્તિથી મળતો અર્થ ચન્દ્રમાં વિદ્યમાન હોવાથી ચન્દ્ર જેમ, મૃગાંક પદવાચ્ય પદાર્થોમાં ભાવનિક્ષેપરૂપ છે- પર્યાયાભિધેય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું. એટલે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભાવનિક્ષેપરૂપ હોવાથી પર્યાયાભિધેય હોવામાં કોઈ દોષ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ नन्वेवं तु श्रीसुविधिनाथाख्यस्य नवमतीर्थकरस्यापि चन्द्रप्रभपदव्यपदेश्यत्वापत्तिः, तत्रापि शुक्लवर्णत्वादेव चन्द्रप्रभभावनिक्षेपत्वस्याबाधितत्वादिति चेत् ? अहो न्यायनैपुण्यं यद् वह्निना धूमानुमानं कर्तुमुद्यतोऽसि। तत्कथमिति चेत् ? इत्थं - 'यत्र यत्र भावनिक्षेपत्वं तत्र तत्र व्युत्पत्तिलभ्योऽर्थः ' इति व्याप्तेः सत्त्वमात्रेण यदि 'यत्र यत्र व्युत्पत्तिलभ्योऽर्थस्तत्र तत्र भावनिक्षेपत्वं' इति व्याप्त्यापि भवितव्यमेव, ततश्च व्युत्पत्तिलभ्यार्थवति नवमतीर्थकरे चन्द्रप्रभभावनिक्षेपत्वेन भवितव्यमेवेत्यभ्युपगमे 'यत्र यत्र वह्निस्तत्र तत्र धूमः' इति व्याप्तिरप्यवश्यमभ्युपगन्तव्यैव, 'यत्र यत्र धूमस्तत्र तत्र वह्निः' इति व्याप्तेः सत्त्वात् । किञ्चैवं पङ्कजातेषु कीटकेष्वपि पङ्कजभावनिक्षेपत्वापत्तिः, श्रीनिक्षेपविंशिका-८ શંકા : અરે ! આ રીતે તો નવમા તીર્થંકરપ્રભુશ્રી સુવિધિનાથનો પણ ‘ચન્દ્રપ્રભ’શબ્દથી ઉલ્લેખ થવાની આપત્તિ આવશે, કારણ કે તેઓનો પણ શુક્લવર્ણ હોવાથી ચન્દ્રપ્રભભાવનિક્ષેપપણું તેઓમાં અબાધિત છે. સમાધાન ઃ અહો ! તમારી ન્યાયનિપુણતા ! જે તિથી ધૂમનું અનુમાન કરવા તૈયાર થયા છો. શંકા : તે શી રીતે ? સમાધાન : આ રીતે— શ્રીસુવિધિનાથ પ્રભુમાં શુક્લવર્ણ હોવાથી ચન્દ્ર જેવી પ્રભા રહી હોવાના કારણે તેઓને ચન્દ્રપ્રભના ભાવનિક્ષેપ તરીકે તમે જે કહી રહ્યા છો એનો અર્થ એવો થાય છે કે જે જે ભાવનિક્ષેપ હોય તે તે વ્યુત્પત્તિલભ્યઅર્થવાન્ હોય' આવી વ્યાપ્તિ હોવા માત્રથી ‘જે જે વ્યુત્પત્તિલભ્યઅર્થવાન હોય તે તે ભાવનિક્ષેપ રૂપ હોય' આવી વ્યાપ્તિ પણ તમે માનો જ છો. અને તો પછી ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહિ' એવી વ્યાપ્તિ હોવાથી તમને જ્યાં જ્યાં વહિ ત્યાં ત્યાં ધૂમ’ એવી વ્યાપ્તિ પણ માન્ય જ છે. અને એ જો માન્ય છે તો વહ્નિથી ધૂમનું અનુમાન થઈ જ શકે. વળી, આ રીતે તો કાદવમાં પેદા થયેલા કીડાને પણ ભાવપંકજ Page #62 -------------------------------------------------------------------------- ________________ भावनिक्षेपव्याप्तिः पङ्कजनिकर्तृत्वलक्षणस्य व्युत्पत्तिलभ्यस्यार्थस्य तत्र सत्त्वादिति न व्युत्पत्त्यर्थसत्त्वमात्रेण नवमतीर्थकरे ‘चन्द्रप्रभ'पदव्यपदेशत्वापत्तिः। तथापि यतस्तत्र व्युत्पत्त्यर्थस्य सत्त्वमतस्तत्र सामान्यरूपेण तु तद्व्यपदेश इष्ट एवेति व्यक्तमावश्यकनियुक्तौ।। ___ अथ 'यत्र यत्र वह्निस्तत्र तत्र धूमः' इति व्याप्तेरसत्त्वेऽपि 'यत्र यत्रा!न्धनसंयोगविशिष्टवह्निस्तत्र तत्र धूमः' इति व्याप्तिस्त्वस्त्येव। एवं प्रस्तुते किंरूपा व्याप्तिरस्तीति चेत् ? शृणु- प्रस्तुतेऽपि 'यत्र यत्र व्युत्पत्त्यर्थस्तत्र तत्र भावनिक्षेपत्व'मिति व्याप्तेरसत्त्वेऽपि यत्र यत्र विवक्षितपदप्रतिपाद्यत्वविशिष्टव्युत्पत्त्यर्थस्तत्र तत्र भावनिक्षेपत्वम्' इति व्याप्तिरस्त्येव। ननु लक्ष्मीपत्याख्यस्य मनुजस्य श्रीपत्यादिपदाभिधेयत्वं स्यान्न वेति चेत् ? तस्य मनुजस्य वस्तुतः श्रीमत्त्वे लक्ष्म्याः पतिरिति व्युમાનવા પડશે, કારણ કે એમાં પણ “પંકમાં પેદા થયેલ હોય તે પંકજ એવો વ્યુત્પત્તિ અર્થ તો રહ્યો જ છે. એટલે વ્યુત્પત્તિ અર્થ હોવા માત્રથી નવમા ભગવાનનને “ચન્દ્રપ્રભ' કહેવાની આપત્તિ આપવી બરાબર નથી. છતાં પણ ત્યાં વ્યુત્પત્તિ અર્થ હાજર છે. માટે શ્રી તીર્થકરોના સામાન્યનામ રૂપે તો એવો ઉલ્લેખ ઈષ્ટ પણ છે જ એ વાત સ્પષ્ટ રીતે આવશ્યક નિર્યુક્તિમાં જણાવેલી છે. शंst : 'ori या अग्नि त्या त्यां धूम' मावी. व्याति मसे नथी.. જ્યાં જ્યાં ભેજવાળા બળતણવાળો અગ્નિ ત્યાં ત્યાં ધૂમ આવી વ્યાપ્તિ તો છે જ. એમ પ્રસ્તુતમાં કેવી વ્યાપ્તિ મળશે ? સમાધાન : સાંભળો. પ્રસ્તુતમાં પણ “જ્યાં જ્યાં વ્યુત્પત્તિઅર્થ ત્યાં ત્યાં ભાવનિક્ષેપત્ન” આવી વ્યાતિ ભલે નથી. જ્યાં જ્યાં વિવક્ષિતપદનું પ્રતિપાદ્યત્વ હોય અને સાથે વ્યુત્પત્તિઅર્થ હોય ત્યાં ત્યાં ભાવનિક્ષેપર્વ આવી વ્યક્તિ છે જ. शंst : 'सभापति' नामे भास. 'श्रीपति' नामे लोडावी. शय ? Page #63 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-८ त्पत्तिलभ्यस्यार्थस्य सत्त्वाद् भावनिक्षेपत्वेन श्रीपत्यादिपदाभिधेयत्वं निर्बाधम्। तस्य निर्धनत्वे तु तदर्थस्यासत्त्वान्नामनिक्षेपतया श्रीपत्यादिपदानभिधेयत्वं मन्तव्यमेव स्यादिति। तथापि लक्ष्मीपत्याख्यस्य निर्धनस्यापि श्रीभ दिपदाभिधेयत्वं यदि शिष्टानामिष्टं स्यात्तर्हि भूतभाविधनवत्त्वं वर्तमान उपचर्य सम्भावनासत्त्वं वाऽन्यद्वा किश्चिद् व्युत्पत्तिलभ्यस्यार्थस्य सत्त्वं मत्त्वा भावनिक्षेपत्वं पर्यायाभिधेयत्वं चोपपादनीयममित्यस्माकमाभाति।। नन्वष्टमस्याहतश्चन्द्रप्रभभावनिक्षेपतया शशिप्रभादिपर्यायाभिधेयत्वे स्वीकृतेऽपि कश्चिद्विशेषस्त्वनुभूयत एव, न हि चन्द्रप्रभ'पदेन તોપસ્થિતિર્યથા સુરા તથા “શિપ્રમા'દ્વિપન ના સુરા, विशेषणविशेष प्रकरणविशेषादिकं वाऽपेक्ष्यैव तेन तस्योपस्थितेः સમાધાન : જો એ ખરેખર શ્રીમંત હોય તો “લક્ષ્મીનો પતિ એ લક્ષ્મિપતિ' એવો વ્યુત્પત્તિઅર્થ હાજર હોવાથી એ ભાવનિક્ષેપરૂપ બનવાના કારણે ‘શ્રીપતિ’ વગેરે પદથી અભિધેય હોવામાં કોઈ વાંધો નથી. એ જો નિર્બન હોય તો વ્યુત્પત્તિઅર્થ હાજર ન હોવાથી એ આદમી નામનિક્ષેપરૂપ બનવાના કારણે શ્રીપતિવગેરે પદનું અનભિધેયત્વ માનવું જ પડે. છતાં પણ જો શિષ્ટપુરુષોને એનામાં શ્રીભર્તા વગેરે પદાભિધેયત્વ માન્ય હોય તો ભૂતકાલીન કે ભવિષ્યકાલીન શ્રીમંતાઈનો વર્તમાનમાં ઉપચાર કરીને, અથવા સંભાવનારૂપ સત્ત્વ કે એવું બીજું કશુંક વ્યુત્પત્તિઅર્થનું વિદ્યમાનત્વ માનીને ભાવનિક્ષેપત્ની અને પર્યાયાભિધેયત્વની સંગતિ કરવી એમ અમને યોગ્ય લાગે છે. શંકા : આઠમા અરિહંતપ્રભુશ્રીચન્દ્રપ્રભસ્વામી ભાવચન્દ્રપ્રભ હોવાથી શશિપ્રભ વગેરે પર્યાયાભિધેય છે એ તો સ્વીકારીએ. છતાં કંઈક વિશેષતા તો અનુભવાય જ છે. “ચન્દ્રપ્રભ' શબ્દથી એમની ઉપસ્થિતિ જેટલી સરળ છે, એટલી શશિપ્રભ વગેરે શબ્દથી એ સરળ જણાતી નથી જ. કોઈક એવું વિશેષણ કે કોઈક એવા પ્રકરણ વગેરેની અપેક્ષા રાખીને Page #64 -------------------------------------------------------------------------- ________________ नामान्तरम् प्रतीयमानत्वादिति चेत् ? सत्यं, मातापितृभ्यां दत्तत्वात् ‘चन्द्रप्रभे'तिनाम्नो विशेषनामत्वं रूढत्वं च। 'शशिप्रभा'देस्त्वतथात्वेन सामान्यनामत्वं यौगिकत्वं च। ततश्च ‘योगाद्रूढेर्बलीयस्त्वं' न्यायाद् वाच्यार्थोपस्थापकत्वे रूढस्य चन्द्रप्रभेति पदस्य बलवत्त्वं स्पष्टमेव। यदि ‘શપ્રત્યાદ્રિપર્યાયવાચી શ્ચચોડપિ વિશેષઃ પુનઃ પુનઃ प्रयोगेण रूढः स्यात्तदा तेनापि तदुपस्थितिः सुकरा स्यादेव, परंतु तदा तस्य नामान्तरत्वं मन्तव्यं, न पर्यायमात्रत्वमिति ध्येयम् । इत्थञ्च नामनिक्षेपस्य द्वितीयो भेदो विचारितः। अधुना तृतीयो भेदश्चिन्त्यते। तत्र व्युत्पत्तिशून्यत्वेऽपि यदृच्छामात्रेण यन्नाम सङ्केत्यते तद् यादृच्छिकमुच्यते। यथा डित्थ-डवित्थादिनाम। द्वितीयभेदेऽधिकृते गोपालदारकादावेव व्युत्पत्त्यर्थस्याभावः, अन्यत्र त्विन्द्रे तत्सद्भाव एव, જ એ શબ્દથી એમનો બોધ થાય છે. એવું અનુભવાય છે. સમાધાન : તમારી વાત સાચી છે. માતા-પિતાએ પાડેલું હોવાથી ચન્દ્રપ્રભ' એવું નામ એ વિશેષનામરૂપ છે અને રૂઢ થયેલું છે. “શશિપ્રભ' વગેરે શબ્દો એવા ન હોવાથી સામાન્યનામરૂપ છે અને યૌગિક છે. એટલે યોગાધૂંઢેર્બલીયસ્વ ન્યાયે વાચ્યાર્થીનો બોધ કરાવવામાં, રૂઢ એવો ચન્દ્રપ્રભશબ્દ બળવાન્ હોય જ. તથા “શશિપ્રભ' કે એવો અન્ય કોઈપણ પર્યાયવાચી શબ્દ પણ ફરી ફરી વપરાવાથી રૂઢ થઈ જાય તો તેનાથી પણ એમનો બોધ થવો સરળ થઈ જ જાય, પણ પછી એ વખતે એને પણ અન્ય વિશેષનામરૂપ માનવાનો રહે, નહીં કે માત્ર પર્યાયવાચી શબ્દરૂપ. આમ, નામનિક્ષેપનો બીજો ભેદ વિચાર્યો. હવે ત્રીજા ભેદનો વિચાર.. કોઈ જ વ્યુત્પત્તિ ન હોવા છતાં માત્ર પોતાની તેવી ઇચ્છાના કારણે જે નામનો સંકેત કરાય તે યાદચ્છિકનામ કહેવાય છે. જેમકે ડિત્યડવિત્ય વગેરે નામ, બીજા ભેદમાં, જે ગોપાળદારકાદિ નામનિક્ષેપ તરીકે વિવક્ષિત છે તેમાં જ વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોય છે. અન્યત્ર ઇન્દ્ર વગેરેમાં તો એનો અભાવ જ હોય છે, જ્યારે આ ત્રીજા ભેદમાં તો Page #65 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ८ अत्र तृतीयभेदे तु नाधिकृतगोपालदारकादावेव, अपि तु सर्वत्रार्थस्याभाव વ, વ્યુત્પત્તિશૂન્યત્વાતા ननु द्वितीयभेदे यथा इन्द्राख्यो गोपालदारको नामेन्द्रस्तथा किमत्रापि डित्थाख्यो गोपालदारक एव नामनिक्षेपः ? इति प्रश्ने तस्य गोपालदारकस्य डित्थभावनिक्षेपत्वमेव, न तु नामनिक्षेपत्वं, 'ड्रइ त्थ्अ'इतिवर्णावलीनिष्पन्नस्य 'डित्थ' शब्दस्यैव नामनिक्षेपत्वमिति प्रतिवचनम्। ननु स गोपालदारकः कथं डित्थभावनिक्षेपः ? व्युत्पत्तिलभ्यार्थवत एव भावनिक्षेपत्वादिति चेत् ? यदि स गोपालदारको न भावनिक्षेपस्तर्हि कस्तद्भावनिक्षेप इत्युच्यताम् । न कोऽपीति चेत् ? न, यस्यैकोऽपि निक्षेपः सिद्धस्तस्य शेषैस्त्रिभिर्निक्षेपैर्भवितव्यमेव, नामादिचतुष्टयस्य सर्वव्यापकत्वात्, अन्यथाऽनुयोगद्वारवृत्तौ न हि અધિકૃત ગોપાળદા૨કાદિમાં જ નહીં, પણ સર્વત્ર વ્યુત્પત્તિ અર્થનો અભાવ જ હોય છે, કારણ કે નામ જ વ્યુત્પત્તિશૂન્ય છે. બીજા ભેદમાં જેમ ઇન્દ્રનામે ગોપાળપુત્ર એ જ નામનિક્ષેપ છે, એમ આ ત્રીજા ભેદમાં પણ ડિત્ય નામે ગોપાળપુત્ર વગેરે જે હોય એ જ નામનિક્ષેપ છે ? આવા પ્રશ્નનો જવાબ એ છે કે એ ગોપાળપુત્ર વગેરે તો ડિન્થનો ભાવનિક્ષેપ જ છે, નહીં કે નામનિક્ષેપ, પણ ઇ આવી વર્ણાવલી નિષ્પન્ન જે ડિલ્થ શબ્દ એ જ નામનિક્ષેપરૂપ છે. ५० શંકા : એ ગોપાળપુત્ર શી રીતે ભાવડિલ્થ બનશે ? વ્યુત્પત્તિ અર્થથી યુક્ત હોય એ જ ભાવનિક્ષેપરૂપ બને એવો નિયમ છે ને ? સમાધાન ઃ જો એ ગોપાળપુત્ર ભાવડિત્ય નથી તો કોણ ભાવડિત્ય છે એ કહો. શંકા : કોઈ જ નહીં. સમાધાન : આ વાત બરાબર નથી, કારણ કે જેનો એક નિક્ષેપ પણ સિદ્ધ હોય એના શેનિક્ષેપાઓ પણ હોવા જ જોઈએ. તે પણ એટલા માટે કે નામાદિ ચતુષ્ટય સર્વવ્યાપી છે. નહીંતર અનુયોગદ્વારની Page #66 -------------------------------------------------------------------------- ________________ डित्थस्य भावनिक्षेपः किमपि तद्वस्त्वस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरति' इति यदुक्तं, तद्व्यभिचारप्राप्तेः, ‘डित्थो हि तद्वस्त्वस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरति, तद्भावनिक्षेपाभावात्' इत्यस्य सुवचत्वात् । ततश्च स गोपालदारक एव डित्थभावनिक्षेप इत्यनिच्छताऽपि स्वीकर्तव्यमेव । ननु तर्हि 'व्युत्पत्तिलभ्यार्थवत एव भावनिक्षेपत्वं' इति नियमस्य का गतिः ? यादृच्छिकनामस्थले न काचिदपि तत्र तस्य नियमस्यैवाभावात् । यत्र व्युत्पत्तिलभ्योऽर्थः प्रसिद्धस्तत्रैव तद्वत एव भावनिक्षेपत्वं' इति नियमस्य सद्भावात् । स्यान्मतिः- यो डित्थपदार्थज्ञस्तदुपयुक्तो वक्ता स एव भावडित्थः । ततश्च भावडित्थस्यैवं प्रसिद्धेः सम्भवान्न तन्नियमसङ्कोचोऽप्यावश्यक વૃત્તિમાં ‘એવી કોઈ વસ્તુ નથી જે નામાદિ ચારને વ્યભિચરતી હોય..’ આવું જે કહ્યું છે તે વ્યભિચારી બની જશે, કારણ કે ‘ડિત્ય એ એવી વસ્તુ છે જે ભાવનિક્ષેપનો અભાવ હોવાથી નામાદિચતુષ્ટયને વ્યભિચરે છે' એવું કહી શકાય છે. એટલે એ ગોપાળપુત્ર વગેરે જ ડિલ્થનો ભાવનિક્ષેપ છે એ અનિચ્છાએ પણ તમારે સ્વીકારવું પડશે. શંકા : પણ તો પછી, વ્યુત્પત્તિ અર્થથી જે યુક્ત હોય તે જ ભાવનિક્ષેપ બને આવા નિયમનું શું થશે ? ५१ સમાધાન : કાંઈ નહીં થાય, કારણ કે યાદચ્છિક નામ સ્થળે આવો નિયમ જ નથી. જ્યાં વ્યુત્પત્તિઅર્થ પ્રસિદ્ધ હોય ત્યાં જ ‘તે અર્થથી યુક્ત હોય એ જ ભાવનિક્ષેપ' એવો નિયમ છે. શંકા : આ રીતે નિયમનો સંકોચ કરવાની જરૂર નથી. ડિસ્થનો ભાવનિક્ષેપ તો બીજી રીતે પણ મળી શકે છે. તે આ રીતે - ડિત્યપદાર્થનો જાણકાર ઉપયુક્તવક્તા એ ભાવસ્થિ. સમાધાન ઃ આમાં તો તમારે વદતો વ્યાઘાત થશે. નિયમનો સંકોચ કરવો ન પડે એ માટે તમે આવા વક્તાને ભાવડિત્ય તરીકે લેવાનું કહો છો, પણ પછી એમાં જ તમારે પાછો એ નિયમનો સંકોચ તો કરવો Page #67 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ८ " इति । मैवं वदतो व्याघातप्रसङ्गात्, तन्नियमसङ्कोचवारणार्थं भावनिक्षेपत्वेन कथिते तस्मिन्नेव वक्तरि तन्नियमसङ्कोचस्यावश्यकत्वात्, तत्रापि व्युत्पत्तिलभ्यस्यार्थस्याभावात् । किञ्च नामादिनिक्षेपचतुष्टयस्य सर्वव्यापकत्वनियमस्य सङ्गतिर्यद्यागमतो भावनिक्षेपमाश्रित्यापि संमता तदाऽऽगमतो द्रव्यनिक्षेपमाश्रित्यापि सा संमता स्यादेवेति जीवस्य द्रव्यनिक्षेपविषयिणी चर्चा या शास्त्रेषु चर्चिता दृश्यते सानुत्थानहतैव स्याद्, जीवपदार्थज्ञस्य तदनुपयुक्तस्य वक्तुरागमतो जीवद्रव्यनिक्षेपत्वेन निर्विवादं प्रसिद्धत्वात् । अत एव महोपाध्यायैर्जेनतर्कभाषायां निक्षेपपरिच्छेदे द्रव्यनिक्षेपनिरूपणे आगमतो द्रव्यनिक्षेपस्य भावनिक्षेपनिरूपणे चागमतो भावनिक्षेपस्योपन्यासो नैव कृतः । तथा 'जीवपदार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इत्यप्याहुः' इत्यत्र आगमतो द्रव्यजीवमपेक्ष्य द्रव्यजीवोपपादके मते तै: 'आहुः' इत्यनेन स्वारसश्च प्रकटित इति । ५२ જ પડશે, કારણ કે એ વક્તામાં પણ વ્યુત્પત્તિ અર્થ રહ્યો તો નથી જ. વળી નામાદિ નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનો જે નિયમ છે તેની સંગતિ જો આગમથી ભાવિનિક્ષેપની અપેક્ષાએ કરવી પણ સંમત હોય તો આગમથી દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ પણ એ સંમત હોવી જ જોઈએ. અને તો પછી જીવના દ્રવ્યનિક્ષેપ અંગે શાસ્ત્રોમાં જે ચર્ચા જોવા મળે છે તે ઉભી જ નહીં થઈ શકે.. કારણ કે જીવપદાર્થનો જાણકાર, તેમાં અનુપયુક્તવક્તા આગમથી દ્રવ્યનિક્ષેપ તરીકે નિર્વિવાદ મળી જ શકે છે. એટલે જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જૈનતર્કભાષામાં નિક્ષેપપરિચ્છેદમાં દ્રવ્યનિક્ષેપના નિરૂપણમાં આગમથી દ્રવ્યનિક્ષેપનો અને ભાવનિક્ષેપના નિરૂપણમાં આગમથી ભાવનિક્ષેપનો ઉલ્લેખ કર્યો જ નથી. તથા ‘જીવપદાર્થજ્ઞ એમાં અનુપયુક્ત માનવી દ્રવ્યજીવ છે' આવું પણ (કેટલાક) કહે છે. આ રીતે આગમથી દ્રવ્યજીવની અપેક્ષાએ દ્રવ્યજીવની સંગતિ કરનાર મતમાં તેઓએ ‘આહુઃ કહે છે' એવું કહેવા દ્વારા પોતાની નારાજી વ્યક્ત કરી છે. એટલે આગમથી જે દ્રવ્ય અને ભાવનિક્ષેપ = Page #68 -------------------------------------------------------------------------- ________________ सर्वव्यापकत्वनियमघटना इत्थञ्चागमतो यौ द्रव्य-भावनिक्षेपौ तावत्र प्रक्रमेऽकिञ्चित्कराविति સ્પષ્ટન્T । अत एव तदर्थशून्यो विवक्षितनामवान् गोपालदारकादिर्नामनिक्षेपः, चित्रादिगता साकारा निराकारा वा स्थापना स्थापनानिक्षेपः, कारणीभूतं वस्तु द्रव्यनिक्षेपः, विवक्षितावस्थापन्नं च वस्तु भावनिक्षेपः इत्येवं नामादिचतुष्टयस्य सर्वव्यापकत्वनियमो ज्ञेयः। ततश्च तन्नियमसङ्कोच आवश्यक एवेति सिद्धम्। ननु डित्थाख्यस्य वस्तुनः कथं डित्थभावनिक्षेपत्वम् ? 'डित्थ'पदार्थशून्यत्वादिति चेत् ? न, व्युत्पत्तेरभावाद् व्युत्पत्तिलभ्यस्यार्थस्याभावेऽपि सङ्केतस्य सद्भावात् सङ्केतलभ्यस्यार्थस्य सद्भावेन ‘डित्थ'पदार्थशून्यत्वस्यासिद्धत्वात्। ततश्च यत्र व्युत्पत्तिः सम्भवति तत्र છે તે આ બાબતમાં અકિંચિત્કર છે એ સ્પષ્ટ છે. એટલે જ નામાદિચતુષ્ટયની સર્વવ્યાપિતાનો જે નિયમ છે તેમાં નામનિક્ષેપ તરીકે તદર્થશૂન્ય ગોપાળદારકાદિ, સ્થાપના નિક્ષેપ તરીકે ચિત્રાદિમાં રહેલ આકાર કે નિરાકાર સ્થાપના, દ્રવ્યનિક્ષેપ તરીકે કારણભૂત વસ્તુ અને ભાવનિક્ષેપ તરીકે વિવલિતઅર્થયુક્ત વસ્તુ જ અભિપ્રેત છે એ જાણવું. તેથી જ, ડિત્યાદિ સ્થળે “વ્યુત્પત્તિઅર્થથી યુક્ત હોય તે જ ભાવનિક્ષેપ' આવા નિયમનો સંકોચ આવશ્યક જ છે. શંકા : ડિત્ય નામે ગોપાળપુત્ર વગેરે રૂપ વસ્તુને ભાવડિલ્ય શી રીતે કહેવાશે ? કારણ કે એમાં “ડિત્ય' પદનો અર્થ રહેલો જ નથી. સમાધાન : ડિત્ય શબ્દની વ્યુત્પત્તિ જ ન હોવાથી વ્યુત્પત્તિ અર્થનો અભાવ હોય છે. એટલે એ અર્થ તો “છે કે નહીં?” એ રીતે વિચારવાનો હોતો જ નથી. પણ છતાં એ શબ્દ સંકેતિત થયો હોવાથી સંકેતલભ્ય અર્થ તો સંભવિત હોય જ છે. એટલે ભાવનિક્ષેપ માટે એ જ અર્થને વિચારવાનો હોય છે. અને એ અર્થ તો ડિત્ય નામની વસ્તુમાં છે જ. માટે “ડિત્ય' પદાર્થશૂન્યત્વ રૂપ તમે આપેલો હેતુ અસિદ્ધ છે. એટલે, Page #69 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ८ व्युत्पत्तिलभ्यार्थवत एव भावनिक्षेपत्वं, यत्र तु सा न सम्भवति तत्र सङ्केतलभ्यार्थवत एव भावनिक्षेपत्वमिति नियमः कल्पनीयः । अथैवं खण्डशो नियमकल्पनापेक्षया सर्वत्र सङ्केतलभ्यार्थवत एव भावनिक्षेपत्वमित्येक एव नियमः कल्प्यतां, व्युत्पत्तिलभ्यार्थवत्यपि सङ्केतलभ्यार्थस्तु प्राप्यत एव, यथा 'अस्मत् पुत्रो नाम्ना चन्द्रप्रभो भवतु ' इति मातापितृभ्यां कृतेन सङ्केतेन लभ्योऽर्थो श्रीमति चन्द्रप्रभस्वामिनि वर्तत एवेति चेत् ? नैवं इन्द्राख्यस्य गोपालदारकादेरपि भावेन्द्रत्वप्रसङ्गात्, 'अस्मत्पुत्रो नाम्ना इन्द्रो भवतु' इति तन्मातापितृभ्यां कृतेन सङ्केतेन लभ्यस्यार्थस्य तत्र सद्भावादिति । 9 ५४ अथ यत्र व्युत्पत्तेः सम्भवस्तत्र व्युत्पत्त्यर्थयुक्तस्यैव भावनिक्षेपत्वमिति यदुक्तं तदपि विचारणीयं, तादृशस्थलेऽपि क्वचिद् व्युत्पत्त्यજ્યાં વ્યુત્પત્તિ સંભવતી હોય ત્યાં વ્યુત્પત્તિલભ્ય અર્થથી યુક્ત હોય એ જ ભાવનિક્ષેપ, અને જ્યાં એ સંભવતી ન હોય ત્યાં સંકેતલભ્યઅર્થથી યુક્ત હોય તે જ ભાવનિક્ષેપ.. આ રીતે નિયમની કલ્પના કરવી જોઈએ. શંકા : આ રીતે બે ટૂકડે નિયમ માનવા કરતાં સર્વત્ર ‘જે સંકેતલભ્ય અર્થવાન્ હોય એ જ ભાવનિક્ષેપ' એવો એક અખંડ નિયમ જ માનો ને ? વ્યુત્પત્તિઅર્થવામાં પણ સંકેતલભ્ય અર્થ તો હોય જ છે. જેમકે ‘અમારા પુત્રનું નામ ચન્દ્રપ્રભ હો' એ પ્રમાણે માતાપિતાએ કરેલા સંકેતથી મળતો અર્થ શ્રીચન્દ્રપ્રભસ્વામીમાં વિદ્યમાન હોય જ છે. સમાધાન : તો પછી ઇન્દ્રનામે ગોપાળપુત્ર પણ ભાવેન્દ્ર બની જશે, કારણ કે ‘આપણો પુત્ર નામે ઇન્દ્ર હો' આવા એના માપિતાએ કરેલા સંકેતથી પ્રાપ્ત અર્થ એનામાં હાજર છે જ. શંકા : ‘જ્યાં વ્યુત્પત્તિ સંભવિત હોય ત્યાં જે વ્યુત્પત્તિઅર્થથી યુક્ત હોય તે ભાવનિક્ષેપ' આવું તમે જે કહ્યું તે પણ વિચારણીય છે, કારણકે વ્યુત્પત્તિનિષ્પક્ષપદસ્થળે પણ ક્યારેક વ્યુત્પત્તિઅર્થશૂન્ય વસ્તુ ભાવનિક્ષેપ Page #70 -------------------------------------------------------------------------- ________________ व्युत्पत्त्यर्थस्योपलक्षणत्वम् र्थशून्यस्य वस्तुनो भावनिक्षेपत्वेनाभिप्रेतत्वाद् । न चैकमेवंभूतनयं मुक्त्वा शेषाणां सर्वेषां नयानां समासीनेऽपि गवि गमनयुक्तत्वं संमतमेव, अन्यथा शब्दसमभिरूढयोः गोव्यपदेशस्यैवाभावप्रसङ्गात्, विवक्षितक्रियापरिणतिकाल एव तत्तत्पदव्यपदेश्यत्वमित्यस्य त्वेवंभूतस्यैवाभिप्रेतत्वादिति वाच्यं, पङ्कजनिकर्तृत्वाभाववति कमले भावपङ्कजत्वा - भावापत्तेस्तदवस्थत्वात् । अयमाशयः एवंभूतनयापेक्षया स्थूलानां नैगमादिनयानां साम्प्रतं समासीनेऽपि गवि पूर्वपश्चात्कालभाविगमनमपेक्ष्य गमनयुक्तत्वं संमतमेवेति न तत्र भावगोत्वानुपपत्तिः । परंतु स्थलजे कमले पङ्कजनिकर्तृत्वस्य पूर्वं पश्चादपि वाऽभाव एव। ततश्च तत्र व्युत्पत्त्यर्थस्यासम्भवान्न भावनिक्षेपत्वस्य सम्भव इति चेत् ? सत्यं, तथापि व्युत्पत्त्यर्थवतो भावनिक्षेपत्वं यदुक्तं, तत्र व्युत्पत्त्यर्थस्य विशेषणत्वं परित्यज्योपलक्षणत्वं यदि गृह्येत तदा न दोषः । इदमुक्तं કહેવાતી જ હોય છે. સમાધાન : તમે બેઠેલી ગાયને ઉદ્દેશીને જો આ કહી રહ્યા હો તો એ યોગ્ય નથી, કારણકે એક એવંભૂતનયને છોડી ઘો... બાકીના બધા નય એને ગમનયુક્ત જ માને છે. નહીંતર તો શબ્દ-સમભિરૂઢનય એને 'गाय' हुही ४ नहीं शडे. શંકા : બેઠેલી ગાયમાં પણ આગળ-પાછળ તો ગમન હોય છે. અને તેથી એવંભૂત જેટલા જે સૂક્ષ્મ નથી એ નયો એ ગમનને ગાયમાં જોડી એને વ્યુત્પત્તિઅર્થયુક્ત માને એ બરાબર છે. પરંતુ, કાદવમાં ઊગ્યા જ ન હોવાના કારણે જે કમળમાં પંકજનિકર્તૃત્વ આગળ-પાછળ પણ સંભવિત નથી જ એ કમળને શું ભાવપંકજ નહીં કહો ? ५५ સમાધાન : જે વ્યુત્પત્તિઅર્થયુક્ત હોય તે ભાવનિક્ષેપ' આવી વ્યાખ્યામાં-વ્યુત્પત્તિઅર્થને, ભાવનિક્ષેપ તરીકે અભિપ્રેત પદાર્થના વિશેષણ તરીકે નહીં, પણ ઉપલક્ષણ તરીકે લઈએ તો આ પ્રશ્ન ઊભો રહેશે નહીં. આશય એ છે કે કર્મવિપાક કર્મગ્રન્થની વૃત્તિમાં સમચતુરસ્રસંસ્થાનની જે Page #71 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ८ भवति कर्मविपाकाख्यस्य प्रथमकर्मग्रन्थस्य वृत्तौ समचतुरस्रसंस्थानस्य 'समाः = शास्त्रोक्तलक्षणाविसंवादिन्यश्चतस्रोऽस्रयः पर्यङ्कासनोपविष्टस्य जानुनोरन्तरं, आसनस्य ललाटोपरिभागस्य चान्तरं, दक्षिणस्कन्धस्य वामजानुनश्चान्तरं, वामस्कन्धस्य दक्षिणजानुनश्चान्तरमिति चतुर्दिग्विभागोपलक्षिताः शरीरावयवा यत्र तत् समचतुरस्रम्' इत्यादिरूपं यल्लक्षणमुक्तं तत् तत्संस्थानसंस्थितेष्वपि हस्त्यादिषु नैव समन्वेतीति स्पष्टमेवेति तल्लक्षणमुपलक्षणतया गृह्यते । मनुष्येष्वेतल्लक्षणोपलक्षितं यत्संस्थानं, तत्कारणीभूतसंस्थाननामकर्मोदयेन यत्संस्थानं यस्य प्राप्यते तत् तस्य समचतुरस्रसंस्थानं कथ्यते । तथैव पङ्कजाते कमलेऽवस्थितेन पङ्कजनितकर्तृत्वलक्षणेन व्युत्पत्त्यर्थेनोपलक्षिता या पङ्कजत्वजातिस्तद्युक्तस्य स्थलजस्यापि कमलस्य भावपङ्कजत्वमेव, पङ्कजनिकर्तृत्वस्य વ્યાખ્યા આપી છે કે ‘વિવક્ષિત ચાર અંતર જેમાં સમાન શાસ્ત્રોક્તલક્ષણને અવિસંવાદી હોય એવું સંસ્થાન એ સમચતુરસસંસ્થાન. આમાં ચાર અંતર તરીકે પર્યંકાસને બેસેલ વ્યક્તિના બે જાનુ વચ્ચેનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, જમણા ખભાથી ડાબા જાનુનું અને ડાબા ખભાથી જમણા જાનુનું અંતર.. એમ અંતર જાણવા. આવા અંતરવાળા ચાર ખૂણા = અગ્નિ જેમાં હોય તે સમચતુરસ. ' હવે, આ પ્રથમ સંસ્થાનવાળા હાથી-સિંહ વગેરેમાં પણ આ અંતરો સરખા તો હોતા નથી જ. તો શું એમને પ્રથમસંસ્થાન નહીં માનવાનું ? એટલે આ જે વ્યાખ્યા આપી છે એને ઉપલક્ષણ તરીકે લેવાય છે. મનુષ્યમાં આવી વ્યાખ્યાથી ઉપલક્ષિત જે સંસ્થાન, તેના કારણભૂત સંસ્થાનનામકર્મના ઉદયથી હાથી વગેરેને જે સંસ્થાન મળે તે, તે તે જીવનું સમચતુરસ્રસંસ્થાન કહેવાય છે. એમ કાદવમાં ઊગેલા કમળમાં પંકજનિકર્તૃત્વરૂપ જે વ્યુત્પત્તિઅર્થ રહેલો હોય છે એનાથી ઉપલક્ષિત જે પકંજત્વજાતિ, એ જાતિયુક્ત કમલ પંકજનિકર્તૃત્વથી વિશિષ્ટ ન હોય તો પણ ઉપલક્ષિત તો હોય જ છે. ને તેથી એ ભાવનિક્ષેપ જ છે. ५६ = Page #72 -------------------------------------------------------------------------- ________________ जातेर्न व्युत्पत्तिनिमित्तत्वम् वैशिष्ट्याभावेऽप्युपलक्षितत्वस्य सत्त्वात् । ननु पङ्कजनिकर्तृत्वापेक्षया पङ्कजत्वजातिरेव व्युत्पत्तिनिमित्तत्वेनोच्यतां येनोपलक्षणं यावद्गन्तव्यं न स्यादिति चेत् ? न, जातेर्व्युत्पत्तिनिमित्तत्वासम्भवात् । तदुक्तं पिण्डनिर्युक्तिवृत्तौ - 'जातिश्च नाम्नो व्युत्पत्तिनिमित्तं न भवति किन्तु प्रवृत्तिनिमित्तं, यथा गोशब्दस्य गोजातिः, तथाहि - गोशब्दस्य गमनक्रिया व्युत्पत्तिनिमित्तं, न गोत्वं, गच्छतीति गौरिति व्युत्पत्तेः, केवलमेकार्थसमवायबलाद्गमनक्रियया खुरककुदलाङ्गलसास्नादिमत्त्वं प्रवृत्तिनिमित्तमुपलक्ष्यते इति गच्छत्यगच्छति वा गोपिण्डे गोशब्दस्य प्रवृत्तिः ' તા ननु घटो यदा जलाहरणे न व्यापृतस्तदैवंभूतनयस्तं घटपदव्यपदेश्यं न मन्यते । ततश्च ज्ञायते यत् तत्काले स पूर्वपश्चात्कालभाविसत्त्वस्य શંકા : પંકજનિકર્તૃત્વને વ્યુત્પત્તિઅર્થ (વ્યુત્પત્તિનિમિત્ત)રૂપે માનવું ને પછી ઉપલક્ષણ તરીકે લેવું... એના કરતાં પંકજત્વજાતિને જ વ્યુત્પત્તિનિમિત્ત માની લ્યો ને. સમાધાન : ના, એમ માની શકાતું નથી, કારણકે જાતિ વ્યુત્પત્તિનિમિત્ત બની શકતી નથી. પિંડનિર્યુક્તિવૃત્તિમાં કહ્યું છે કે- જાતિ નામનું વ્યુત્પત્તિનિમિત્ત બનતી નથી, પરંતુ પ્રવૃત્તિનિમિત્ત બને છે. જેમકે ‘ગો’ શબ્દનું ગમનક્રિયા એ વ્યુત્પત્તિનિમિત્ત છે, નહીં કે ગોત્વ, કારણકે ‘ગચ્છતીતિ ગૌ:’(ગમન કરે તે ગાય) એવી વ્યુત્પત્તિ છે. માત્ર એકાર્થસમવાયસંબંધના પ્રભાવે, ખરી-ખુંધ-પૂંછડું-સાના (ગોડદી) વગેરે પણાંરૂપ જે ગોત્વાત્મક પ્રવૃત્તિનિમિત્ત, (તે) વ્યુત્પત્તિનિમિત્તભૂત ગમનક્રિયાથી ઉપલક્ષિત થાય છે અને તેથી ચાલતી કે નહીં ચાલતી ગાયને જણાવવા ગોશબ્દનો પ્રયોગ થાય છે. ५७ શંકા : આગળ-પાછળ જળાહરણ કરનાર ઘડાને પણ જ્યારે એ જળાહરણ કરતો ન હોય ત્યારે એવંભૂતનય ‘ઘટ’ તરીકે કહેવા તૈયાર નથી.. એનો અર્થ જ કે આગળ-પાછળના જળાહરણકર્તૃત્વરૂપ વ્યુત્પત્તિ-નિમિત્તને Page #73 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-८ व्युत्पत्तिनिमित्तस्य सत्त्वं तेनोपलक्षितत्वमपि च न स्वीकुरुते इति। यतश्चैवमतः स स्थलजे कमलेऽपि पङ्कजनितकर्तृत्वलक्षणस्य व्युत्पत्तिनिमित्तस्य सत्त्वमुपलक्षितत्वं वा नैव मन्यत इति स्पष्टमेव। ततश्च तन्मतेन तत्र पङ्कजस्य को निक्षेपो मन्तव्य इति चेत् ? नैकोऽपि, तन्मतेन तस्य पङ्कजपदाप्रतिपाद्यत्वात्, विवक्षितपदप्रतिपाद्यस्यैव निक्षेपरूपत्वात्। समभिरूढनयमतेनाप्येवमेव मन्तव्यमिति मे मतिः, तन्मतेन कमलस्य पङ्कजभिन्नतया पङ्कजनिकर्तृत्वाभाववति कमले पङ्कजपद-वाच्यतायाः पङ्कजत्वजातेश्चासम्भवात्।। ननु डित्थाख्यस्य गोपालपुत्रस्य भावडित्थत्वं पूर्वमुक्तं, ततश्च 'डित्थ'शब्दात्मकस्य तन्नाम्नोऽभिधानत्वमेवाभिधेयं स्यान्न तु यादृच्छिकत्वं, यथा ‘इन्द्र'शब्दात्मकस्य भावेन्द्रनाम्नोऽभिधानाख्यनामनिक्षेपप्रथमभेदत्वमेव। ततश्च तस्य यादृच्छिकाख्यनामપણ, એ કાળે એ વિદ્યમાન માનતો નથી, કે એનાથી ઉપલક્ષિતત્વને પણ માનતો નથી. તો વિવક્ષિતકમળમાં એ પંકજનિકર્તુત્વને પણ માન્ય નહીં ४ अरे... तो सेना भते ॥ उमण ५४०४नो यो निक्षे५ जनशे ? સમાધાન : એવંભૂતનયે તો એવું કમળ “પંકજ' શબ્દથી વાચ્ય જ નથી, એટલે પછી પંકજનાં કોઈ જ નિક્ષેપરૂપ એ છે જ નહીં. વિવક્ષિત પદપ્રતિપાદ્ય હોય એ જ નિક્ષેપરૂપ બની શકે છે. સમભિરૂઢનયમને પણ એવું જ માનવું યોગ્ય લાગે છે, કારણકે એ મતે પંકજ અને કમલ એક નથી. વિવક્ષિત કમલમાં આગળ-પાછળ પણ પંકજનિકર્તુત્વ છે જ નહીં, જેને જોઈને એ, એ કમલને પંકજશબ્દવાચ્ય માની શકે કે એ કમલમાં પંકજત્વ માની શકે. શંકા : પૂર્વે કહી ગયા છે કે ડિત્યનામે ગોપાળપુત્ર ભાવડિત્ય છે, तो मेनु उित्थ मेj नाम 'मभिधान' पनी ४शे, 'या७ि४' नहीं, જેમકે ભાવેન્દ્રનું “ઇન્દ્ર' એવું નામ, નામનિક્ષેપના પ્રથમભેદ “અભિધાન' રૂપ જ છે. તો પછી ડિલ્ય એવા નામનો, યાદચ્છિક નામના નામ Page #74 -------------------------------------------------------------------------- ________________ डित्थनाम्नो यादृच्छिकत्वमेव निक्षेपतृतीयभेदोदाहरणतयोपन्यासः कथं सङ्गच्छेत ? इति चेत् ? सत्यं, तथापि व्युत्पन्नस्य नाम्न एव प्रथमभेदत्वमिति विवक्षावशाद् व्युत्पत्तिशून्यानां 'डित्था' दीनां नाम्नां तत्रासमावेशाद् यादृच्छिके समावेशः, तस्या विवक्षाया अभावे द्वयोरप्यभिधानत्वं संगतमेव । एतच्चाग्रेऽपि व्यक्तीकरिष्यते । तथा, इन्द्राख्यस्य गोपालपुत्रस्य 'इन्द्र' शब्दात्मकं यन्नाम, तस्यापि यादृच्छिकत्वमेव मन्तव्यं, तत्र तस्य व्युत्पत्त्यर्थशून्यत्वात्, सङ्केतमात्रेण प्राप्तत्वात् । अन्यथा = तस्याभिधानत्वे तस्य गोपालपुत्रस्य भावेन्द्रत्वापत्तिः, अभिधानाभिधेयस्य भावनिक्षेपत्वनियमात् । ननु शास्त्रेषु येऽनभिलाप्या भावाः कथितास्तेषामनभिलाप्यत्वादेव नामनिक्षेपासम्भवः । तदुक्तं नयरहस्ये - ननु नामादीनां सर्वव्याનિક્ષેપના ત્રીજાભેદમાં કરેલો ઉલ્લેખ સંગત શી રીતે ઠરશે ? સમાધાન : તમારી વાત સાચી છે. છતાં વ્યુત્પત્તિથી બનેલ નામ જ ‘અભિધાન’ છે એવી વિવક્ષાવશાત્ વ્યુત્પત્તિશૂન્ય એવા ડિત્ય વગેરે નામનો તેમાં સમાવેશ થતો ન હોવાના કારણે યાદચ્છિકનામના ભેદમાં સમાવેશ કરાય છે. જ્યારે એ વિવક્ષા ન હોય ત્યારે બન્ને પ્રકારના નામનો ‘અભિધાન' એવા એક જ ભેદમાં સમાવેશ માન્ય જ છે ને તેથી નામ-નિક્ષેપના બે જ પ્રકાર થઈ જશે. આ વાત આગળ વ્યક્ત થશે. તથા, ઇન્દ્રનામના ગોપાળપુત્રનું ‘ઇન્દ્ર’ એવું જે નામ, તેનો પણ યાદચ્છિકમાં જ સમાવેશ જાણવો, કારણકે ગોપાળપુત્ર અંગે એ નામ વ્યુત્પત્તિઅર્થથી શૂન્ય હોવાથી માત્ર તેવા સંકેતના કારણે જ પ્રવર્યું હોય છે. નહીંતર = જો એ નામને ‘અભિધાન’રૂપ માનવામાં આવે તો એ ગોપાળપુત્ર ભાવેન્દ્ર બની જાય, કારણકે અભિધાનનું અભિધેય ભાવનિક્ષેપરૂપ હોય છે. ५९ પૂર્વપક્ષ : શાસ્ત્રોમાં જે અનભિલાપ્ય ભાવો કહ્યા છે તે અનભિલાપ્ય હોવાના કારણે જ તેઓનો નામનિક્ષેપ નહીં મળે. નયરહસ્યમાં કહ્યું છે Page #75 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ८ पित्वमुपगम्यते न वा ? आद्ये व्यभिचारः, अनभिलाप्यभावेषु नामनिक्षेपाप्रवृत्तेरिति । अथायं पूर्वपक्षग्रन्थ इति चेत् ? सत्यं, तथापि येन निःशङ्कं मनः समाधानं सूचितं स्यात्तादृगेकमपि प्रतिवचनं तत्र न दत्तमित्यपि न विस्मर्तव्यम् । न च तत्तद्व्यभिचारस्थानान्यत्वविशेषणान्न दोषः । तदिदमुक्तं- 'यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापिते' ति वाच्यं अनभिलाप्यानां भावानामभिलाप्यभावापेक्षयाऽनन्तगुणत्वादनन्तबहुभागानां भावानां तदसम्भवाशङ्काविषयत्वात् । अतएव ग्रन्थकारैः श्रीमद्यशोविजयोपाध्यायैः 'अत्र वदन्ति' इति कथनद्वारा स्वकीय ईषदस्वरसः सूचितः । तथा 'अपरे त्वाहु:- केवलिप्रज्ञारूपमेव नामाऽ। કે શંકા : નામાદિને સર્વવ્યાપી માનો છો કે નહીં ? આદ્ય વિકલ્પમાં સર્વવ્યાપી માનવામાં વ્યભિચાર છે, કારણ કે અનભિલાપ્યભાવોમાં નામનિક્ષેપ સંભવતો નથી. શંકા : આ તો પૂર્વપક્ષગ્રન્થ છે. પૂર્વપક્ષીય સમાધાન : સાચી વાત છે, છતાં જેનાથી મનને પૂર્ણ સમાધાન થાય એવો એક પણ એનો ઉત્તર ત્યાં આપ્યો નથી એ ભૂલવા જેવું નથી. શંકા : તે તે વ્યભિચાર સ્થાનોને બાદ કરીને તે સિવાયના ભાવો માટે સર્વવ્યાપિત્વ નિયમ માનવાથી કોઈ દોષ રહેશે નહીં. આ વાત તત્ત્વાર્થસૂત્રની વૃત્તિ (સૂત્ર ૧/૫) માં અને એને અનુસરીને જૈનતર્કભાષામાં આ રીતે કરી છે– જો આ એકાદ ભાવમાં ન સંભવે તો પણ એટલા માત્રથી નિયમની અવ્યાપિતા થઈ જતી નથી. પૂર્વપક્ષ : આવી શંકા બરાબર નથી, કારણ કે અનભિલાપ્યભાવો અભિલાપ્યભાવો કરતાં અનંતગુણા હોવાથી અનંતબહુભાગ ભાવોમાં નામનિક્ષેપના અસંભવનો પ્રશ્ન છે. માટે જ શ્રી યશોવિજયજી મહારાજે ‘અત્ર વદન્તિ’ ‘અહીં કહે છે' એમ કહેવા દ્વારા પોતાની કંઈક નારાજી સૂચવેલી છે. તથા એ જ જૈનતર્કભાષા ગ્રન્થમાં બીજાઓ કહે છે કે— ६० = Page #76 -------------------------------------------------------------------------- ________________ अनभिलाप्येषु व्यापकत्वनियमव्यभिचारशङ्का नभिलाप्यभावेष्वस्ति' इत्यन्यदत्तसमाधानमपि यत्तत्र दत्तं तत्रापि एतच्च मतं नातिरमणीयं द्रव्यार्थिकेन शब्दपुद्गलरूपस्यैव नाम्नोऽभ्युपगमात्' इत्यनेन तस्यान्यदत्तसमाधानस्य रमणीयत्वं निराकृतम्। ततश्च नामादिचतुष्टयस्य सर्वव्यापकत्वनियमो व्यभिचारीति चेत् ? न, अनभिलाप्यभावानां नामनिक्षेपस्य सम्भवेऽसम्भवे वा व्यभिचारस्याभावाद् । अयम्भावः- तेषां भावानामनभिलाप्यपदाभिलाप्यत्वं वर्तते न वेति द्वौ विकल्पौ । तत्र प्रथमे विकल्पे 'अनभिलाप्य' आख्यस्य गोपालदारकादेर्नामनिक्षेपत्वसम्भवान्न व्यभिचारः । द्वितीये तु विकल्पे नामनिक्षेपस्यासम्भवेऽपि न व्यभिचारसम्भवः, पदप्रतिपाद्यत्वाभावात् । तथाहि— ‘अनभिलाप्य’पदभिन्न'मङ्गला' दिपदप्रतिपाद्यत्वाभावस्तु तेषु वर्तत एव। ततश्चानभिलाप्यपदप्रतिपाद्यत्वमपि यदि निषिध्येत, तदा नैकेनापि पदेन प्रतिपाद्यत्वस्य सम्भवः । तथा च स्फुट एव पदप्रतिકેવલીપ્રજ્ઞારૂપ નામ અનભિલાપ્યભાવોમાં પણ હોય જ છે.' આ રીતે અન્ય વિદ્વાન દ્વારા અપાતા સમાધાનનો ઉલ્લેખ કરીને ‘આ મત પણ કાંઈ બહુ સારો નથી. કારણ કે દ્રવ્યાર્થિકનયે શબ્દયુદ્ગલરૂપ નામ જ માનેલું છે’આમ આવું કહીને તે અન્યવિદ્વાનના સમાધાનની રમણીયતાનો અસ્વીકાર કર્યો છે. એટલે, નામાદિ ચારના સર્વવ્યાપકત્વનો નિયમ અનભિલાપ્યભાવોમાં વ્યભિચારી છે. ઉત્તરપક્ષ : આવો પૂર્વપક્ષ બરાબર નથી, કારણ કે અનભિલાપ્યભાવોનો નામનિક્ષેપ સંભવે કે ન સંભવે તો પણ વ્યભિચાર નથી. આ ભાવ છે - એ ભાવો ‘અભિલાપ્ય’ એવા શબ્દથી અભિલાપ્ય છે કે નહિં ? જો અભિલાપ્ય છે, તો ‘અનભિલાપ્ય’ નામે ગોપાળપુત્રાદિ જ નામનિક્ષેપરૂપે સંભવવાથી વ્યભિચાર નથી. જો એ ભાવો ‘અનભિલાપ્ય’ શબ્દથી અભિલાપ્ય નથી, તો પણ વ્યભિચાર નથી, કારણકે તેઓમાં પદપ્રતિપાદ્યત્વ જ નથી. તે આ રીતે - અનભિલાપ્ય સિવાય ‘મંગલ’ વગેરે પદોનું પ્રતિપાદ્યત્વ તો તેઓમાં નથી એ સ્પષ્ટ છે. એટલે હવે ६१ Page #77 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-८ पाद्यत्वाभावः। नन्वस्तु पदप्रतिपाद्यत्वाभावः, व्यभिचारासम्भवस्तु कथमिति चेत् ? न, पदप्रतिपाद्यानामेव वस्तूनां चातुर्विध्यनियमस्य कथितत्वादिति। किञ्च निक्षेपोऽनुयोगस्य द्वितीयं द्वारम्। अतोऽधिकृतस्य श्रुतस्य सामान्य-विशेषनामगतानि सूत्रालापकगतानि च यानि पदानि तेषां प्रतिपाद्यानां वस्तूनां निक्षेपाः कर्तव्या भवन्ति। ततश्चानभिलाप्या भावा नामगतेन सूत्रगतेन वा केनचित्पदेन यदि प्रतिपाद्याः स्युस्तदैव तेषां निक्षेपाश्चिन्तनीया भवन्ति। तदा च यत्पदमनभिलाप्यादिलक्षणं तत्प्रतिपादकं, तदाख्यस्य गोपालदारकादेरेव नामनिक्षेपत्वमिति न व्यभिचारः। यदि च ते भावा नामसूत्रान्यतरगतेन केनचिदपि पदेन प्रतिपाद्या न सन्त्येव, तदा तेषां निक्षेपाणामचिन्तજો અનભિલાપ્ય પદના પ્રતિપાદ્યત્વનો પણ નિષેધ કરીએ તો એક પણ પદનું પ્રતિપાદ્યત્વ સંભવિત ન રહેવાથી પદપ્રતિપાદ્યત્વાભાવ સ્પષ્ટ પૂર્વપક્ષ: પદપ્રતિપાઘવાભાવ ભલે હો, વ્યભિચારનો અસંભવ શી રીતે ? ઉત્તરપક્ષ : એ રીતે કે પદપ્રતિપાઘભાવોમાં જ ચતુર્વિધતાનો નિયમ કહેવાયેલો છે. એટલે, પદથી જે અપ્રતિપાદ્ય છે તેમાં નિયમ કહેવાયેલો જ નથી, પછી વ્યભિચાર ક્યાંથી ? વળી, નિક્ષેપ એ અનુયોગનું બીજું કાર છે. એટલે અધિકૃત શ્રુતના સામાન્યનામમાં, વિશેષનામમાં અને સૂત્રમાં જે પદો રહેલા હોય તે પદોની પ્રતિપાદ્ય વસ્તુઓના નિક્ષેપ કરવાના હોય છે. એટલે અનભિલાપ્યભાવો નામમાં કે સૂત્રમાં રહેલા કોઈક પદથી જો અભિલાપ્ય હોય તો જ એના નિક્ષેપ વિચારવાના હોય છે. અને ત્યારે તો સૂત્રમાં રહેલ “અનભિલાપ્ય વગેરે જે પદ એનું પ્રતિપાદક હોય, તે નામના ગોપાળપુત્ર વગેરે જ નામનિક્ષેપરૂપે મળવાથી વ્યભિચાર નથી, અને જો એ ભાવો નામ કે સૂત્રમાં રહેલા કોઈ જ પદથી પ્રતિપાદ્ય નથી, તો એના નિક્ષેપાઓનો Page #78 -------------------------------------------------------------------------- ________________ तत्शङ्कायाः समाधानम् नीयत्वादेव न व्यभिचार इति। अत्र द्वयोर्व्यभिचारनिषेधकयोः प्रकारयोर्मध्ये 'अनभिलाप्याख्यो गोपालदारकादिरेव नामनिक्षेप इति न व्यभिचारः' इत्येवं व्यभिचारनिषेधकः प्रथमः प्रकार एव श्रेयानित्यस्माकं मतिः, अनभिलाप्यभावानामप्यनभिलाप्यपदप्रतिपाद्यत्वस्वीकारः श्रेयस्कर इत्यभिप्रायवत्त्वादस्माकम् । तदर्थं सप्तभङ्गीविंशिका दृष्टव्या। __ अथ-न्यायविशारदैः श्रीमद्भिर्यशोविजयोपाध्यायै नतर्कभाषायां प्रकृतार्थनिरपेक्षा नामार्थान्यतरपरिणति मनिक्षेपः' इति नामनिक्षेपसामान्यलक्षणं प्राणायि। एतस्माल्लक्षणाद् ‘अभिधानमर्थशून्योऽर्थश्चे'त्येवं द्वावेव भेदौ प्राप्येते, न तु त्रय इति तल्लक्षणस्य न्यूनत्वं स्पष्टमेवेति। तत्तुच्छं, यादृच्छिकनामलक्षणस्य तृतीयस्य भेदस्यापि प्रथमभेदवत् नामरूपतया 'नाम'-इत्यनेन तस्यापि सङ्गृहीतत्वात्, अत एव तैर्नामनिक्षेपे त्रयो दृष्टान्ता उपदर्शिताः। यदि चेतौ अभिधानयाવિચાર જ ન કરવાનો હોવાથી વ્યભિચાર નથી. આમ બન્ને વિકલ્પમાં વ્યભિચાર નથી. છતાં, “અનભિલાપ્ય નામના ગોપાળપુત્રાદિ જ નામનિક્ષેપરૂપે સંભવે છે, માટે વ્યભિચાર નથી' આવો પ્રથમ વિકલ્પ જ ઉચિત છે આવો અમારો અભિપ્રાય છે, કારણ કે અનભિલાપ્યભાવોમાં પણ અનભિલાપ્યપદપ્રતિપાદ્યત્વ માનવું સારું છે'. એવો અમારો મત છે. આ માટે સપ્તભંગીવિંશિકાગ્રન્થ જોવો. શંકા : ન્યાયવિશારદશ્રી યશોવિજયજી મહારાજે જૈનતર્કભાષામાં ‘પ્રસ્તુત અર્થથી નિરપેક્ષ એવી નામ કે પદાર્થ અન્યતરમાં રહેલી વાચ્યતા પરિણતિ એ નામનિક્ષેપ છે આવું નામનિક્ષેપનું સામાન્યલક્ષણ જણાવેલું છે. આ લક્ષણ પરથી અભિધાન અને અર્થશૂન્યતા આવા બે જ ભેદ નામનિક્ષેપના મળે છે, નહીં કે ત્રણ. તેથી તેઓના લક્ષણની એટલી અધૂરાશ કહેવાશે. સમાધાન : યાદચ્છિકનામ એવો નામનિક્ષેપનો જે ત્રીજો ભેદ છે તે પણ પ્રથમભેદની જેમ “નામ' સ્વરૂપ જ હોવાથી “નામ” એવા શબ્દથી Page #79 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ८ दृच्छिकलक्षणौ द्वौ नामभेदौ पृथक्रियेयातां तदा 'अभिधान- अर्थ - शून्य (अर्थ) - यादृच्छिकान्यतमपरिणतिर्नामनिक्षेपः' इति लक्षणं पर्यवस्यति, तस्माच्च 'अभिधान - अर्थशून्य- यादृच्छिकान्यतमत्वं नामनिक्षेपः' इति मत्प्रणीते लक्षणे न कोऽपि मुख्यो भेद इति स्पष्टम् । नन्वेवं सति नामनिक्षेपस्य द्वावेव मूलभेदौ वक्तव्यौ, अभिधानयादृच्छिकभेदौ तु नामलक्षणस्य मूलभेदस्यैवोत्तरभेदाविति चेत् ? सत्यं, तथापि विवक्षाभेदे भेदत्रैविध्यकथनमपि न दुष्टम् । यथा 'सकाय - स्थावरकाय' इत्याभ्यां भेदाभ्यां सर्वसंसारिजीवानां सङ्ग्रहेऽपि विवक्षाभेदे स्थावरकायोत्तरभेदरूपाः पृथिवीकायादयः पृथक्पृथक् क्रियन्ते षड्भेदाश्चोच्यन्ते तथैव प्रस्तुतेऽपि ज्ञेयम्। तीर्थान्तरीयाणामप्येतत्संमतं, ‘भाव-अभाव' इत्याभ्यां मूलभेदाभ्यामेव सर्वपदार्थ ६४ સંગૃહીત જ છે. એટલે જ તેઓએ માત્ર બે જ દૃષ્ટાન્ત ન દર્શાવતા ત્રણ દૃષ્ટાન્તો દર્શાવ્યા છે. પછી અધૂરાશ શી ? એટલે એમણે કરેલા લક્ષણમાં રહેલા ‘નામ’ શબ્દથી અભિધાન અને યાદચ્છિક આ બન્નેનો સમાવેશ છે. એ બેને જો અલગ કરાય તો ‘અભિધાન-અર્થશૂન્ય અર્થ-યાદચ્છિકાન્યતમપરિણતિ એ નામનિક્ષેપ’ આવું લક્ષણ મળે જેનો મારા બનાવેલા લક્ષણમાં કોઈ મુખ્ય ભેદ નથી, એ સ્પષ્ટ છે. શંકા : તો તો પછી નામનિક્ષેપના મૂળ ભેદ બે જ કહેવા જોઈએ. નામ અને અર્થશૂન્યઅર્થ. અભિધાન અને યાદચ્છિક તો આ બેમાંના પ્રથમ ‘નામ’ ભેદના જ બે અવાંતર ભેદો છે. સમાધાન : બરાબર છે. છતાં વિવક્ષાભેદે ત્રણ ભેદ કહેવા પણ દુષ્ટ નથી. જેમ ત્રસકાય-સ્થાવરકાય આ બે ભેદથી જ બધા સંસારી જીવોનો સંગ્રહ થઈ જતો હોવા છતાં અલગ વિવક્ષાથી સ્થાવરકાયના અવાંતર ભેદરૂપ પૃથ્વીકાય વગેરેને અલગ-અલગ કરીને સંસારી જીવોના ૬ ભેદ કહેવાય છે એમ પ્રસ્તુતમાં જાણવું. અન્યદર્શનકારોને પણ આ માન્ય છે. ‘ભાવ અને અભાવ' આવા બે મૂળભેદોથી જ સર્વપદાર્થોનો Page #80 -------------------------------------------------------------------------- ________________ विवक्षावशाद् भेदनिरूपणम् ६५ सङ्ग्रहस्य शक्यत्वेऽपि भावलक्षणस्य मूलभेदस्योत्तरभेदरूपाणां षण्णां द्रव्यादीनां पृथक्त्वं विवक्ष्य पदार्थानां सप्तविधत्वस्य तैः कथितत्वात्। इत्थश्च विवक्षाभेदाद् भेदनिरूपणं भिद्यत इति सिद्धम्। ___अत एव यदैक एव भेदो विवक्ष्येत तदा तेनैव त्रयाणामपि सङ्ग्रहः शक्य एव। तथाहि-‘पर्यायानभिधेयस्तदर्थशून्यश्च योऽर्थः स नामनिक्षेपः' इति लक्षणं यदि क्रियेत तदा तस्मिन्नर्थे त्रयाणामपि नामनिक्षेपभेदानां समावेशः शक्य एव। नन्वभिधान-यादृच्छिकाभिधानयोः प्रथम-चरमभेदयोः शब्दरूपतया नार्थेऽन्तर्भाव इति चेत् ? न, शब्दानां पौद्गलिकत्वात् पुद्गलमयेऽर्थेऽन्तर्भावस्याविरुद्धत्वात्। ततश्च इन्द्राख्यगोपालदारकादेर्यथा शक्रादिपर्यायानभिधेयत्वं पारमैश्वर्याद्यर्थशून्यत्वञ्च तथैव ‘इन्द्अ' इतिवर्णावलीनिष्पन्नस्य ‘इन्द्र' इतिशब्दસંગ્રહ શક્ય હોવા છતાં “ભાવ” નામના મૂળભેદના અવાંતરભેદ રૂપ દ્રવ્ય-ગુણ વગેરે ૬ નું પૃથક્વ વિવક્ષીને પદાર્થના સાત પ્રકાર તેઓએ કહ્યા જ છે. આમ વિવક્ષાભેદે ભેદોનું નિરૂપણ બદલાઈ જાય છે એ પણ સિદ્ધ થાય છે. એટલે જ જ્યારે એક જ ભેદ કરવાની વિવેક્ષા હોય ત્યારે એકથી જ ત્રણેનો સંગ્રહ પણ શક્ય છે. તે આ રીતે - પર્યાયાનભિધેય અને તદર્થશૂન્ય એવો જે અર્થ હોય તે નામનિક્ષેપ આવું લક્ષણ જો કરવામાં આવે તો એ અર્થમાં ત્રણેનો સમાવેશ શક્ય છે જ. શંકા : અભિધાન અને યાદચ્છિક આ બે પ્રથમ અને ચરમભેદ શબ્દરૂપ હોવાથી અર્થમાં એનો સમાવેશ નહીં થાય. સમાધાનઃ શબ્દો પૌલિક હોવાથી પુદ્ગલમય અર્થમાં એ બેનો સમાવેશ વિરુદ્ધ નથી. એટલે ઇન્દ્ર નામના ગોપાળપુત્ર વગેરે જેમ શક્રાદિ પર્યાયાનભિધેય હોય છે અને પારઐશ્વર્યાદિઅર્થશૂન્ય હોય છે. એમ ઇન્દ્રમાં આવી વર્ષાવલીથી બનેલ “ઈન્દ્ર એવો શબ્દ પણ શક્રાદિ પર્યાયાનભિધેય હોય છે જ. અને પારઐશ્વર્યાદિ અર્થશૂન્ય પણ હોય છે Page #81 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-८ स्यापि शक्रादिपर्यायानभिधेयत्वं पारमैश्वर्याद्यर्थशून्यत्वञ्च वर्तत एव। तथा 'डित्थाख्यस्य गोपालदारकादेर्यदि ‘डवित्थ'इति नामान्तरं सङ्केतितं भवेत्तदापि 'ड्इत्थ्' इति वर्णावलीनिष्पन्नस्य 'डित्थ' इतिशब्दलक्षणस्य यादृच्छिकनाम्नो 'डवित्थ'इतिपर्यायानभिधेयत्वं भवत्येव। 'डित्थस्य सङ्केतलभ्यो गोपालदारकलक्षणो योऽर्थस्तच्छून्यत्वमपि 'डित्थ'इति शब्दे स्पष्टमेवेति नामनिक्षेपत्वमपि तत्र निर्विवाद सिध्यत्येव। ननु तथाप्यन्यार्थे स्थितत्वं तु डित्थशब्दे नोपपद्येतैवेति चेत् ? न, 'डित्थ'इतिशब्दस्य व्युत्पत्तिबलेन कुत्राप्यस्थितत्वेऽपि सङ्केतबलेन नामनिक्षेपतयाऽभिप्रेताद् ‘डित्थ'इतियादृच्छिकनाम्नोऽन्यस्मिन् डित्थाख्यगोपालदारकादिलक्षणेऽर्थे स्थितत्वादिति। ततश्च नामनिक्षेपस्य જ. તથા ડિત્ય નામના ગોપાળપુત્રનું જો ડવિત્ય એવું બીજું નામ પણ પાડવામાં આવ્યું હોય તો પણ ઇતથએ આવી વર્માવલીથી બનેલ ડિત્ય” એવા શબ્દરૂપ યાદચ્છિક નામ પણ ડવિલ્ય એવા પર્યાયવાચી શબ્દથી તો અનભિધેય હોય છે જ. તથા “ડિત્યનો સંકેતથી મળતો વિવક્ષિત ગોપાળપુત્ર વગેરે રૂપ જે અર્થ, એ પણ “ડિત્થ' એવા શબ્દમાં રહ્યો હતો નથી એ સ્પષ્ટ જ છે. માટે એ શબ્દ નામનિક્ષેપ રૂપ છે જ. શંકા છતાં “અન્યાર્થ’ સ્થિતત્વ = અન્યાર્થમાં રહેવાપણું તો ડિત્ય શબ્દમાં નથી જ ને ? સમાધાન : નામનિક્ષેપ તરીકે અભિપ્રેત એવો “ડિત્ય' શબ્દ પોતાનાથી ભિન્ન એવા કોઈ પદાર્થમાં વ્યુત્પત્તિબળે રહ્યો ન હોવા છતાં ગોપાળપુત્ર વગેરે પદાર્થમાં સંકેતના બળે તો રહ્યો જ હોય છે. માટે અન્યાર્થ સ્થિતત્વ પણ નિબંધ છે જ. આમ ત્રણે ભેદોનો એક લક્ષણથી સંગ્રહ શક્ય છે. એટલે જ, જો નામનિક્ષેપનું સામાન્ય લક્ષણ જાણવાની જિજ્ઞાસા હોય તો એ આવું જાણવું - વિક્ષિત પદથી જે અભિધેય હોય અને એના પર્યાયવાચી પદોથી જે અનભિધેય હોય તે નામનિક્ષેપ.. ઉપર ‘તદર્થશૂન્ય' જે કહ્યું હતું એ સ્વરૂપ જણાવવા માટે પૂર્વાચાર્યોએ Page #82 -------------------------------------------------------------------------- ________________ स्थापनानिक्षेपलक्षणम् a૧ सामान्य लक्षणं यदि जिज्ञासितं तदा तत्पर्यायानभिधेयत्वे सति तदभिधेयत्वं नामनिक्षेपत्वमिति लक्षणं ज्ञेयम्। तदेवं नामनिक्षेपविषयिणी काचिच् चिन्ता चिन्तिता। अथ क्रमप्राप्तं द्वितीयं स्थापनानिक्षेपं निरूपयितुकामो द्वितीयचरणादिना आह 'स्थापना चे'त्यादि। सुगमार्थान्यग्रे व्यक्तीकरिष्यमाणार्थानि चैतानि त्रीणि चरणानि ।।८॥ स्थापनाया लक्षणं भेदांश्च निरूपयत् पूर्वाचार्यकथनमेव कथयन्नाहयत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि। लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च॥९॥ __ श्रीअनुयोगद्वारसूत्रवृत्तावुद्धृताया एतद्गाथाया वृत्तिकारश्रीहेमचन्द्रसूरिभिः कृता व्याख्या- विनेयानुग्रहार्थमत्रापि व्याख्या- तुशब्दो કહ્યું હોવાથી કહ્યું હતું એમ જાણવું.. લક્ષણમાં એની કોઈ આવશ્યકતા નથી. આમ નામનિક્ષેપ અંગે કેટલોક વિચાર કર્યો. હવે ક્રમ પ્રાપ્ત બીજા સ્થાપના નિક્ષેપનું નિરૂપણ કરવાની ઇચ્છાથી “સ્થાપના ચ' વગેરે ત્રણ પાદ આ ગાથામાં કહ્યા છે. ત્રણે પાદનો અર્થ સરળ છે અને આગળ વધારે સ્પષ્ટ કરવાનો છે, માટે અહીં વિશ્લેષણ કરતું નથી. કેટલા સ્થાપના નિક્ષેપના લક્ષણને અને ભેદોને નિરૂપતું પૂર્વાચાર્યનું કથન જ નવમી ગાથારૂપે કહે છે. ગાથાર્થ : જે તદર્થથી રહિત છે, અને જે લેપ્યાદિકમ તેના અભિપ્રાયથી તેને સંદેશ કરવામાં આવે છે તે સ્થાપના છે. એ અલ્પકાળ માટે કરાય છે અને ચ શબ્દથી શાશ્વતકાળ માટે પણ હોય છે. ટીકાર્થ: શ્રી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં ઉદ્ધત કરેલી આ ગાથાની વૃત્તિકારશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વૃત્તિનો ભાવાર્થ આવો છે– શિષ્યો પર અનુગ્રહ કરવા માટે વ્યાખ્યા કરાય છે. તુ શબ્દ નામના Page #83 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-९ नामलक्षणात् स्थापनालक्षणस्य भेदसूचकः, स चासावर्थश्च तदर्थो = भावेन्द्रभावावश्यकादिलक्षणस्तेन वियुक्तं = रहितं यद्वस्तु तदभिप्रायेण = भावेन्द्राद्यभिप्रायेण क्रियते = स्थाप्यते तत्स्थापनेति सम्बन्धः । किंविशिष्टं यदित्याह- यच्च तत्करणि = तेन भावेन्द्रादिना सह करणिः = सादृश्यं यस्य तत् तत्करणि तत्सदृशमित्यर्थः, चशब्दात्तदकरणि चाक्षादि वस्तु गृह्यते, असदृशमित्यर्थः । किंपुनस्तदेवभूतं वस्त्वित्याह लेप्यादिकर्मे ति लेप्यपुत्तलिकादीत्यर्थः, आदिशब्दात् काष्ठपुत्तलिकादि गृह्यते, अक्षादि वाऽनाकारम् । कियंत कालं तक्रियत इत्याहअल्पः कालो यस्य तदल्पकालं = इत्वरकालमित्यर्थः चशब्दाद् यावत्कथिकं च शाश्वतप्रतिमादि । यत्पुनर्भावेन्द्राद्यर्थरहितं साकारमनाकारं वा तदर्थाभिप्रायेण क्रियते तत्स्थापनेति तात्पर्यमित्यार्यार्थः। वृत्त्यर्थः सुगमः । स्यान्मतिः– गोपालदारकादिलक्षणद्रव्यमात्रલક્ષણથી સ્થાપનાના લક્ષણની જુદાઈને સૂચવે છે. ભાવેન્દ્ર-ભાવઆવશ્યક વગેરે રૂપ અર્થથી રહિત એવી પણ જે વસ્તુ ભાવેન્દ્રાદિના અભિપ્રાયથી સ્થાપવામાં આવે છે તે સ્થાપના છે. વળી તે વસ્તુ ભાવેન્દ્રાદિને સંદેશ પણ હોઈ શકે કે “ચ” શબ્દથી તેને અસદેશ અક્ષાદિ પણ હોઈ શકે. આમાં, લેપ્ય વગેરે દ્રવ્યમાંથી બનાવેલ પૂતળું વગેરે સંદેશ (= સાકાર) હોય છે. એમાં ‘વગેરે” શબ્દથી કાષ્ઠપૂતળું વગેરે જાણી લેવા તથા અક્ષ વગેરે અનાકાર સ્થાપનારૂપ હોય છે. કેટલા કાળમાટે આવી સ્થાપના હોય છે ? એ જણાવે છે તે સ્થાપના અલ્પ = ઈતરકાલીન હોય છે કે “ચ” શબ્દથી શાશ્વતપ્રતિમા વગેરે રૂપ યાવકથિક પણ હોય છે. એટલે તાત્પર્ય આ મળ્યું કે જે ભાવેન્દ્રાદિઅર્થરહિત હોય પણ એ અર્થના અભિપ્રાયથી સ્થપાય છે તે સાકાર કે નિરાકાર વસ્તુ એ સ્થાપનાનિક્ષેપ છે. આ વૃત્તિનો અર્થ સુગમ છે. શંકા : ગોપાળપુત્રાદિસ્વરૂપ દ્રવ્યમાત્રરૂપ નામનિક્ષેપ જેમ ભાવાર્થશૂન્ય હોય છે તેમ કાષ્ઠકર્માદિસ્વરૂપદ્રવ્યમાત્ર રૂપ સ્થાપનાનિક્ષેપ Page #84 -------------------------------------------------------------------------- ________________ नामस्थापनाभेदः रूपस्य नामनिक्षेपस्य यथा भावार्थशून्यत्वं तथैव काष्ठकर्मादिलक्षणद्रव्यमात्ररूपस्य स्थापनानिक्षेपस्यापि भावार्थशून्यत्वमेवेति नानयोः कश्चिदपि प्रतिविशेष इति । मैवं, भावार्थशून्यत्वेन रूपेणानयोर्विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासाद् भेदोपपत्तेः । तदुक्तमनुयोगद्वारसूत्रे- नामट्ठवणाणं को पइविसेसो ? णामं आवकहिअं, ठवणा इत्तरिआ वा होज्जा आवकहिआ वा (सू.१२)। वृत्तिकारकृतायास्तव्याख्याया आवश्यकोंऽशः- नाम यावत्कथिकं = स्वाश्रयद्रव्यस्यास्तित्वकथां यावदनुवर्तते, न पुनरन्तराऽप्युपरमते (ति), स्थापना पुनरित्वरा = स्वल्पकालभाविनी वा स्याद् यावत्कथिका वा, स्वाश्रयद्रव्येऽवतिष्ठमानेऽपि काचिदन्तराऽपि निवर्तते, काचित्तु तत्सत्तां यावदवतिष्ठत इति भावः । तथाहि-नाम आवश्यकादिकं मेरुजम्बूद्वीपપણ ભાવાર્થશૂન્ય હોય છે. એટલે આ બેમાં કોઈ તફાવત નથી. સમાધાન: ભાવાર્થશૂન્ય હોવારૂપ ધર્મ બન્નેમાં સમાન હોવા છતાં બીજા સ્વરૂપે વિરુદ્ધધર્મ હોવાથી તફાવત સિદ્ધ થઈ શકે છે. શ્રીઅનુયોગકારસૂત્રમાં કહ્યું છે કે “નામ અને સ્થાપનામાં શું પ્રતિવિશેષ છે ? આ - નામ યાત્મથિક હોય છે. સ્થાપના ઈત્વરકાલીન હોય કે યાવસ્કથિક હોય છે.” આ સૂત્રની વૃત્તિકારે જે વૃત્તિ કરી છે તેના આવશ્યકઅંશનો ભાવાર્થ આવો છે– નામ યાવત્રુથિક હોય છે – એટલે કે પોતાના આશ્રયભૂત (= વાચ્યભૂત) દ્રવ્યના અસ્તિત્વની કથા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ચાલે છે પણ વચમાંથી ભૂંસાઈ જતું નથી. પણ સ્થાપના તો સ્વલ્પકાલીન હોય કે યાવત્રુથિક પણ હોય, સ્વાશ્રયભૂત દ્રવ્ય ઊભું હોય ને કોઈક સ્થાપના વચ્ચેથી જ ખસી જાય છે જ્યારે કોઈક તો એના અસ્તિત્વ સુધી ટકે છે, એમ અર્થ જાણવો. દા.ત. આવશ્યક વગેરે નામ ક્યાં સુધી પોતાના આશ્રયભૂત ગોપાળપુત્રના દેહાદિ હોય કે મે - જંબૂદ્વીપ-કલિંગ-મગધ-સૌરાષ્ટ્ર વગેરે નામ જ્યાં સુધી પોતાના આશ્રયભૂત શિલાઓનો સમૂહ વગેરે હોય ત્યાં સુધી ટકે છે, માટે યાવત્રુથિક હોય Page #85 -------------------------------------------------------------------------- ________________ ७० श्रीनिक्षेपविंशिका-९ कलिङ्गमगधसुराष्ट्रादिकं वा यावत् स्वाश्रयो गोपालदारकदेहादिः शिलासमुच्चयादिर्वा समस्ति तावदवतिष्ठत इति तद्यावत्कथिकमेव । स्थापना त्वावश्यकत्वेन योऽक्षः स्थापितः स क्षणान्तरे पुनरपि तथाविधप्रयोजनसम्भवे इन्द्रत्वेन स्थाप्यते, पुनरपि च राजादित्वेनेत्यल्पकालवर्तिनी, शाश्वतप्रतिमादिरूपा तु यावत्कथिका वर्तते, तस्याश्चार्हदादिरूपेण सर्वदा तिष्ठतीति स्थापनेति व्युत्पत्तेः स्थापनात्वमवसेयं, न तु स्थाप्यत इति स्थापना, शाश्वतत्वेन केनापि स्थाप्यमानत्वाभावादिति । तस्माद्भावशून्यद्रव्याधारसाम्येऽप्यस्त्यनयोः कालकृतो विशेषः । अत्राह- ननु यथा स्थापना काचिदल्पकालीना तथा नामापि किञ्चिदल्पकालीनमेव, गोपालदारकादौ विद्यमानेऽपि कदाचिदनेकनामपरावृत्तिदर्शनात् । सत्यं, किन्तु प्रायो नाम यावत्कथिकमेव, यस्तु क्वचिदन्यथोपलम्भः सोऽल्पत्वान्नेह विवक्षित इत्यदोषः । उपलक्षणमात्रं છે. પણ સ્થાપના તો જે અક્ષ આવશ્યક તરીકે સ્થપાયો એ જ ક્ષણાત્તરે ફરીથી તેવું પ્રયોજન હોય તો ઇન્દ્રાદિરૂપે સ્થપાય છે. વળી પાછો રાજા તરીકે પણ કદાચ સ્થપાય, માટે અલ્પકાળસ્થાયી છે. શાશ્વતપ્રતિમાદિરૂપ સ્થાપના યાવત્રુથિકા હોય છે. વળી ‘શ્રીઅરિહંત વગેરે રૂપે જે હંમેશા રહે તે સ્થાપના” એવી વ્યુત્પત્તિથી એને સ્થાપનાનિક્ષેપ રૂપે જાણવી, નહીં કે ‘સ્થપાય તે સ્થાપના' એવી વ્યુત્પત્તિથી, કારણ કે એ શાશ્વત હોવાથી કોઈનાથી સ્થપાતી હોતી નથી. આમ ભાવશૂન્યદ્રવ્ય આધારરૂપે હોવું.. આવું સામ્ય નામ-સ્થાપના એ બન્નેમાં હોવા છતાં એ બન્નેમાં કાળની અપેક્ષાએ તફાવત છે જ. શંકા : જેમ કોઈક સ્થાપના અલ્પકાલીન હોય છે એમ કોઈક નામ પણ અલ્પકાલીન હોય છે જ, ગોપાળપુત્રાદિ જીવતા હોવા છતાં ક્યારેક નામ અનેકવાર બદલાતું જોવા મળે જ છે. સમાધાન : વાત સાચી છે. પરંતુ નામ પ્રાય: યાવસ્કથિક જ હોય છે, જે ક્યાંક અલગપણું = અલ્પકાલીનત્વ જોવા મળે છે તે બહુ જ Page #86 -------------------------------------------------------------------------- ________________ शाश्वतप्रतिमादौ व्युत्पत्तिः चेदं कालभेदेनैतयोर्भेदकथनं, अपरस्यापि बहुप्रकारभेदस्य सम्भवात् । तथाहि- यथेन्द्रादिप्रतिमास्थापनायां कुण्डलाङ्गदादिभूषितः सन्निहितशचीवज्रादिराकार उपलभ्यते न तथा नामेन्द्रादौ । एवं यथा तत्स्थापनादर्शनाद् भावः समुल्लसति नैवमिन्द्रादिनामश्रवणमात्राद् / यथा च तत्स्थापनायां लोकस्योपयाचितेच्छापूजाप्रवृत्तिसमीहितलाभादयो दृश्यन्ते नैवं नामेन्द्रादावित्येवमन्यदपि वाच्यमिति । वृत्त्यर्थः स्पष्ट एव । कञ्चिद्विशेषं तु विचारयामः । शाश्वतप्रतिमादौ स्थाप्यत इति स्थापनेति व्युत्पत्तिरपि प्रकारान्तरेण सम्भवति । सा चैवं- दर्शकादिनाऽऽहार्यारोपेण स्वबुद्धावर्हदादिरूपेण स्थाप्यत इति स्थापना । न हि दर्शकादिबुद्धावर्हदादिरूपेणोपस्थितेः शाश्वतत्वं भवति જૂજ હોવાથી વિવક્ષા કરાતું નથી, માટે કોઈ દોષ નથી. અહીં સૂત્રમાં કાળભેદે આ રીતે આ બન્નેનો જે ભેદ કહ્યો છે તે ઉપલક્ષણમાત્ર જાણવો, કારણકે આ સિવાય પણ અન્ય ઘણા પ્રકારનો ભેદ બન્નેમાં સંભવે છે. જેમ કે ઇન્દ્રાદિપ્રતિમાસ્થાપનામાં કુંડલ-અંગદ વગેરે આભૂષણોનો શણગાર, શચી-વજ્ર વગેરેનું સાન્નિધ્ય.. આવો બધો આકાર જે રીતે સ્થાપનામાં મળે છે એ રીતે નામમાં મળતો નથી. તથા, ઇન્દ્રાદિની સ્થાપના જોવાથી જેવો ભાવ ઉલ્લસે છે તેવો ઇન્દ્રાદિનું નામશ્રવણ થવા માત્રથી ઉલ્લસતો નથી. વળી જેમ ઇન્દ્રાદિની સ્થાપના (પ્રતિમા) અંગે લોકને શ્રદ્ધા-ઇચ્છા-પ્રાર્થના-પૂજાપ્રવૃત્તિ-સમીહિતપ્રાપ્તિ વગેરે જોવા મળે છે તેમ નામેન્દ્રાદિમાં જોવા મળતાં નથી. આ જ રીતે બીજા તફાવત પણ વિચારવા. ७१ આ ભાવાર્થ સ્પષ્ટ છે. વિશેષતા એટલી વિચારી શકાય છે કે શાશ્વત પ્રતિમાદિમાં પણ ‘જે સ્થપાય તે સ્થાપના' આવી વ્યુત્પત્તિ બીજી રીતે સંભવી શકે છે. તે આ રીતે - દર્શકાદિ દ્વારા આહાર્યઆરોપ કરીને જે પોતાની બુદ્ધિમાં અરિહંતાદિરૂપે સ્થપાય તે સ્થાપના. શાશ્વતપ્રતિમાની પણ દર્શકાદિની બુદ્ધિમાં શ્રીઅરિહંત વગેરે રૂપે જે ઉપસ્થિતિ થાય છે Page #87 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-९ येन स्थाप्यमानत्वाभावः स्यादिति । अथानुयोगद्वारवृत्तौ यावत् स्वाश्रयो गोपालदारकदेहादिः शिलासमुच्चयादिर्वा समस्ति तावदवतिष्ठत इति तद्यावत्कथिकमेव' इत्यादि यदुक्तं तेन देवदत्तादिनामापेक्षयाऽपि यावत्कथिकत्वमेव सूचितं, जैनतर्कभाषायां तु 'मेर्वादिनामापेक्षया यावद्रव्यभाविनी, देवदत्तादिनामापेक्षया चायावद्रव्यभाविनी' इति यत्कथितं तेनायावत्कथिकत्वमेव सूचितमिति कथं न विरोध इति चेत् ? सत्यं, तथापि देवदत्तादौ विद्यमानेऽपि यन्नामपरावृत्तिः स्यात्तस्यैव नाम्नो जैनतर्कभाषायामयावद्द्रव्यभावित्वमुक्तं, तदन्येषां तु यावद्र्व्यभावित्वमेवेति कल्पने न कोऽपि विरोधः । ननु सङ्केतान्तरेण नामान्तरे जातेऽपि पूर्वनामाभिधेयत्वं તે કાંઈ શાશ્વત હોતી નથી કે જેથી સ્થપાવાપણાંનો એમાં અભાવ થાય. શંકા : અનુયોગદ્વારવૃત્તિમાં “જ્યાં સુધી સ્વાશ્રય ગોપાળપુત્રદેહાદિ કે શિલાસમુચ્ચયાદિ છે ત્યાં સુધી (નામ) ટકતું હોવાથી તે યાવકથિક જ છે એવું જે કહ્યું છે તેનાથી દેવદત્ત વગેરે નામની અપેક્ષાએ પણ થાવત્કથિકત્વ જણાવ્યું છે. પણ જૈનતર્કભાષામાં તો ‘મેરુ વગેરે નામની અપેક્ષાએ (નામાર્થાન્યતરપરિણતિ) યાવદ્ દ્રવ્યભાવિની હોય છે ને દેવદત્તાદિ નામની અપેક્ષાએ એ અયાવ દ્રવ્યભાવિની હોય છે એવું કહેવા દ્વારા એનું અયાવત્કથિકત્વ જ જણાવ્યું છે. તેથી વિરોધ કેમ નહીં? સમાધાન: વાત સાચી, છતાં પણ દેવદત્તાદિ વિદ્યમાન હોવા છતાં જે નામ બદલાય તે નામનું જ જૈનતર્કભાષામાં અયાવસ્કથિકત્વ કહ્યું છે, તે સિવાયનાનું તો યાવત્રુથિકત્વ જ ત્યાં પણ અભિપ્રેત છે એવી કલ્પના કરવાથી કોઈ વિરોધ રહેતો નથી. શંકા : બીજા સંકેત દ્વારા બીજું નામ પડવા છતાં પૂર્વનામ પણ ચાલુ જ હોય છે. એટલે દેવદત્તાદિનામની યાવ દ્રવ્યભાવિતહાનિ શી રીતે કહેવાય ? Page #88 -------------------------------------------------------------------------- ________________ नाम्नो यावद्द्रव्यभावित्वम् ? तु वर्तत एवेति कथं यावद्द्रव्यभावित्वहानिरिति चेत् ? न, क्वचित्प्रव्रज्याप्रतिपत्त्याद्यवसरे गुणनिष्पन्ननामान्तरकरणानन्तरं पूर्वाख्याऽऽख्येयत्वप्रच्युतिदर्शनात् । नन्वत्र यावद्द्रव्यभावित्वमित्यस्य यावद्देवदत्तजीवद्रव्यभावित्वमिति तु नैवार्थ इति स्पष्टम् । ततश्च यावद्देवदत्तजीवद्रव्यप्रधानावस्थाविशेषभावित्वमित्येवार्थो ग्राह्यः । तथा च प्रव्रज्यानन्तरं पूर्वनामाभिधेयत्वाभावेऽपि न यावद्द्रव्यभावित्वहानिः, अगारित्वावस्थापेक्षयाऽनगारित्वावस्थाया अत्यन्तं विलक्षणत्वात्, अगारित्वलक्षणपूर्वावस्थां यावत्तु पूर्वनामाभिधेयत्वस्याप्रच्युतद् । न हीषदवस्थान्तरत्वमात्रेण पूर्वनामवाच्यत्वप्रच्युतिः क्वचिदपि दृश्यते । पूर्वनामवाच्यत्वप्रच्युतिर्यथा स्यात्तथा नामान्तरं तु प्रभूतं प्रधानं वाऽवस्थान्तरत्वमनुसन्धायैव क्रियते नान्यथेति चेत् ? सत्यं 'अस्मत्पुत्रो સમાધાન ઃ છતાં, ક્યારેક દીક્ષાસ્વીકારાદિ અવસરે ગુણનિષ્પન્ન એવું બીજું નામ પડ્યા બાદ પૂર્વનામ રદ થઈ જતું હોય છે. શંકા : અહીં યાવદ્રવ્યભાવિત્વનો અર્થ ‘યાવદ્ દેવદત્તનો જીવ હોય ત્યાં સુધી રહેનાર’ એવો તો કરી શકાતો નથી, કારણ કે જીવદ્રવ્ય વૈકાલિક હોય છે, ને ત્યાં સુધી તો કોઈ નામ ટકતું નથી. એટલે જ્યાં સુધી દેવદત્તજીવદ્રવ્યની એક ચોક્કસ-પ્રધાન અવસ્થા છે ત્યાં સુધી ટકનારું યાવદ્રવ્યભાવી કહેવાય એવો અર્થ લેવો પડે છે. અને તો પછી પ્રવ્રજ્યા બાદ પૂર્વનામ ૨૬ થયું હોવા છતાં યાવદ્ દ્રવ્યભાવિત્વની હાનિ નથી, કારણ કે ગૃહસ્થાવસ્થાની અપેક્ષાએ શ્રમણાવસ્થા અત્યંત વિલક્ષણ હોય છે. ગૃહસ્થાવસ્થારૂપ પૂર્વઅવસ્થા જ્યાં સુધી હતી ત્યાં સુધી તો પૂર્વનામ રદ થયું નહોતું જ. તથા અવસ્થામાં સામાન્ય સામાન્ય ફેરફાર થઈ જવા માત્રથી કાંઈ પૂર્વનામ રદ થઈ જતું જોવા મળતું નથી જ. પૂર્વનામ રદ થઈ જાય એ રીતે નવું નામ તો અવસ્થામાં ઘણો કે મોટો ફેરફાર થવાનો હોય એને જ નજરમાં લઈને કરાય છે, એ સિવાય નહીં. માટે યાવદ્રવ્યભાવિત્વની હાનિ કહેવી યોગ્ય નથી. ७३ Page #89 -------------------------------------------------------------------------- ________________ ७४ श्रीनिक्षेपविंशिका-९ नाम्ना 'देवदत्त' इत्युच्यतां' इति सङ्केतकरणे पित्रोः काऽपि कालापेक्षा न भवतीति स्वीकारेऽनुयोगद्वारसूत्रोक्तस्य नामस्थापनयोः प्रतिविशेषस्य निरपवादा सिद्धिरेव । तथापि यदि तत्र कालापेक्षा स्वीक्रियेत तदा तस्याः ‘यावदेव भवो वर्तते तावदेतन्नाम भवतु' इत्येवंरूपाया एव सम्भवात् तद्भवमध्य एव तन्नामवाच्यत्वप्रच्युतौ यावद्रव्यभावित्वहानिर्धवैवेत्यभिप्रायेण पूर्वाचार्यैर्यावद्र्व्यभावित्वं नाम्न प्रायो भवतीति परिष्कारोऽपि कृत एव । तदुक्तमाकरे पज्जायाणभिधेयं ठिअमण्णत्थे तयत्थनिरवेक्खं । जाइच्छियं च नाम जावदव्वं च पाएण ॥ वि.आ.भा. २५ ।। ततश्च नाम प्रायो यावत्कथिकमेव भवति, स्थापना त्वित्वर સમાધાન : તમારી વાત સાચી છે. આપણા પુત્રનું નામ દેવદત્ત હો' આવો સંકેત કરવામાં માતાપિતાની કોઈપણ પ્રકારની કાળાપેક્ષા ન હોય- એટલે કે કેટલા કાળ માટે આ નામ પાડવામાં આવે છે એવી કોઈ કલ્પના ન હોય તો અનુયોગદ્વારમાં નામ-સ્થાપનાનો જે ભેદ કહ્યો છે કે નામ યાવત્રુથિક જ હોય છે, સ્થાપના તો યાવત્કથિકી કે અયાવસ્કથિકી પણ સંભવે છે તે નિરપવાદપણે સિદ્ધ થઈ જશે, કારણ કે દીક્ષા વગેરે રૂપ પ્રધાન ફેરફાર ન થાય ત્યાં સુધી જ એ નામ રાખવાની અપેક્ષાની કલ્પના કરી શકાય છે. પણ જો એમાં કાળાપેક્ષા માનવાની હોય તો એ જ્યાં સુધી આ ભવ છે ત્યાં સુધી દેવદત્ત નામ હો” આવી જ સંભવતી હોવાથી એ ભવની વચમાં જ એ નામ રદ થઈ જવામાં યાવદ્રવ્યભાવિત્વની હાનિ માનવી જ પડે. એટલે જ પૂર્વાચાર્યોએ નામનું યાવદ્રવ્યભાવિત્વ પ્રાય: હોય છે' આવો પરિષ્કાર પણ કર્યો જ છે. આકર ગ્રંથમાં કહ્યું જ છે કે- નામ પર્યાયાનભિધેય અન્યામાં સ્થિત અને તદર્થનિરપેક્ષ હોય છે, તથા યાદચ્છિક હોય છે. વળી એ પ્રાય: યાવદ્રવ્યભાવી હોય છે. વિ.આ.ભા.૨પા એટલે નામ પ્રાયઃ યાવસ્કૃથિક જ હોય છે, સ્થાપના ઇત્વરકાલીન હોય છે કે યાવત્રુથિક Page #90 -------------------------------------------------------------------------- ________________ नाम्नोऽपि समीहितलाभादयः ? ७५ कालीना वा भवति यावत्कथिका वेत्यनयोः प्रतिविशेषः सिद्धः । एतस्य कालभेदकृतस्य प्रतिविशेषस्योपलक्षणादाकारानुपलब्धि-उपलब्ध्यादिकृताः प्रतिविशेषा ये अनुयोगद्वारवृत्तावुक्तास्तत्र पूजाप्रवृत्तिसमीहितलाभादिकृते प्रतिविशेषे कश्चिदाह- ननु नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।। इत्यत्र नामनिक्षेपस्यापि पूजाप्रवृत्तिसमीहितलाभादयः सूचिता एव। न च तेऽतिशयवतामर्हतामेव नामनिक्षेपे सम्भवन्ति, नान्यत्रेति समाधानं मनःसमाधानकरं, 'यस्याभिधानं मुनयोऽपि सर्वे, गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले । मिष्टान्नपानाम्बरपूर्णकामाः स गौतमो यच्छतु वाञ्छितं मे ।। इत्यत्र श्रीगौतमस्वामिनो नामनिक्षेपेऽपि तत्सम्भवस्य कथितत्वात् । तथा राजनेतुः श्रेष्ठिनोऽन्यस्य वा नाम्नाऽपि कार्याणि सिध्यमानानि दृश्यन्त एवेति चेत् ? न, अभिप्रायापरिज्ञानात्, ‘स्थितमन्यार्थे तदर्थહોય છે, આ બે એનો તફાવત જાણવો. કાળભેદના કારણે આવેલી આ વિશેષતાના ઉપલક્ષણથી અનુયોગદ્વારની વૃત્તિમાં આકારની અનુપલબ્ધિઉપલબ્ધિ વગેરે કારણે આવતી વિશેષતાઓ જે કહી છે તેમાં પૂજાપ્રવૃત્તિસમીહિતલાભ વગેરેની વિશેષતા અંગે કોઈ પૂર્વપક્ષ કરે છે. પૂર્વપક્ષ : કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે સકલાર્કસ્તોત્રમાં ‘નામ, આકૃતિ (= સ્થાપના), દ્રવ્ય અને ભાવ નિક્ષેપે ત્રણ જગતના જીવોને સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં પવિત્ર કરતાં શ્રી અરિહંતોને અમે ઉપાસીએ છીએ”આવું કહેવા દ્વારા નામનિક્ષેપ અંગે પણ પૂજાપ્રવૃત્તિસમીહિતલાભાદિ જણાવ્યા જ છે. “એ તો અતિશયવાળા શ્રીઅરિહંતોના નામનિક્ષેપમાં જ સંભવે છે એવું સમાધાન મનને સમાધાનકારક નથી, કારણ કે શ્રીગૌતમાષ્ટકમાં “જેમનું નામ સર્વે મુનિઓ ભિક્ષાગ્રહણ કાળે ગ્રહણ કરે છે અને મિષ્ટાન્ન-પાન-વસ્ત્ર વગેરેની એમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે શ્રીગૌતમસ્વામી મારા વાંછિતને આપો' આવું કહેવા દ્વારા શ્રીગૌતમસ્વામીના નામનિક્ષેપ અંગે પણ એનો સંભવ જણાવ્યો જ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ७६ निरपेक्षमित्यादिनेन्द्राद्याख्यस्य गोपालदारकादेर्नामनिक्षेपद्वितीयभेदरूपं नामेन्द्रादित्वं यदुक्तं तदभिप्रायेणैव तस्य निषेधस्य कृतत्वात्, न तु भावेन्द्राभिप्रायेणोच्चार्यमाणोऽभिधानाख्यनामनिक्षेपप्रथमभेदरूप' इन्अ ' इतिवर्णावलीनिष्पन्नो य इन्द्र' इतिशब्दस्तदभिप्रायेण । भावनिक्षेपोपस्थापकतादृक्शब्दलक्षणस्य नामनिक्षेपस्योपास्यत्वादिकं तु नैवानिष्टमिति । - श्रीनिक्षेपविंशिका - ९ नन्वेवं तु भावनिक्षेपसम्बन्धिन्याः : स्थापनाया यथोपास्यत्वादिकं तथैव भावनिक्षेपसम्बन्धिनो नामनिक्षेपस्यापि तत्प्राप्तमेवेति कोऽनयोः प्रतिविशेषः सिद्ध इति चेत् ? अहो विस्मरणशीलताऽऽयुष्मतो यद् 'गोपालदारकादिलक्षणस्य नामनिक्षेपस्योपास्यत्वादिकं नास्ति, स्थापनायास्तु तदस्तीति सूक्तमपि विस्मरसि । अपरञ्च नामनिक्षेपो भावતથા રાજનેતાના, શ્રેષ્ઠીના કે અન્યના નામથી કામ સરી જતાં પણ જોવા મળે જ છે. એટલે નામનિક્ષેપ પણ ઇષ્ટફળપ્રદ છે જ. : ઉત્તરપક્ષ ઃ અભિપ્રાયને જાણતા ન હોવાથી તમે આવો પૂર્વપક્ષ કરી રહ્યા છો. અન્યાર્થમાં રહેલ, તદર્થનિરપેક્ષ.. વગેરે દ્વારા નામનિક્ષેપના બીજાભેદરૂપે ગોપાળપુત્રાદિ જે કહ્યા છે એની અપેક્ષાએ જ પૂજાપ્રવૃત્તિવગેરેનો નિષેધ કર્યો છે. નહીં કે ભાવનિક્ષેપને જણાવવા માટે જે ‘ઇન્દ્ર’ વગેરે શબ્દ બોલાય, તદ્રુપ ‘અભિધાન’ એવા પ્રથમનામનિક્ષેપભેદની અપેક્ષાએ. ભાવનિક્ષેપને જણાવનાર આવા શબ્દરૂપ નામનિક્ષેપની ઉપાસ્યતા કાંઈ અનિષ્ટ નથી જ. પૂર્વપક્ષ ઃ આમ તો ભાવનિક્ષેપસંબંધી સ્થાપનાની ઉપાસ્યતા વગેરેની જેમ ભાવનિક્ષેપસંબંધી નામનિક્ષેપની પણ એ સિદ્ધ થઈ જ ગઈ, તો બેમાં શો તફાવત રહ્યો ? ઉત્તરપક્ષ : અહો ! તમારી વિસ્મરણશીલતા.. ગોપાળપુત્રાદિરૂપ નામનિક્ષેપની ઉપાસ્યતા વગેરે નથી... સ્થાપનાની તે છે આવું સ્પષ્ટ રીતે કહ્યું હોવા છતાં જે ભૂલી જાવ છો ! વળી, નામનિક્ષેપ ભાવ Page #92 -------------------------------------------------------------------------- ________________ चित्रगुचित्रविचार: निक्षेपसम्बन्ध्यपि भवति, तदसम्बन्धी चेति द्विविधो भवति, स्थापना तु भावनिक्षेपसम्बन्धिन्येव भवतीत्ययमपि प्रतिविशेषोऽनयोरेतेन प्राप्यत इति ध्येयम् । , ननु हस्तदण्डो समीपस्थगुरिन्द्राख्यो गोपालदारको यत्र चित्रित - स्तच्चित्रस्येन्द्र चित्रतया स्थापनेन्द्रत्वं निःशङ्कं न च सा स्थापना भावनिक्षेपसम्बन्धिनीति चेत् ? न तस्य चित्रस्य स्थापनेन्द्रत्वाभावात्, कुण्डलाङ्गदादिभूषितस्य सन्निहितशचीवज्रादेरिन्द्राकारस्यानुपलभ्यमानत्वात् । न च सेन्द्रस्यानाकारस्थापना भविष्यतीति वक्तव्यं, भावेन्द्राभिप्रायेण स्थापितत्वाभावात् । इन्द्राख्यस्य कस्यचित् चित्रत्वमात्रेण तस्य स्थापनेन्द्रत्वे तस्येन्द्राख्यस्य गोपालदारकस्य यः पूर्वभवस्तत्र तस्य द्रव्येन्द्रत्वापत्तिः, इन्द्राख्यस्य कस्यचित् पूर्वभवरूपत्वात् । ननु નિક્ષેપસંબંધી પણ હોય અને અસંબંધી પણ હોય છે, જ્યારે સ્થાપના તો ભાવનિક્ષેપસંબંધી જ હોય છે- આવો પણ આ બેનો તફાવત આના પરથી મળે છે એ ધ્યાનમાં રાખવું. પૂર્વપક્ષ ઃ જેના હાથમાં ડાંગ છે, નજીકમાં ગાયો છે, આવો ઇન્દ્ર નામે ગોપાળપુત્ર જેમાં ચિત્રેલો છે તે ચિત્ર ઇન્દ્રનું ચિત્ર હોવાથી સ્થાપનેન્દ્રરૂપ છે જ. ને આ સ્થાપના ભાવેન્દ્રસંબંધી તો નથી જ. પછી જે સ્થાપના હોય તે ભાવેન્દ્રસંબંધી જ હોય એવું ક્યાં રહ્યું ? ઉત્તરપક્ષ : ના, એ ચિત્ર સ્થાપનેન્દ્ર નથી જ, કારણ કે કુંડલઅંગદાદિ આભૂષણ-શચી-વજનું સાન્નિધ્ય.. વગેરે રૂપ ઇન્દ્રનો આકાર ત્યાં જોવા મળતો નથી. ‘એ ઇન્દ્રની અનાકાર સ્થાપના બની શકે છે ને !' એવું ન કહેવું, કારણ કે ભાવેન્દ્રના અભિપ્રાયથી એ સ્થાપિત ન હોવાથી સ્થાપનેન્દ્રરૂપ બની શકતી જ નથી. ઇન્દ્રનામ ધરાવનાર કોઈકનું ચિત્ર હોવા માત્રથી જો એ સ્થાપનેન્દ્ર બની જાય તો તો તે ઇન્દ્ર નામ ધરાવનાર ગોપાળપુત્રાદિનો જે પૂર્વભવ હોય તેને દ્રવ્યેન્દ્ર પણ કહેવો પડે, કારણ કે ઇન્દ્રનામ ધરાવનાર કોઈકના પૂર્વભવરૂપ છે. ७७ Page #93 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-१० तर्हि तस्य चित्रस्य कस्य स्थापनानिक्षेपत्वमिति चेत् ? गोपालदारकस्येति गृहाण, तदाकारस्य तत्रोपलभ्यमानत्वात्, तदभिप्रायेण तस्य चित्रित्वाच्चेति ॥९॥ तदेवमुक्तः स्थापनानिक्षेपः, अधुना द्रव्यनिक्षेपावसरः। तन्निरूपणार्थमनुयोगद्वारवृत्तावुद्धतां गाथामेवावतारચન્નહિ– भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥१०॥ अस्या भगवद्भिः श्रीहेमचन्द्रसूरिभिः कृता व्याख्या- व्याख्यातद् द्रव्यं तत्त्वज्ञैः कथितं, यत्कथंभूतमित्याह-यत् कारणं = हेतुः, कस्येत्याह-भावस्य = पर्यायस्य कथंभूतस्येत्याह-भूतस्य = अतीतस्य भाविनो वा = भविष्यतो वा, लोक आधारभूते, तच्च सचेतनं पुरुषादि, अचेतनं च काष्ठादि भवति । एतदुक्तं भवति-यः पूर्वं પ્રશ્ન : તો પછી એ ચિત્ર કોનો સ્થાપનાનિલેપ બનશે? ઉત્તર : ગોપાળપુત્રનો. કારણ કે એનો આકાર ત્યાં જોવા મળે છે, ને એના જ અભિપ્રાયથી એ દોરવામાં આવ્યું છે. મેલા આ રીતે સ્થાપનાનિક્ષેપ કહેવાઈ ગયો. હવે દ્રવ્યનિક્ષેપનો અવસર છે. એટલે એના નિરૂપણ માટે અનુયોગદ્વારવૃત્તિમાં ઉદ્ભરેલી ગાથાનો જ ઉલ્લેખ કરે છે. ગાથાર્થ : ભૂતકાલીન કે ભવિષ્યકાલીન ભાવના કારણ તરીકે લોકમાં જે પ્રસિદ્ધ હોય તેને તત્ત્વજ્ઞોએ દ્રવ્યનિક્ષેપરૂપે કહેલ છે. તે સચેતન અને અચેતન એમ બે પ્રકારે હોય છે. ટીકાર્થ: ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી આની વ્યાખ્યાનો ભાવાર્થ– તેને તત્ત્વજ્ઞોએ દ્રવ્ય તરીકે = દ્રવ્યનિક્ષેપ તરીકે કહેલ છે જે અતીત કે આગામી પર્યાયના કારણ તરીકે આધારભૂત લોકમાં પ્રસિદ્ધ હોય. તે પુરુષાદિરૂપ સચેતન હોય છે કે કાચ્છાદિફ અચેતન હોય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ द्रव्यनिक्षेपः ७९ स्वर्गादिष्विन्द्रादित्वेन भूत्वेदानीं मनुष्यादित्वेन परिणतः सोऽतीतस्येन्द्रादिपर्यायस्य कारणत्वात् साम्प्रतमपि द्रव्यत इन्द्रादिरभिधीयते, अमात्यादिपदपरिभ्रष्टामात्यादिवत् । तथाऽग्रेऽपि य इन्द्रादित्वेनोत्पत्स्यते स इदानीमपि भविष्यदिन्द्रादिपदपर्यायकारणत्वाद् द्रव्यत इन्द्रादिरभिधीयते, भविष्यद्राजकुमारराजवत् । एवमचेतनस्यापि काष्ठादेर्भूतभविष्यत्पर्यायकारणत्वेन द्रव्यता भावनीयेत्यार्थिः ॥ अत्र कांश्चिद्विशेषान् विचारयामः। जैनतर्कभाषायामस्याञ्च गाथायामागमतो यो द्रव्यनिक्षेपः स द्रव्यनिक्षेपभेदतया नोपन्यस्तः, वृत्तिकारैरुपलक्षणतयाऽपि तद्ग्रहणं न सूचितमिति ध्येयं, तत्र मुख्यतया कारणस्यैव द्रव्यनिक्षेपतया या प्रसिद्धिः सा कारणं ज्ञेयम् । अत एव निक्षेपचतुष्टयस्य सर्ववस्तुव्यापित्वं यदुक्तं तदुपपत्तिरपि पूर्वाचार्यैरागमतो द्रव्य-भावनिक्षेपापेक्षया नैव कृता । एतत्तु पूर्वमुक्तमेव । ननु तर्हि આશય આ છે – જે પૂર્વે સ્વર્ગાદિમાં ઈન્દ્રાદિરૂપે થઈને હવે મનુષ્યાદિરૂપે પરિણમ્યો છે તે અતીત એવા ઇન્દ્રાદિપર્યાયના કારણરૂપ હોવાથી હાલ પણ દ્રવ્યથી ઈન્દ્ર વગેરે કહેવાય છે, જેમકે અમાત્ય વગેરે પદથી ભ્રષ્ટ થયેલ અમાત્યાદિ. તથા આગામી ભવમાં જે ઈન્દ્રાદિરૂપે ઉત્પન્ન થનાર છે તે હાલ પણ ભવિષ્યના ઈન્દ્રાદિપર્યાયના કારણભૂત હોવાથી દ્રવ્યથી ઈન્દ્ર કહેવાય છે, જેમકે ભવિષ્યમાં રાજા થનાર રાજકુમાર. એ જ રીતે અચેતન એવા કાષ્ઠાદિને પણ, ભૂત-ભાવી પર્યાયિના કારણરૂપે દ્રવ્યનિક્ષેપ તરીકે જાણવા, એ પ્રમાણે આ ગાથાનો અર્થ છે. આમાં કેટલીક વિશેષ વિચારણા કરીએ– જૈનતર્કભાષામાં, આ ગાથામાં તથા અન્યત્ર પણ આગમથી જે દ્રવ્યનિક્ષેપ છે તેનો દ્રવ્યનિક્ષેપના ભેદરૂપે ઉલ્લેખ થયેલો નથી, આ ગાથાના વૃત્તિકારે ઉપલક્ષણથી પણ એનું ગ્રહણ જણાવ્યું નથી, આ વાત ધ્યાન દેવા યોગ્ય છે. તેમાં મુખ્યતયા “કારણ એ દ્રવ્યનિક્ષેપ” આવી જે પ્રસિદ્ધિ છે તે કારણ જાણવું. એટલે જ ચારનિક્ષેપની સર્વવ્યાપિતા જે કહી છે તેની સંગતિ પૂર્વાચાર્યોએ Page #95 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १० 1 अनुयोगद्वारग्रन्थे विशेषावश्यकभाष्यादौ च तदुपन्यासः किमर्थं कृत इति चेत् ? शृणु सूत्रगतस्य तत्तत्पदस्य प्रतिपाद्या येऽर्थास्तेभ्यः प्रस्तुते कोऽर्थो ग्राह्यः ? इति निर्णेतुं तेषां प्रतिपाद्यानां सर्वेषामर्थानां समुत्कीर्तनं कर्तव्यं भवति । तच्च निक्षेपद्वारे क्रियते । ते च प्रतिपाद्या अर्था निक्षेपा उच्यन्ते । 'अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति न्यायाद् वक्तुरावश्यकादौ यो ज्ञानोपयोगः सोऽप्यावश्यकादिपदप्रतिपाद्यो भवत्येवेति तस्यापि निक्षेपेषु समावेशः कर्तव्य एव । स च भावनिक्षेपे कर्तव्यो भवति, ज्ञानोपयोगस्य भावरूपत्वात् । अतो भावनिक्षेपस्यागमतो नोआगमतश्चेत्येवं द्वौ प्रकारौ कृत्वाऽऽवश्यकाद्युपयोगस्य, तदुपयोगानन्यत्वात् साध्वादेर्वाऽऽगमतो भावनिक्षेपे समावेशः क्रियते । આગમથી દ્રવ્ય-ભાવનિક્ષેપની અપેક્ષાએ નથી જ કરી. પ્રશ્ન : તો પછી અનુયોગદ્વારગ્રન્થ, વિશેષાવશ્યકભાષ્ય વગેરેમાં એનો ઉલ્લેખ કેમ કર્યો છે ? ૮૦ ઉત્તર ઃ સૂત્રમાં રહેલ તે તે પદના પ્રતિપાદ્ય જે અર્થો હોય એમાંથી પ્રસ્તુતમાં કયો અર્થ લેવાનો છે ? એનો નિર્ણય કરવા માટે તે બધા પ્રતિપાદ્ય અર્થોનો ઉલ્લેખ કરવાનો હોય છે, એ ઉલ્લેખ નિક્ષેપદ્વારમાં કરાય છે. અને તે પ્રતિપાદ્ય અર્થો નિક્ષેપ કહેવાય છે. હવે, ‘અર્થાભિધાનપ્રત્યયાસ્તુલ્યનામધેયાઃ’ એવો ન્યાય છે. એટલે કે ઘડો પદાર્થ, ‘ઘટ’એવું અભિધાન અને ઘટવિષયકપ્રત્યય = બોધ = ઉપયોગ... આ ત્રણેને ‘ઘટ’ કહેવાય એવો ન્યાય છે. એટલે વક્તાનો આવશ્યકાદિમાં જે જ્ઞાનોપયોગ હોય તે પણ ‘આવશ્યક’પદ પ્રતિપાદ્ય તો છે જ. માટે તેનો પણ આવશ્યકના નિક્ષેપાઓમાં સમાવેશ કરવો જ પડે. વળી એ ભાવનિક્ષેપમાં જ કરવો પડે છે, કારણ કે જ્ઞાનોપયોગ એ ભાવરૂપ છે. તેથી ભાવનક્ષેપના આગમથી અને નોઆગમથી એમ બે પ્રકા૨ કરીને આવશ્યકના ઉપયોગનો તથા એ ઉપયોગથી અભિન્ન એવા સાધુ વગેરેનો આગમથી ભાવનિક્ષેપમાં સમાવેશ કરાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ अवधेर्निक्षेपाः न च चत्वारो निक्षेपास्तु जघन्यतः क्रियन्ते । अतः क्वचिद्यदि तदपेक्षयाऽधिकाः पञ्चषादयो निक्षेपाः क्रियेरंस्तदा न कोऽपि दोषः । यथाऽवधेः सप्तविधो निक्षेपः क्रियते तदुक्तं नामं ठवणा दविए खेत्ते काले भवे य भावे य । एसो खलु ओहिस्सा निक्खेवो होइ सत्तविहो ॥वि. आ.भा.५८१ ॥ ततश्चास्यापि भावनिक्षेपेऽन्तर्भावापेक्षया स्वतन्त्र एव पञ्चमो निक्षेपः क्रियतामिति वक्तव्यम्, तस्य सर्वत्र कथ्यमानत्वात् चतुर्ष्वव निक्षेपेषु समावेशस्यावश्यकत्वाद् । अयम्भावः - क्षेत्रादयो ये निक्षेपाः क्वचिदेवावध्यादौ कथ्यन्ते न तु मङ्गलादौ सर्वत्र त एव चतुर्भ्यः पृथक् क्रियन्ते, ये तु सर्वत्र कथ्यन्ते ते तु चतुर्ष्वव समाविश्यन्ते । तथाहि— 'मङ्गल' इत्यादिशब्दरूपमभिधानं सर्वत्र प्राप्यतेऽतस्तस्य ८१ શંકા : ચા૨ નિક્ષેપા જે કરાય છે તે તો જધન્યથી કરાય છે. એટલે ક્યાંક જો એના કરતાં વધુ પાંચ-છ વગેરે નિક્ષેપા કરાય તો પણ કોઈ દોષ હોતો નથી. જેમ કે અધિજ્ઞાનના સાત નિક્ષેપ કરાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે— નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ અવધિજ્ઞાનનો સાત પ્રકારનો નિક્ષેપ હોય છે. ।।૫૮૧॥ એટલે પ્રસ્તુતમાં પણ આવશ્યકોપયોગનો ભાવનિક્ષેપમાં સમાવેશ કરવાના બદલે સ્વતંત્ર પાંચમો જ નિક્ષેપ માનો ને ! સમાધાન : ઉપયોગરૂપ આ નિક્ષેપ સર્વત્ર મળતો હોવાથી એનો ચાર નિક્ષેપમાં જ સમાવેશ કરવો જરૂરી છે. કહેવાનો ભાવ એ છે કે - ક્ષેત્ર વગેરે જે નિક્ષેપા ક્યાંક જ અવધિજ્ઞાન વગેરેમાં કહેવાય છે, નહીં કે મંગળવગેરે બધામાં, તે જ ચારનિક્ષેપથી અળગા કરાય છે. પણ જે સર્વત્ર કહેવાય છે તેનો તો ચારમાં જ સમાવેશ કરાય છે. તે આ રીતે ‘મંગળ’ વગેરે શબ્દરૂપ અભિધાન સર્વત્ર કહેવાય છે, માટે એનો નામનિક્ષેપમાં જ સમાવેશ કરાય છે, નહીં કે મંગળવગેરે નામના ગોપાળપુત્રાદિરૂપ નામનિક્ષેપથી ભિન્ન સ્વતંત્ર નિક્ષેપભેદ. Page #97 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-१० नामनिक्षेप एव समावेशः क्रियते, न तु मङ्गलाद्याख्यगोपालदारकादिलक्षणाद् नामनिक्षेपात् पृथक् स्वतन्त्रो निक्षेपभेदः क्रियते । सोऽपि क्रियताम्, को दोष इति चेत् ? जघन्यतश्चतुःसङ्ख्यानियमभङ्गापत्तिरिति चेत् ? इष्टापत्तिरिति चेत् ? न, अनिष्टत्वात् । इदमत्र हृदयं - यदि स उपयोगलक्षणो निक्षेपः पृथक्रियेत, तर्हि तस्य किं नाम कर्तव्यम् ? 'उपयोगनिक्षेपः' इत्येव तन्नाम क्रियतामिति चेत् ? ननूपयोगोऽपि भावविशेष एव । ततश्च ‘भावनिक्षेप' इत्यस्मिन्नाम्नि को द्वेषो येन तेनैव निर्वाहेऽपि व्यर्थगौरवास्पदस्य नामविशेषकरणस्य स्वतन्त्रनिक्षेपभेदकल्पनस्यैतावानाग्रहः। किञ्च विषयविषयिणोः कथञ्चिदभेदादुपयोगस्यापि तद्विषयभूतभावनिक्षेपमयत्वमेष्टव्यमेव। तस्मादुपयोगोऽपि भावनिक्षेप एवेति स्थितम् । ततश्च पूर्वाचार्यैः ‘स आगमतो શંકા : એ પણ કરો ને, શું વાંધો છે ? સમાધાન : જઘન્યથી ચાર નિક્ષેપ હોવાનો નિયમ ભાંગી જવો એ જ વાંધો છે. શંકા : આ વાંધારૂપ નથી, પણ ઇષ્ટ જ છે. સમાધાન : ના, એ અનિષ્ટ છે. અહીં આવો આશય જાણવોજો એ ઉપયોગ રૂપ નિક્ષેપ અલગ કરાય તો એનું નામ શું રાખવું? શંકા : “ઉપયોગનિક્ષેપ' એ જ નામ રાખો ને ! સમાધાન : ઉપયોગ પણ એક ચોક્કસ પ્રકારનો ભાવ જ છે. અને તો પછી “ભાવનિક્ષેપ' એવા નામમાં તમને શું દ્વેષ છે કે જેથી તેનાથી જ કામ પતી જતું હોવા છતાં નાહકના ગૌરવભૂત અલગ નામ પાડવાનો ને સ્વતંત્ર નિક્ષેપભેદ માનવાનો આટલો આગ્રહ રાખો છો ? વળી, વિષય અને વિષયીજ્ઞાનનો કથંચિઅભેદ હોવાથી ઉપયોગ પણ કથંચિ તેના વિષયભૂત ભાવનિક્ષેપમય હોય છે એવું માનવું જ પડે છે. એટલે, ઉપયોગ પણ ભાવનિક્ષેપ જ છે એ નક્કી થયું. અને તેથી જ પૂર્વાચાર્યોએ એને આગમથી ભાવનિક્ષેપ તરીકે જે કહેલ છે તે જ ઉચિત છે એ પણ Page #98 -------------------------------------------------------------------------- ________________ आगमतो द्रव्यस्य न स्वतंत्रनिक्षेपत्वम् भावनिक्षेप:' इति यदुक्तं तदेव सङ्गतमित्यपि स्थितम् । यतश्च स आगमतो भावनिक्षेपः, अतस्तत्कारणीभूतोऽनुपयुक्तवक्ताऽऽगमतो द्रव्यनिक्षेपः, भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद द्रव्यं, इत्यादिवचनात् । अनेनैवाभिप्रायेणानुयोगद्वारादा आगमतो द्रव्य-भावनिक्षेपयोरुपन्यासः कृत इति मन्तव्यम् । न चास्माभिरभिधानस्य पृथग्निक्षेपभेदकरण इष्टापत्तिर्याऽऽशङ्किता तत्समाधानं तु न दत्तमिति वाच्यं, भावनिक्षेपतुल्यवक्तत्वात् । तथाहि-- यदि स अभिधानलक्षणो निक्षेपः पृथक् क्रियेत तर्हि तस्य किं नाम कर्तव्यम् ? 'अभिधाननिक्षेपः' इत्येव तन्नाम क्रियतामिति चेत् ? तर्हि स नामनिक्षेप एव सिद्धः, नामअभिधानशब्दयोः पर्यायवाचित्वात् । किञ्चाभिधानस्य નક્કી થયું. વળી એ જો આગમથી ભાવનિક્ષેપ છે, તો એના કારણભૂત અનુપયુક્તવક્તાને આગમથી દ્રવ્યનિક્ષેપ કહેવો જ પડે, “ભૂત કે ભાવી ભાવનું લોકમાં જે કારણ છે તે દ્રવ્ય છે’ એવું વચન છે જ. આવા જ અભિપ્રાયથી અનુયોગદ્વારાદિમાં આગમથી દ્રવ્ય-ભાવનિક્ષેપાઓનો ઉલ્લેખ છે એમ માનવું. શંકા : અમે ‘અભિધાન’નો સ્વતંત્ર નિક્ષેપ કરવામાં ઇષ્ટાપત્તિ જે કહી એનું સમાધાન તો ન આપ્યું. સમાધાન : ભાવનિક્ષેપતુલ્ય જ વક્તવ્ય હોવાથી એ નથી આપ્યું. તે આ રીતે - જો એ ‘અભિધાન’ને સ્વતંત્ર નિક્ષેપ બનાવવામાં આવે તો તેનું નામ શું પાડવું ? શંકા : ‘અભિધાન નિક્ષેપ' એવું જ નામ રાખો ને ! : સમાધાન : તો એ નામનિક્ષેપ જ બન્યું ને ! કારણકે નામઅભિધાન શબ્દો એકાર્થક છે. વળી, અભિધાનને સ્વતંત્ર નિક્ષેપ બનાવવામાં આવે તો નામનિક્ષેપની સર્વવ્યાપિતાનો ભંગ થઈ જાય, કારણ કે વ્યુત્પત્તિશૂન્ય ડિલ્થ-ડવિત્થ વગેરે પદથી પ્રતિપાદ્ય અર્થોમાં કોઈ જ નામનિક્ષેપરૂપ બની શકશે નહીં. તે પણ એટલા માટે કે ડિત્ય નામનો ८३ Page #99 -------------------------------------------------------------------------- ________________ ८४ नामनिक्षेप भिन्नत्वे नामनिक्षेपस्य सर्वव्यापिताभङ्गापत्तिः, व्युत्पत्तिशून्यडित्थ-डवित्थादिपदप्रतिपाद्यानामर्थानां मध्ये कस्यापि नामनिक्षेप श्रीनिक्षेपविंशिका - १० त्वासम्भवात्, डित्थाख्यगोपालदारकादेर्भावनिक्षेपत्वात्, 'डित्थ' इति - शब्दस्य च नामनिक्षेपभिन्ननिक्षेपतयाऽभ्युपगम्यमानत्वात् । ननु गोपालेन स्वपुत्रस्य 'डित्थ' इति नाम स्थापितं, ततश्च स पुत्रो भावडित्थ इति स्पष्टम् । परन्तु तदनन्तरं कुलालेनापि स्वपुत्रस्य तदेव नाम कृतं, ततश्च स कुलालदारकस्य नामडित्थत्वं सम्भवत्येवेति चेत् ? न, तस्यापि भावडित्थत्वात्, व्युत्पत्त्यभावेन व्युत्पत्त्यर्थाभावे सङ्केतलभ्यार्थस्य सद्भावात् । एतेन डित्थादिशब्दलक्षणस्य यादृच्छिकस्य नाम्नः पञ्चमनिक्षेपत्वं, सर्वत्राप्राप्यमाणत्वात्, व्युत्पत्तिशून्यस्थल एव प्राप्यमाणत्वादित्यपि निरस्तं, नामनिक्षेपस्य सर्वव्यापिताभङ्गापत्तेः, तदभिधेयत्वे सति तत्पर्यायानभिधेयत्वस्य नामनिक्षेपलक्षणस्य सद्भाગોપાળપુત્ર વગેરે તો ભાવનિક્ષેપરૂપ છે, અને ‘ડિલ્થ’ એવા શબ્દને તમે નામનિક્ષેપ કરતાં ભિન્ન નિક્ષેપ તરીકે માની રહ્યા છો. શંકા : ગોવાળિયાએ સ્વપુત્રનું ડિત્ય એવું નામ રાખ્યું. તેથી એ પુત્ર ભાવડિત્ય બનશે એ સ્પષ્ટ છે. પણ પછી કુંભારે પણ પોતાના પુત્રનું નામ ડિત્ય રાખ્યું. તો એ કુંભારપુત્ર તો નામડિત્ય તરીકે મળી શકશે ને ! સમાધાન : ના, એ પણ ભાવડિત્ય જ બનશે, કારણ કે વ્યુત્પત્તિ ન હોવાથી વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોવા સાથે સંકેતલભ્ય અર્થ હાજર છે. એટલે જ ‘ડિત્ય વગેરે શબ્દરૂપ યાદચ્છિક નામ એ પાંચમો નિક્ષેપ છે, કારણ કે સર્વત્ર મળતો નથી, માત્ર વ્યુત્પત્તિ શૂન્ય સ્થળે જ મળે છે’ આ વાત પણ ઊડી જાય છે, એમાં બે કારણ છે. (૧) નામનિક્ષેપની સર્વવ્યાપિતાનો ભંગ થઈ જાય છે. અને (૨) ‘વિવક્ષિત પદથી અભિધેય હોય ને તત્પર્યાયવાચી શબ્દથી અનભિધેય હોય તે નામનિક્ષેપ’ આવું નામનિક્ષેપનું લક્ષણ તેમાં જતું હોવાથી એને નામનિક્ષેપરૂપે માનવું ४३२ छे. Page #100 -------------------------------------------------------------------------- ________________ द्रव्यनिक्षेपद्वैविध्यम् वेन तस्य नामनिक्षेपत्वध्रौव्याच्च । तथा च 'ये सर्वत्र कथ्यन्ते तेषां चतुर्वैवान्तर्भावः' इत्येव नियमोऽङ्गीकर्तव्यः, न तु 'ये सर्वत्र न कथ्यन्ते तेषां चतुर्यो निक्षेपेभ्यः पृथक्त्वमेव' इति नियमोऽपीति ધ્યેયમ્ ૨૦ | . इत्थञ्चानुयोगद्वारादा आगमतो द्रव्य-भावनिक्षेपौ किमर्थमुपन्यस्तौ ? तच्चिन्तितम् । ततश्च द्रव्यनिक्षेपस्य द्वैविध्यं प्राप्यत एवातस्तवैविध्यमाह द्विविधो द्रव्यनिक्षेपो नोआगमत आगमात् । तत्रैकस्त्रिविधो ज्ञेयोऽन्यश्चैकविध एव तु ॥११॥ अत्र चकारतुकारौ भिन्नक्रमौ ज्ञेयौ । ततश्चैवमन्वयार्थः प्राप्यतेद्रव्यनिक्षेपो द्विविधः प्रोक्तः । आगमात् = आगमतः = आगममाश्रित्य એટલે જ, જે સર્વત્ર કહેવાય છે તેઓનો ચાર નિક્ષેપાઓમાં જ સમાવેશ કરવો' આવો જ નિયમ માનવાનો, પણ “જે સર્વત્ર કહેવાતા નથી એ ચાર કરતાં અલગ જ હોય” એવો નિયમ નહીં, એ ધ્યાનમાં લેવું. ||૧૦|| આમ, અનુયોગદ્વાર વગેરેમાં આગમથી દ્રવ્ય-ભાવનિક્ષેપ કેમ કહ્યા છે તે વિચાર્યું. એટલે દ્રવ્ય નિક્ષેપના બે ભેદ મળે જ છે. માટે તે બે ભેદ હવે જણાવે છે– ગાથાર્થ : દ્રવ્યનિક્ષેપ બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી. તેમાંનો એક ત્રણ પ્રકારનો છે ને બીજો એક પ્રકારનો જ છે. ટીકાર્થ : અહીં ચ અને તુ શબ્દનું સ્થાન બદલવાનું છે. એટલે આવો અન્વયાર્થ મળશે- દ્રવ્યનિક્ષેપ બે પ્રકારનો કહેવાયેલો છે. આગમથી = આગમને આશ્રીને, અને નોઆગમથી = નોઆગમને આશ્રીને. એ બેમાં નોઆગમથી દ્રવ્યનિક્ષેપ જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે, અને અન્ય = આગમથી દ્રવ્યનિક્ષેપ તો એક પ્રકારનો જ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-११ नोआगमतः = नोआगममाश्रित्य च । तत्रैकः = नोआगमतो द्रव्यनिक्षेपो ज्ञशरीर-भव्यशरीर-तद्व्यतिरिक्तभेदात् त्रिविधो ज्ञेयः । अन्यः = आगमतो द्रव्यनिक्षेपस्त्वेकविध एव ज्ञेयः । भावार्थस्त्वेवं- 'दु-द्रुगतौ'इतिधातुः । ततश्च द्रवति = तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वेति तद् द्रव्यम्, यद्वा द्रूयते = स्वपर्यायैरेव प्राप्यते मुच्यते वेति द्रव्यमित्यादिका व्युत्पत्तयोऽत्र ज्ञेयाः । ___ अत्र, यत उपादानकारणमेव स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वेति तदेव द्रव्यतया प्राप्यते, न तु निमित्तकारणमतो 'भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद् द्रव्यमिति यदुक्तं तत्रोपादानकारणमेव द्रव्यतया ग्राह्य, न तु निमित्तकारणमपि । अत एव मृद्रव्यमेव द्रव्यघट उच्यते, न तु दण्ड-चक्र-चीवरादिकमपि । तथापि नायमेकान्तो ग्राह्यः, भावमङ्गलनिमित्तकारणानामपि सुवर्णादीनां द्रव्यमङ्गलतया, अवधिज्ञानस्याधारादितया सहकारिकारणानां विपुलाचलशिलादीनां द्रव्यावधितया - ભાવાર્થ આવો છે– દુ અને તુ આ બન્ને ગત્યર્થક ધાતુઓ છે. એટલે દ્રવતિ = પોતાના તે તે પર્યાયોને પામે કે છોડે તે દ્રવ્ય. અથવા કૂયતે = પોતાના પર્યાયો વડે જે પમાય કે છોડાય તે દ્રવ્ય. આવી બધી વ્યુત્પત્તિઓ અહીં જાણવી. અહીં ઉપાદાનકારણ જ સ્વપર્યાયોને પામે છે કે છોડે છે. માટે એ જ દ્રવ્ય નિક્ષેપ તરીકે મળે છે, નહીં કે નિમિત્તકારણ. એટલે “ભૂત કે ભાવી ભાવનું છે કારણ તે દ્રવ્ય” આવું જ કહ્યું છે તેમાં ઉપાદાનકારણ જ દ્રવ્ય તરીકે લેવું. નહીં કે નિમિત્તકારણ પણ. એટલે જ મૃદુ દ્રવ્ય જ દ્રવ્યઘટ કહેવાય છે. પણ દંડ-ચક્ર-ચીવર વગેરે નહીં. છતાં, પણ આ એકાન્ત નહીં માનવો, કારણ કે ભાવમંગલના નિમિત્તકારણ એવા સુવર્ણાદિને દ્રવ્યમંગલરૂપે તથા અવધિજ્ઞાનના આધારાદિરૂપે સહકારી કારણ બનનાર વિપુલાચલશિલા વગેરેને દ્રવ્યઅવધિરૂપે શાસ્ત્રમાં કહ્યા છે. વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે– અથવા જે સ્વભાવથી Page #102 -------------------------------------------------------------------------- ________________ निमित्तकारणादेव्यनिक्षेपत्वम् ८७ चोक्तत्वात् । तदुक्तं विशेषावश्यकभाष्यवृत्तौ- अथवा यत्स्वभावत एव शोभनवर्णादिगुणं सुवर्णादिकं वस्तु आदिशब्दाद् रत्नदध्यक्षतकुसुममङ्गलकलशादिपरिग्रहः, तदेतद् ज्ञ-भव्यशरीरव्यतिरिक्तं द्रव्यमङ्गलम् । ननु कथं तद् मङ्गलम् ? इत्याह- 'तं पीत्यादि' हुर्यस्मादर्थे, यस्मात्तदपि सुवर्णादिकं कस्यापि भावमङ्गलकारणत्वाद् मङ्गलं निर्दिष्टम्। इत्यादि, न हि सुवर्णादिकं भावमङ्गलस्योपादानकारणमिति । यद्वाऽत्र सुवर्णादिकं द्रव्यमेव मङ्गलं द्रव्यमङ्गलमिति व्युत्पत्त्याश्रयणे न कोऽपि प्रश्नः, (१) नन्दीनिक्षेपेषु भम्भादितूर्यसमुदायस्य द्रव्यनन्दीतयोपन्यासे 'भम्भादि द्रव्यमेव नन्दी द्रव्यनन्दी' इति व्युत्पत्तेः समाश्रयणात्, ज्ञानपञ्चकरूपभावनन्द्याः सहकारिकारणत्वस्यापि भम्भादावसम्भंवेन भावनन्दीकारणतया द्रव्यनन्दीत्वकथनस्यासम्भवात् । तथा (२) दशवैकालिकनियुक्तेः 'दव्वं जेण व दव्वेण समाही आहिअंच जं જ સુંદર વર્ણાદિગુણ ધરાવનાર સુવર્ણાદિ વસ્તુ તે જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્તદ્રવ્યમંગલ છે. અહીં આદિશબ્દથી રત્ન-દહીં-અક્ષત-પુષ્પમંગળ કળશ વગેરે લેવા. શંકા : એ સુવર્ણાદિ મંગળ શી રીતે છે ? આ રીતે - તે સુવર્ણાદિ કોઈકને ભાવમંગલનું કારણ બને છે, માટે મંગલ તરીકે કહેવાય છે. સુવર્ણ એ ભાવમંગલનું ઉપાદાનકારણ તો નથી જ. માટે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપરૂપ બને એવો એકાન્ત ન માનવો. અથવા અહીં “સુવર્ણાદિ દ્રવ્ય એ જ મંગલ એ દ્રવ્યમંગલ' આવી વ્યુત્પત્તિ લેવામાં કોઈ પ્રશ્ન આવતો નથી. કારણ કે (૧) નન્દીના નિક્ષેપમાં ‘ભંભા વગેરે દ્રવ્ય એ જ નન્દી દ્રવ્યનન્દી' એવી વ્યુત્પત્તિનો આશ્રય લઈ ભંભા વગેરે વાજિંત્રોના સમુદાયને દ્રવ્યનંદી તરીકે કહેલ છે જ. ત્યાં જ્ઞાનપંચકરૂપ ભાવનંદીની સહકારી કારણતા પણ ભંભાદિમાં સંભવતી ન હોવાથી આવી વ્યુત્પત્તિ લેવામાં આવે છે એ જાણવું. (૨) તથા શ્રીદશવૈકાલિકની ‘દબં જેણ વ..”ઇત્યાદિ ૩૨૭ મી નિયુક્તિગાથાની Page #103 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ११ दव्वं' ॥३२७॥ इत्यादि गाथाया वृत्तौ द्रव्यमिति-द्रव्यमेव समाधिः द्रव्य-समाधिः' इति व्युत्पत्तेः समाश्रयणाच्च । तथा दव्वोही उप्पज्जइ जत्थ तओ जं च पासए तेण । जं वोवगारि दव्वं देहाइ तदुब्भवे होइ ॥ वि. आ. भा. ५८४ ॥ अत्रावधेरुद्भव आधारतया सहकारितया वोपकारकं ( = कारणं) शिलादि देहादि वा द्रव्यं द्रव्यावधितयोक्तमेव । न च तद् तदुपादानकारणमिति तु स्पष्टमेव । तस्मात् सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वं क्वचिच्च निमित्तकारणस्य तदन्यस्यापि वा द्रव्यनिक्षेपत्वमिति स्थितम् । ततश्च पर्यायाणां प्राप्तिर्मुक्तिर्वा 'द्रव्य' पदस्य व्युत्पत्तिनिमित्तमेव, न तु प्रवृत्तिनिमित्तं न वा द्रव्यनिक्षेपलक्षणमिति ध्येयम् । 9 अथ 'द्रवति = तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वेति तद् द्रव्यम्' इति व्युत्पत्तिरेव विशेषतो विचार्यते । अत्र प्राप्नोतीत्यंવૃત્તિમાં પણ ‘દ્રવ્ય એ જ સમાધિ એ દ્રવ્યસમાધિ' એવી વ્યુત્પત્તિનો આશ્રય કરીને યોગ્યમાત્રામાં લેવાતા કે અવિરોધીપણે લેવાતા ક્ષીર-ગોળ વગેરે દ્રવ્યને દ્રવ્યસમાધિ તરીકે કહેલ જ છે. તથા, વિશેષાવશ્યકભાષ્યની ૫૮૪ મી ગાથામાં આ પ્રમાણે કહેલ છે— જ્યાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે, અથવા જેને અવિધ જુએ છે તે અથવા અવધિની ઉત્પત્તિમાં જે દેહાદિ દ્રવ્ય ઉપકારી બને છે તે દ્રવ્યઅવધિ છે. અહીં અવિધની ઉત્પત્તિમાં આધારરૂપે સહકારી કારણ બનનાર શિલા વગેરે કે દેહ વગેરે દ્રવ્યાવધિરૂપે કહેવાયા છે. એ એનું ઉપાદાનકારણ તો નથી જ એ સ્પષ્ટ છે. એટલે, સામાન્યથી ઉપાદાનકારણ એ જ દ્રવ્યનિક્ષેપ બને ને ક્યાંક નિમિત્તકારણ અથવા બીજું પણ કાંઈક દ્રવ્યનિક્ષેપરૂપ બને છે એ નક્કી થયું. તેથી, સ્વપર્યાયોની પ્રાપ્તિ કે મુક્તિ એ ‘દ્રવ્ય’ પદનું વ્યત્પિત્તિનિમત્ત જ છે, પણ પ્રવૃત્તિનિમત્ત નથી કે દ્રવ્યિનક્ષેપનું લક્ષણ નથી, એ જાણવું. ८८ હવે, ‘તે તે સ્વપર્યાયોને પામે કે છોડે તે દ્રવ્ય' આવી વ્યુત્પત્તિનો જ વિશેષ વિચાર કરીએ. આમાં ‘પામે’ એ અંશ, ભવિષ્યમાં ઇન્દ્ર Page #104 -------------------------------------------------------------------------- ________________ द्रव्येन्द्रत्वम् कस्य ? शाश्रयणेऽनुभविष्यमाणेन्द्रपर्यायः साधुर्द्रव्येन्द्रतया प्राप्यते, मुञ्चतीत्यंशाश्रयणेऽनुभूतेन्द्रपर्यायः साध्वादिर्द्रव्येन्द्रतया प्राप्यते । अत एवानुयोगद्वारवृत्ता एवमधिकारो वर्तते- यः पूर्वं स्वर्गादिष्विन्द्रादित्वेन भूत्वेदानीं मनुष्यादित्वेन परिणतः सोऽतीतस्येन्द्रादिपर्यायस्य कारणत्वात्साम्प्रतमपि द्रव्यत इन्द्रादिरभिधीयते, अमात्यादिपदपरिभ्रष्टामात्यादिवत् । तथाऽग्रेऽपि य इन्द्रादित्वेनोत्पत्स्यते स इदानीमपि भविष्यदिन्द्रादिपर्यायकारणत्वाद् द्रव्यत इन्द्रादिरभिधीयते, भविष्यद्राजकुमारराजवत् । इत्यादि। अत्र परः शङ्कते- ननु कोऽत्र द्रव्येन्द्रत्वेनाभिप्रेतः ? अयमाशयः-कस्यचिद् जीवस्य क्रमशः संयतो मनुष्यः, इन्द्रः, मनुष्यश्चेति भवपरम्पराऽभूत् । तत्र संयतमनुष्यस्य द्रव्येन्द्रत्वे न कोऽपि प्रश्नः, तस्य तत्कारणत्वात् । किन्तूत्तरकालीनस्य मनुष्यस्य कथं द्रव्येन्द्रत्वं ? બનનાર સાધુને દ્રવ્યેન્દ્રરૂપે જણાવે છે. અને “છોડે એ અંશ, જે પૂર્વભવમાં ઇન્દ્ર બનીને હાલ મનુષ્યભવમાં સાધ્વાદિ બનેલ છે એને દ્રવ્યેન્દ્રરૂપે જણાવે છે. એટલે જ અનુયોગદ્વારની વૃત્તિમાં પૂર્વે જણાવેલ છે એવો આવો અધિકાર મળે છે. જે પૂર્વે સ્વગદિમાં ઈન્દ્રાદિરૂપે બનીને હાલ મનુષ્યાદિરૂપે પરિણમેલ છે તે અતીત એવા ઈન્દ્રપર્યાયના કારણરૂપ હોવાથી વર્તમાનમાં પણ દ્રવ્યથી ઈન્દ્ર વગેરે કહેવાય છે, જેમ કે અમાત્ય વગેરે પદ પરથી પરિભ્રષ્ટ થયેલ અમાત્યાદિ, તથા ‘ભાવીમાં જે ઈન્દ્રાદિ રૂપે ઉત્પન્ન થનાર છે તે હમણાં પણ ભાવી ઈન્દ્રાદિપર્યાયના કારણરૂપ હોવાથી દ્રવ્યથી ઈન્દ્રાદિ કહેવાય છે. જેમ કે ભવિષ્યમાં રાજા થનાર રાજકુમાર.” વગેરે. અહીં કોઈક શંકા કરે છે– અહીં દ્રવ્યેન્દ્ર તરીકે કોણ અભિપ્રેત છે? આશય એ છે કે કોઈક જીવની ક્રમશઃ સંયમનુષ્ય, ઇન્દ્ર અને મનુષ્ય એમ ભવપરંપરા થઈ. આમાં સંયમનુષ્યને દ્રવ્યેન્દ્ર કહેવામાં કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ એનું કારણ છે. પરંતુ ઉત્તરકાલીન મનુષ્ય Page #105 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-११ तस्य तत्कारणत्वाभावात्, उत्तरकालीनत्वेनाव्यवहितपूर्वकालीनत्वाभावात् । अथ किमिदं पृच्छ्यते भवता ? 'यो मनुष्यादित्वेन परिणतः स द्रव्यत इन्द्रादिरभिधीयते' इति निरूपयद्भिर्वृत्तिकारैर्मनुष्यत्वेन परिणतस्य जीवस्यैव द्रव्येन्द्रत्वमुक्तं, न तु मनुष्यस्य, तथा च कथं प्रश्नावकाशः ? तज्जीवस्येन्द्रकारणत्वे विरोधाभावादिति चेत् ? न, तज्जीवस्येन्द्रकारणत्वं यदभिप्रेतं तत् पर्यायविशेषापन्नत्वमपेक्षते न वेति द्वौ विकल्पौ । तत्राद्ये विकल्पे पूर्वकालीनसंयतमनुष्यलक्षणः पर्याय एव पर्यायविशेषत्वेन ग्राह्यः स्यात् । तथा च संयतमनुष्यस्यैव कारणत्वं द्रव्येन्द्रत्वञ्च सिद्धं, न तूत्तरकालीनस्य मनुष्यस्य । अथ नापेक्षते इति द्वितीयो विकल्पस्तनन्तकालपूर्वपश्चाद्भाविपर्यायोपेतस्यापि तज्जीवस्य શી રીતે દ્રવ્યેન્દ્ર કહેવાય? કારણકે એ કાંઈ ભાવેન્દ્રનું કારણ નથી. તે પણ એટલા માટે કે તે ઉત્તરકાલીન હોવાથી અવ્યવહિતપૂર્વકાલીન નથી. પ્રતિપ્રશ્ન : આવો પ્રશ્ન કેમ ઊઠાવો છો ? “જે મનુષ્યાદિરૂપે પરિણત થયેલ છે તે દ્રવ્યથી ઇન્દ્રાદિ કહેવાય છે એવું નિરૂપણ કરવા દ્વારા વૃત્તિકારે મનુષ્યરૂપે પરિણત થયેલા જીવને જ દ્રવ્યેન્દ્ર કહેલ છે, નહીં કે મનુષ્યને.. પછી પ્રશ્નને અવકાશ જ ક્યાં છે ? કારણ કે એ જીવ તો ઇન્દ્રનું કારણ હોવામાં કોઈ બાધક છે જ નહીં. પ્રતિઉત્તર : તે જીવમાં ઇન્દ્રની કારણતા જે અભિપ્રેત છે તે વિશેષ પ્રકારના પર્યાયની (પર્યાયવિશેષની) અપેક્ષા રાખે છે કે નહીં ? એમ બે વિકલ્પ છે. આમાં “રાખે છે' આવા પ્રથમ વિકલ્પમાં એ પર્યાયવિશેષ તરીકે પૂર્વકાલીનસંયત મનુષ્યરૂપ પર્યાય જ લેવાનો રહે. અને તો પછી સંયમનુષ્ય ઈન્દ્રકારણરૂપે અને દ્રવ્યેન્દ્રરૂપે સિદ્ધ થશે, પણ ઉત્તરકાલીન મનુષ્ય સિદ્ધ નહીં થાય. હવે, પર્યાયવિશેષની અપેક્ષા નથી એવો બીજો વિકલ્પ માનીએ તો અનંતકાળ પૂર્વના કે પછીના પર્યાયથી યુક્ત તે જીવનો પણ દ્રવ્યેન્દ્ર તરીકે વ્યવહાર કરવાની આપત્તિ આવશે. Page #106 -------------------------------------------------------------------------- ________________ मरीचेर्द्रव्यजिनत्वेन वन्द्यता द्रव्येन्द्रत्वेन व्यवहार्यत्वापत्तिरिति चेत् ? कः किमाह ? यदि कार्यकारणभावानुसन्धान केनाप्युपायेन भवेत्तदा स व्यवहार इष्ट एव । अत एव कोटाकोटिसागरोपमलक्षणसुदीर्घकालपश्चाद्भाविनश्चरमतीर्थकृतो जीवत्वेनानुसन्धीयमानो मरीचिस्त्रिदंडिकवेशोऽपि भरतचक्रवर्तिना वन्दितः । ननु तेन बुद्धावारोप्य भावजिन एव वन्दित इति चेत् ? तथापि मरीचिजीव एव किमर्थं तेन वन्दित इति विचार्यताम् । अन्यथा बुद्धावारोपितस्य भावजिनस्यैव वन्दनाभिप्राये यः कोऽपि जीवस्तेन चरमजिनं बुद्धावारोप्य वन्दितः स्यात् । न चैवंभूतम् । ततश्च भाविजिनजीवत्वेन मरीचिजीवोऽपि वन्दित एवेति मन्तव्यमेव। यत्तु तेन ‘अहं भावजिनं वन्दामि' इत्युक्तं, यथा गूर्जरभाषायां २७ भवस्तवने 'नवि वंदु त्रिदंडिकवेश, नमुं भक्तिए वीरजिनेश' इत्युक्तं, तत्तु न मरीचिजीवलक्षणस्य द्रव्यजिनस्य वन्द्यतानिषेधार्थं, अपि तु સમાધાન : તો ભલે ને વ્યવહાર કરાય, આમાં કોણ શું કહે છે? અર્થાત્ અમે કાંઈ એનો નિષેધ કરતા નથી. જો કોઈપણ ઉપાય કાર્યકારણભાવનું અનુસંધાન થાય તો એ વ્યવહાર પણ ઈષ્ટ જ છે. એટલે જ એક કોડાકોડી સાગરોપમપ્રમાણ સુદીર્ઘકાળ બાદ થનાર ચરમતીર્થકરના જીવ તરીકે જોવાતો મરીચિ, ત્રિદંડિકવેશમાં હોવા છતાં ભરતચક્રી વડે વંદન કરાયો. શંકાઃ ભરતચક્રીએ ભાવજિનને બુદ્ધિમાં કલ્પીને વંદન કર્યું હોય તો? સમાધાન : તો પણ એણે મરીચિજીવને જ કેમ વંદન કર્યું એ પણ વિચારવા જેવું છે. જો એ જીવને વાંદવાનો અભિપ્રાય ન હોત ને માત્ર બુદ્ધિમાં આરોપિત ભાવજિનને જ વાંદવાનો અભિપ્રાય હોત તો કોઈપણ જીવ ભરતચક્રી વડે વંદાયો હોત, કારણ કે ભાવજિનને બુદ્ધિમાં તો લાવી જ શકાતા હતા. પણ એવું એમણે કર્યું નથી. માટે “ભાવિજિનના જીવ તરીકે મરીચિનો જીવ પણ વંદાયો જ છે એમ માનવું જ રહ્યું. શંકા : ર૭ ભવના સ્તવનમાં - “નવિ વંદુ ત્રિદડિકવેશ, નમું Page #107 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ११ त्रिदंडिकवेशस्य वन्द्यतानिषेधार्थमेवेति । तदुक्तमावश्यकनिर्युक्तौण वि ते पारिवज्जं वंदामि अहं ण ते इह जम्मं । जं होहिसि तित्थयरो अपच्छिमो तेण वंदामि ॥ ४२८ ॥ तथा त्रिषष्टिशलाकापुरुषचरित्रे दशमे पर्वणि प्रथमे सर्गेऽपि प्रोक्तं / त्रिश्च प्रदक्षिणीकृत्य વન્દ્રિત્ત્વવમવોવત ।।૧૨। । पारिव्राज्यं न ते वन्द्यं भाव्यर्हन्निति વસે ૧૪// અત્ર ‘યતત્ત્વ માર્દનું, અતો વશ્વસે' ત્યર્થસ્ય प्राप्यमाणत्वाद् मरीचेर्द्रव्यजिनत्वेन वन्द्यता ज्ञायत एव । तदुक्तं प्रतिमाशतकस्य द्वितीयस्य काव्यस्य वृत्तौ पुरश्चकारश्च वंदननिमित्तं द्रव्यजिनपर्याय, न त्वौदयिकभावम् । यत्र तु कार्यकारणभावानुसन्धानं न सञ्जातं तत्र द्रव्यनिक्षेपव्यवहारोऽपि न भवत्येव, तदुक्तं तत्रैव प्रतिमाशतकवृत्तौ एतेन 'द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलભક્તિએ, વીરજિનેશ.’ આવું જે કહેવાયું છે તેના પરથી જણાય છે કે ભરતચક્રીએ ભાવિજનને વાંધા છે. ९२ સમાધાન : ભરતચક્રી આ જે બોલ્યા છે તે મરીચિના જીવરૂપ દ્રવ્યજિનની વન્ધતાને નિષેધવા માટે નહીં, પણ ત્રિદંડિકવેશની વન્ધતાને નિષેધવા માટે જ. આવશ્યકનિર્યુક્તિ (૪૨૮) માં કહ્યું છે કે— હું તારા પરિવ્રાજકપણાંને કે આ જન્મને વંદતો નથી, પણ તું જે ચરમતીર્થંકર થવાનો છે તેથી (તને) વંદુ છું. ત્રિષષ્ટિશલાકાપુરુષચિરત્રના દશમા પર્વના પ્રથમ સર્ગમાં પણ કહ્યું છે કે - ...અને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદીને આ પ્રમાણે કહ્યું ૫૨॥ .. તારું પરિવ્રાજકપણું વન્દનીય નથી, પણ તું ભાવીઅરિહંત છે, માટે વંદન કરાય છે.।।૫૪// અહીં ‘તું ભાવી અરિહંત છે, માટે વંદાય છે' આવો અર્થ મળતો હોવાથી મરીચિની દ્રવ્યજિનરૂપે વંદનીયતા જણાય જ છે. પ્રતિમાશતકના બીજા કાવ્યની વૃત્તિમાં કહ્યું જ છે કે- (ભરતચક્રવર્તીએ પોતે મરીચિને જે વંદન કરે છે) તેના કારણ તરીકે દ્રવ્યજિનપર્યાયને = દ્રવ્યજિનપણાંને જણાવ્યો, નહીં કે પરિવ્રાજકવેશરૂપ ઔયિકભાવને. અને જ્યાં કાર્યકારણભાવનું અનુસંધાન થયું નથી, તે વસ્તુ અંગે દ્રવ્યનિક્ષેપનો વ્યવહાર પણ થતો Page #108 -------------------------------------------------------------------------- ________________ दृष्टान्तभेदः किमर्थम् ? चुलुकवर्तिजीवानामप्याराध्यत्वापत्तिः, तेषामपि कदाचिन्जिनपदवीप्राप्तिसम्भवादिति शासनविडंबकस्य लुम्पकस्योपहासो निरस्तः, द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानाद् इति। चैत्यवंदनभाष्ये तु 'दव्वजिणा जिणजीवो इत्येवं जीवद्रव्यस्य द्रव्यनिक्षेपत्वं स्फुटरूपेणोक्तमेव। ___ तथाऽत्रेन्द्रत्वेनोत्पत्स्यमानस्य मनुष्यस्येन्द्रपदाभिधेयत्वे 'भविष्यद्राजकुमारराजवर्दै इति दृष्टान्तो दर्शितः, परन्त्वनुभूतेन्द्रपर्यायस्य मनुष्यस्येन्द्रपदाभिधेयत्वेऽ मात्यादिपदपरिभ्रष्टामात्यादिवद् इत्येवं राजदृष्टान्तं परित्यज्यामात्यदृष्टान्तस्य यत्प्रदर्शनं तेन वृत्तिकारैतत्सूचितं मन्तव्यंपदपरिभ्रंशानन्तरं प्राकृतजनतया जीवनमात्यो यथा प्राप्यते न तथा राजा सामान्यतया प्राप्यते । स तु युद्धादौ प्राणांस्त्यजेत्, परंतु राजનથી જ. પ્રતિમાશતકની વૃત્તિમાં ત્યાં કહ્યું જ છે કે- “જો દ્રવ્યજિનને આરાધ્ય માનશો તો હથેલીમાં લીધેલા પાણીમાં રહેલા એકેન્દ્રિયજીવોને પણ આરાધ્ય માનવા પડશે, કારણકે તેઓ પણ ક્યારેક જિન બનવાની સંભાવના છે જ’ આવો, શાસનવિડંબક મૂર્તિલોપક જે ઉપહાસ કરે છે તે નિરસ્ત જાણવો, કારણકે એ ભવ અંગે “આ જીવ ભવિષ્યમાં ફલાણા તીર્થકર બનનાર છે, માટે હાલ દ્રવ્યજિન છે” આ રીતે દ્રવ્યજિત્વનો નિયામક બનનાર કોઈ પર્યાય જાણી શકાતો નથી. તથા, ચૈત્યવંદનભાષ્યમાં તો ‘શ્રીજિનના જીવો એ દ્રવ્યજિન છે” એમ કહેવા દ્વારા જીવદ્રવ્યને દ્રવ્યિનક્ષેપ તરીકે સ્પષ્ટરીતે કહેલ જ છે. એટલે, કાર્યકારણભાવ જણાતો હોય તો ગમે એટલા સુદીર્ઘકાળ પૂર્વે કે પશ્ચાત્ દ્રવ્યનિક્ષેપનો વ્યવહાર થાય એ ઈષ્ટ જ છે એમ નિશ્ચિત થયું. અને તેથી જીવદ્રવ્ય જ દ્રવ્યેન્દ્રાદિરૂપે ઇષ્ટ હોવામાં કોઈ પ્રશ્ન ન રહેવાથી ઉત્તરકાલીન મનુષ્યને પણ દ્રવ્યેન્દ્ર કહેવામાં કોઈ વાંધો નથી. તથા અહીં અનુયોગદ્વારની વૃત્તિમાં, ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર માનવ પણ ઇન્દ્ર શબ્દથી બોલાવાય છે એ વાતમાં ભવિષ્યમાં રાજા Page #109 -------------------------------------------------------------------------- ________________ ९४ श्रीनिक्षेपविंशिका-११ पदपरिभ्रंशमनुभूय सामान्यजनतया तु नैव जीवेत् । यस्तु राज्यं त्यक्त्वा प्रव्रजति न तत्र राजपदपरिभ्रंशव्यवहारो न वा प्रजाजनत्वव्यवहार इति । अत एव न्यायाचार्यैः श्रीमद्भिर्यशोविजयवाचकैर्गुर्जरभाषानिबद्ध 'द्रव्य-गुण-पर्यायनो रास' ग्रन्थे षष्ठ्या ढालिकायास्तृतीयस्या गाथाया स्तबके 'तिवारई सिद्धपर्याय उपनो, ते वती पणि तेहनो अंत नथी, जे मार्टि सिद्धभाव सदाकाल छइ. ए राजपर्यायसरखो सिद्धद्रव्यपर्याय भाववो.' इत्येवमुक्तम् । यथा राजपर्यायात् (तद्भवे) न कदाचिदपि परिभ्रंशस्तथैव सिद्धपर्यायात् कस्यचिदपि जीवस्य न कदाचिदपि परिभ्रंशः । यद्वा राजा भूत्वा न पुनः कदापि राजकुमारतया भवनं, तथा सिद्धो भूत्वा न पुनः कदापि संसारितया भवनमित्येवं થનાર રાજકુમારનું દૃષ્ટાન્ન આપ્યું છે, જ્યારે ઇન્દ્ર થઈને માનવ બનેલાને ઈન્દ્ર જે કહેવાય છે તે અંગે રાજાના દષ્ટાન્તને ન દર્શાવતા “અમાત્યપદથી પરિભ્રષ્ટ થયેલ અમાત્યની જેમ’ એમ અમાત્યનું દષ્ટાન્ત દર્શાવ્યું છે. આના દ્વારા વૃત્તિકાર એવું સૂચવવા માગે છે કે – પદપરિભ્રષ્ટ થયા પછી સામાન્ય પ્રજાજન તરીકે જીવતો પ્રધાન જે રીતે મળી શકે છે એ રીતે સામાન્યથી રાજા મળી શકતો નથી. રાજા તો યુદ્ધ વગેરેમાં પ્રાણોને ત્યાગી દે, પણ રાજવીપદથી પરિભ્રષ્ટ થઈને સામાન્ય પ્રજાજન તરીકે જીવતો નથી. જે રાજ્ય છોડીને દીક્ષા લે છે તેના અંગે નથી રાજ્યભ્રષ્ટ થવાનો વ્યવહાર હોતો કે નથી સામાન્ય પ્રજાજન તરીકેનો. એટલે જ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગ્રન્થમાં છઠ્ઠી ઢાળની ત્રીજી ગાથાના ટબામાં ‘તિવારઈ સિદ્ધપર્યાય ઉપનો, તે વતી, પણ તેનો અંત નથી, જે માર્ટિ સિદ્ધભાવ સદાકાળ છઈ એ રાજપર્યાયસરખો સિદ્ધદ્રવ્યપર્યાય ભાવવો.” એ પ્રમાણે કહ્યું છે. જેમ રાજપર્યાયથી (તે ભવમાં) ક્યારેય પણ પરિભ્રંશ થતો નથી. તે જ રીતે સિદ્ધપર્યાયથી કોઈપણ જીવનો ક્યારેય પણ પરિભ્રંશ થતો નથી. અથવા રાજા થઈને ફરીથી ક્યારેય પણ રાજકુમારરૂપે બનવાનું હોતું નથી એમ Page #110 -------------------------------------------------------------------------- ________________ उपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वम् राजपर्यायतुल्यता सिद्धपर्याये प्रदर्शिता ज्ञेया ।। किश्चात्राधिकारे पूर्वस्या गाथायाः 'तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् इत्युत्तरार्द्ध द्रव्यं सचेतनाचेतनतया द्विविधं यत्कथितं तदधुना विचार्यते । अत्र द्वैविध्यं यत्कथितं न तद् द्रव्यनिक्षेपस्य, तस्यागमतो नोआगमत इत्येवं द्विप्रकारत्वात्, अपि तु भूतस्य भाविनो वा भावस्य कारणतया यद् द्रव्यं प्राप्यते तद् द्विविधं भवति-सचेतनमचेतनं चेत्येवं तस्य द्रव्यस्य द्वैविध्यं कथितं ज्ञेयम् । ननु तद् द्रव्यमपि द्रव्यनिक्षेप एवेति चेत् ? सत्यं, तथाप्येतत्तु न द्रव्यनिक्षेपस्य द्वैविध्यं, अपि तु द्रव्यनिक्षेपस्य नोआगमतो द्रव्यनिक्षेपरूपो यो द्वितीयः प्रकारः, तस्यापि तद्व्यतिरिक्ताख्यो यस्तृतीयः प्रकारस्तस्यैतद् द्वैविध्यं ज्ञेयम् । ततश्च तत्तृतीयप्रकाररूपं भूत-भाविभावकारणीभूतं यद्रव्यं तत्सचेतनमचेतनं સિદ્ધ થઈને ફરીથી ક્યારેય પણ સંસારી બનવાનું હોતું નથી. આ રીતે સિદ્ધપર્યાયમાં રાજપર્યાયતુલ્યતા દર્શાવેલી છે એમ માનવું. તથા, દ્રવ્યનિક્ષેપના આ અધિકારમાં પૂર્વની ગાથામાં (દશમી ગાથામાં) તે દ્રવ્ય તત્ત્વજ્ઞોએ સચેતન અને અચેતન એમ બે પ્રકારે કહ્યું છે. આવું જ કહ્યું છે તેનો હવે વિચાર કરીએ. આમાં બે પ્રકાર જે કહ્યા છે તે દ્રવ્યનિક્ષેપના નથી, કારણ કે એ તો આગમથી અને નોઆગમથી એ રીતે છે. પરંતુ ભૂત કે ભાવી ભાવના કારણ તરીકે જે દ્રવ્ય મળે છે એના આ સચેતન અને અચેતન એમ બે પ્રકાર કહેલા જાણવા. જો કે આ દ્રવ્ય પણ દ્રવ્યનિક્ષેપ જ છે, છતાં આ વૈવિધ્ય દ્રવ્યનિક્ષેપનું નથી. પણ દ્રવ્ય નિક્ષેપનો જે નોઆગમથી દ્રવ્યનિક્ષેપરૂપ બીજો પ્રકાર, અને એનો પણ જે તવ્યતિરિક્ત નામનો ત્રીજો પ્રકાર, તેનું આ વૈવિધ્ય જાણવું. એટલે કે તે ત્રીજા પ્રકાર રૂપ ભૂત-ભાવીકારણભૂત જે દ્રવ્ય તે સચેતન અને અચેતન એમ બે પ્રકારે હોય છે... એવો અર્થ મળે છે. તથા, શાસ્ત્રોમાં ઘણા સ્થળે દ્રવ્યની વાત આવે તો દ્રવ્ય, સચેતન, અચેતન અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું કહ્યું હોવા છતાં અહીં એ બે Page #111 -------------------------------------------------------------------------- ________________ ९६ चेत्येवं द्विविधं भवतीत्यर्थः प्राप्यते । तथाऽत्र सचेतनमचेतनं मिश्रं चेत्येवं द्रव्यं त्रिविधं यन्नोक्तं तेन सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वमभिप्रेतमिति सूचितं ज्ञेयम् । अयम्भावः- अनुयोगद्वारसूत्रे नामावश्यकनिरूपकमेतत्सूत्रं सूत्रितं सूत्रकृता - से किं तं नामावस्सयं ? २ जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा आवस्सएत्ति नामं कज्जइ से तं नामावस्सयं ॥सू. १० ॥ तथा विशेषावश्यकभाष्येऽपि नाममङ्गलोदाहरणप्रदर्शिका गाथैवं प्राप्यते श्रीनिक्षेपविंशिका - ११ जह मंगलमिह नामं जीवाजीवोभयाण देसीओ / रूढं जलणाईणं ठवणाए सोत्थिआईणं ॥ २७ ॥ ततश्च द्रव्यं નીવદ્રવ્ય (સચેતન), અઞીવદ્રવ્ય (અશ્વેતન), ૩મયદ્રવ્ય (મિત્ર) ત્યેવં त्रिविधं भवति, तच्च त्रिविधमपि द्रव्यं तत्तन्नामाभिधेयतया नाम જ પ્રકારે જે કહ્યું છે તેનાથી સામાન્ય રીતે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપ તરીકે અભિપ્રેત છે એ સૂચિત થાય છે તે જાણવું. આશય આ છે અનુયોગદ્વારમાં નામાવશ્યકનું નિરૂપક સૂત્ર સૂત્રકારે આવું બનાવ્યું છે– નામ આવશ્યક શું છે ? નામ આવશ્યક જે જીવનું કે અજીવનું કે જીવોનું કે અજીવોનું કે તે બન્નેનું કે તે બન્નેના સમૂહોનું આવશ્યક એવું નામ કરાય તે છે. તથા વિશેષાવશ્યકભાષ્યમાં પણ નામમંગળના ઉદાહરણને જણાવનારી ગાથાનો આવો અર્થ છે - જેમ કે મંગળ એવું નામ જીવઅજીવ-ઉભયનુ દેશીભાષામાં અગ્નિ વગેરેનું રૂઢ થયેલું છે. સ્થાપનામંગળમાં સ્વસ્તિકાદિનું ઉદાહરણ જાણવું. ા૨ા આ અધિકારો પરથી જણાય છે કે દ્રવ્ય જીવદ્રવ્ય (સચેતન) અજીવદ્રવ્ય (અચેતન) અને ઉભયદ્રવ્ય (= મિશ્ર) આમ ત્રણ પ્રકારે હોય છે. આવું ત્રણે પ્રકારનું દ્રવ્ય તે તે નામનું અભિધેય હોવાથી નામનિક્ષેપરૂપે જેમ માન્ય છે તેમ તે તે કાર્યના કારણરૂપ હોવાથી દ્રવ્યનિક્ષેપ રૂપે કેમ Page #112 -------------------------------------------------------------------------- ________________ कार्यं द्विविधमेव भवति निक्षेपत्वेन यथाऽभिमतं, तथा तत्तत्कार्यकारणतया द्रव्यनिक्षेपत्वेनापि किमिति नाभिमतं ? तत्त्वेन तु सचेतनमचेतनं चेत्येवं द्विविधमेव यदभिमतं तत्र किं कारणम् ? न हि पत्रादिसचेतन-दवरिकाद्यचेतनोभयमयी वन्दनमाला न कस्यचिदपि कार्यस्य कारणमिति वक्तुं पार्यते । तस्मात् तत्कारणं गवेषणीयमेव । तद्वेषणे चैतदेव ज्ञायते यद्-कार्यं द्विविधमेव મતિ-વ-મનુષ્યાવિનીવપર્યાયરૂપ પછઠ્ઠ-સ્થા-wોશ-jશૂન-ધર્ટकपालाद्यजीवपर्यायरूपं च । न च गृहदीर्घिकाऽशोकवनिकायुपशोभितः प्रासाद उभयपर्यायरूपं कार्य, जलवृक्षादीनां सचेतनत्वात्, इष्टककाष्ठादीनां चाचेतनत्वादिति वाच्यं, तस्य व्यवहारत एककार्यत्वेऽपि परमार्थतोऽनेककार्यसमुदायरूपत्वात् । तत्र च समुदायिनां केषाञ्चिમાન્ય નથી ? એ રૂપે તો સચેતન અને અચેતન એમ બે જ પ્રકારનું કેમ માન્ય છે ? જેમાં પત્રાદિ સચેતન છે, દોરો વગેરે અચેતન છે... આમ જે ઉભયરૂપ છે એવું તોરણ કોઈ જ કાર્યનું કારણ બનતું નથી, એવું કહી શકાતું નથી. (તે પણ એટલા માટે કે નહીંતર લોકો એને લગાવે જ શા માટે ?) આમ ઉભયદ્રવ્ય પણ કારણરૂપ હોવા છતાં એને દ્રવ્યનિક્ષેપ તરીકે જણાવેલ જે નથી એનું કારણ શોધવું જ જોઈએ. એ શોધ કરતાં આવું જણાય છે કે – કાર્ય બે જ પ્રકારનું હોય છે. દેવમનુષ્ય વગેરે જીવપર્યાયરૂપ અને પિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ વગેરે અજીવ પર્યાયરૂપ. શંકા: વાવડી-અશોકવન વગેરેથી ઉપશોભિત પ્રાસાદ એ ઉભયપર્યાયરૂપ કાર્ય છે જ. કારણ કે એમાં જળ-વૃક્ષ વગેરે સચેતન છે અને ઈંટ-કાર્ડ વગેરે અચેતન છે. સમાધાન : એ વ્યવહારથી એક કાર્ય તરીકે ગણાતું હોવા છતાં પરમાર્થથી અનેકકાર્યના સમુદાયરૂપ છે. એ સમુદાયના કેટલાક ઘટકીભૂત કાર્યો જીવપર્યાયરૂપ જ છે. ને અન્ય અજીવપર્યાયરૂપ જ છે, કોઈ જ ઘટક ઉભયપર્યાયરૂપ હોતો નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ११ त्कार्याणां जीवपर्यायरूपत्वमेव, तदन्येषां त्वजीवपर्यायरूपत्वमेव, नैकस्यापि तदुभयपर्यायरूपत्वमिति । स्यादेवं मनुष्यत्वादिपर्याय एवोभयपर्यायरूपं कार्यं, तज्जीव-औदारिकादिपुद्गलोभयारब्धत्वादिति, मैवं, जीवपर्यायरूपकार्याभावापत्तेः, मनुष्यादीनां सर्वेषां पर्यायाणां जीवशरीरोभयारब्धत्वेनोभयपर्यायरूपतयैव त्वन्मते ग्राह्यत्वात् । न च सिद्धावस्थाभाविनां पर्यायाणां जीवपर्यायरूपत्वं सम्भवेदिति वाच्यं, तस्याः स्थिरतयाऽनन्तत्वेन पर्यायान्तरोत्पत्तेरसम्भवात् । तथापि प्रतिक्षणभाविनां सूक्ष्माणां पर्यायविशेषाणामुत्पत्तिस्तु तत्रापि सम्भवत्येवेति चेत् ? सत्यं, तथाप्यस्मदगोचरतया पदविशेषाप्रतिपाद्यत्वेन निक्षेपस्य विशेषेणाविषयाणां तेषामत्र प्रक्रमेऽकिञ्चित्करत्वप्रायत्वमेव ज्ञेयम् । ९८ શંકા : મનુષ્ય વગેરે પર્યાય જ ઉભયપર્યાયરૂપ કાર્ય છે, કારણ કે તેનો જીવ અને ઔદારિકાદિપુદ્ગલો.. આ ઉભયથી જ એ નિષ્પન્ન થયેલ હોય છે. સમાધાન ઃ જો આ પર્યાયોને ઉભયપર્યાયરૂપ કાર્ય તરીકે લેશો, તો જીવપર્યાયરૂપ કાર્યનો અભાવ થઈ જશે, કારણ કે મનુષ્ય વગેરે બધા પર્યાયો જીવ અને શરીર એ બન્નેથી જ થતા હોવાથી તમારા મતે ઉભયપર્યાયરૂપે જ લેવાના રહેશે. શંકા : સિદ્ધાવસ્થાના પર્યાયો જીવપર્યાયરૂપે મળશે ને ? સમાધાન : ના, એ અવસ્થા સ્થિર હોવાથી અનંત હોવાના કારણે નવા પર્યાયોની ઉત્પત્તિ સંભવતી નથી. શંકા : છતાં, પ્રતિક્ષણભાવી સૂક્ષ્મ પર્યાયવિશેષોની ઉત્પત્તિ તો સંભવે જ છે ને ? સમાધાન : હા, પણ એ આપણો વિષય ન હોવાથી પદિવશેષથી પ્રતિપાદ્ય ન હોવાના કારણે નિક્ષેપના વિશેષ પ્રકારે વિષયરૂપ બનતા નથી. ને તેથી પ્રસ્તુતમાં એ બધા અકિંચિત્કર જેવા જ છે. એટલે જ શાસ્ત્રોમાં મનુષ્યાદિની જ જીવપર્યાયરૂપે પ્રસિદ્ધિ છે, આવા સિદ્ધપર્યાયોની Page #114 -------------------------------------------------------------------------- ________________ मिश्रस्योपादानकारणत्वासम्भवः अत एव शास्त्रेषु मनुष्यादीनामेव जीवपर्यायतया प्रसिद्धिः। ततश्च जीवाजीवपर्यायभेदाभ्यां कार्यं द्विविधमेव भवतीति स्थितम् । __ अनयोश्च कार्ययोर्निमित्तकारणतया मिश्रद्रव्यस्य सम्भवेऽप्युपादानकारणतया तु तस्यासम्भव एव, जीवपर्यायलक्षणस्य कार्यस्य सचेतनद्रव्यस्यैवोपादानत्वात्, अजीवपर्यायलक्षणस्य च कार्यस्याचेतनद्रव्यस्यैवोपादानत्वात् । अत्र प्रथमस्य सचेतनद्रव्यत्वेन य उपन्यासः सोऽप्येतदेव ज्ञापयति यद्-शरीरात्मकाजीवेन सह लोलीभावापन्नो जीवोऽत्र सचेतनद्रव्यत्वेनैव गृहीतः, न तु मिश्रद्रव्यत्वेनेति । तथा शुद्धजीवद्रव्यकार्याणां सिद्धावस्थाभाविनां सूक्ष्मपर्यायाणां नात्र विवक्षेति। इत्थञ्च भूत-भाविभावकारणतया सचेतनाचेतनद्रव्ययोरेव यत्कथनं, तेन सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वं संमतमिति निश्चीयत इति सिद्धम् । वस्तुतस्तु निक्षेपचतुष्टयस्य सर्वव्यापित्वं નહીં. એટલે કાર્ય જીવપર્યાય અને અજીવપર્યાય એમ બે રૂપે જ હોય છે એ વાત નિશ્ચિત થઈ. આ બન્નેના નિમિત્તકારણરૂપે મિશ્રદ્રવ્ય સંભવતું હોવા છતાં ઉપાદાનકારણરૂપે તો એ સંભવતું નથી જ, કારણ કે જીવપર્યાયાત્મક કાર્યનું સચેતનદ્રવ્ય જ ઉપાદાનકારણ હોય છે, અને અજીવપર્યાયાત્મક કાર્યનું અચેતનદ્રવ્ય જ. અધિકૃતગાથામાં દ્રવ્યના બે પ્રકાર કહેવામાં જીવ અને અજીવ એવો ઉલ્લેખ ન કરતાં સચેતન અને અચેતન એવો જે ઉલ્લેખ કર્યો છે તે પણ આ જ જણાવે છે કે – શરીરાત્મક અજીવની સાથે એકમેક થયેલ જીવ અહીં સચેતનદ્રવ્ય તરીકે જ લીધેલ છે, નહીં કે મિશ્રદ્રવ્ય તરીકે. તથા અજીવ(પુદ્ગલ)મુક્ત શુદ્ધજીવદ્રવ્યના કાર્યરૂપે સિદ્ધાવસ્થાભાવી સૂક્ષ્મ પર્યાયોની અહીં વાત નથી. આમ ભૂત-ભાવભાવના કારણરૂપે સચેતન અને અચેતન એમ બે જ દ્રવ્યો જે કહ્યા છે, તેનાથી, સામાન્ય રીતે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપ તરીકે માન્ય છે એવો નિશ્ચય થાય છે એ સિદ્ધ થયું. વસ્તુતઃ Page #115 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ११ यदुक्तं तदुपयोगी यो द्रव्यनिक्षेपस्तमुद्दिश्यैव पूर्वाचार्यैः 'भूतस्य भाविनो वा... ' इत्यादि गाथा ग्रथिता, स च द्रव्यनिक्षेप उपादानकारणीभूत एव, सर्वत्र च प्राप्यत एव तदन्यस्तु द्रव्यनिक्षेपतया विवक्षितः क्वचित्प्राप्यते क्वचिच्च नेत्यन्यदेतत् । स चोपादानकारणरूपो द्रव्यनिक्षेपो सचेतनाचेतनद्रव्यतया द्विविध एव भवतीति ध्येयम् । अथ प्रस्तुतं प्रस्तूयते - द्रव्यनिक्षेपद्वैविध्यप्रतिपादकमनुयोगद्वारसूत्रं 'से किं तं दव्वावस्यं ? दव्वावस्सयं दुविहं पण्णत्तं, तंजहाआगमतो य नोआगमतो य । (सू. १३) त्ति । यस्यावश्यकपदाभिधेयं शास्त्रं शिक्षितादिगुणोपेतं भवति स यदा तस्मिन् शास्त्रे वाचनाप्रच्छनापरिवर्तनाधर्मकथाभिर्वर्तमानोऽप्यावश्यकोपयोगे ऽवर्तमानस्तदा आगमतो द्रव्यावश्यकं भवति । यदि स वक्ताssवश्यकोपનિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતા જે કહેલી છે તેની સંગતિ માટે ઉપયોગી જે દ્રવ્યનિક્ષેપ, એને ઉદેશીને જ પૂર્વાચાર્યોએ ‘ભૂતસ્ય ભાવિનો વા....' ઇત્યાદિ ગાથા બનાવેલી છે. એ દ્રવ્યનિક્ષેપ તો ઉપાદાનકારણભૂત જ છે, ને સર્વત્ર મળે જ છે. તેનાથી ભિન્ન દ્રવ્યનિક્ષેપ તરીકે વિક્ષિત નિક્ષેપ ક્યાંક મળે-ક્યાંક ન મળે એ મહત્વનું નથી. તથા આ ઉપાદાનકારણરૂપ દ્રવ્યનિક્ષેપ સચેતન-અચેતનદ્રવ્યરૂપે બે જ પ્રકારનો મળે છે એ જાણવું. १०० - હવે પ્રસ્તુતમાં આવીએ. દ્રવ્યનિક્ષેપના બે પ્રકારને જણાવનાર અનુયોગદ્વારસૂત્ર આવું છે- ‘દ્રવ્યાવશ્યક શું છે ? દ્રવ્યાવશ્યક બે પ્રકારે કહેવાયેલું છે – આગમથી અને નોઆગમથી. ‘આવશ્યક’ નામવાળું શાસ્ત્ર શિક્ષિત વગેરે ગુણોથી યુક્ત થાય એ રીતે જે ભણેલો છે તે સાધુ વગેરે જ્યારે તે શાસ્ત્રનો વાચના-પૃચ્છના-પરાવર્તના કે ધર્મકથા નામે સ્વાધ્યાય કરી રહ્યો હોય ને છતાં એ આવશ્યકના ઉપયોગમાં ન હોય ત્યારે એ આગમથી દ્રવ્યાવશ્યક બને છે. જો એ વક્તા એ વખતે આવશ્યકમાં ઉપયોગવાળો પણ હોત તો આગમથી ભાવઆવશ્યક જ Page #116 -------------------------------------------------------------------------- ________________ आगमतो द्रव्यनिक्षेपः १०१ योगेऽवर्तिष्यत तदाऽऽगमतो भावावश्यकमभविष्यत् । ततश्च यद्यप्यत्रावश्यकोपयोगलक्षणः साक्षादागमो नास्ति, तथापि तत्कारणमात्मा, तदधिष्ठितो देहः शब्दश्चोपयोगशून्यसूत्रोच्चारणरूप इहास्ति । एतच्च त्रितयमागमकारणत्वात् कारणे कार्योपचारादागम उच्यते । एनमुपचरितमागममाश्रित्यायमनुपयुक्तो वक्ताऽऽगमतो द्रव्यनिक्षेपो भवति । यत आवश्यकादिपदार्थ उपयुक्तः साध्वादिरागमतो भावनिक्षेपः, अतस्तदुपादानकारणीभूतोऽनुपयुक्तो वक्ताऽऽगमतो द्रव्यनिक्षेप उच्यते। यद्वाऽनुपयोगो द्रव्यमिति कृत्वा स आगमतो द्रव्यनिक्षेपो भवति । तदधिष्ठितो देह उच्चार्यमाणशब्दश्चात्र द्रव्यनिक्षेपतया यन्नोक्तौ तेनापि सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वमित्यभिप्रायो ध्वन्यत एव। किञ्चानुपयोगपूर्वकाः वाचनाप्रच्छनादय एव सम्भवन्ति, न त्वनुप्रेक्षा, तस्या उपयोगपूर्विकाया एव सम्भवादित्यत्र वाचनादय બની જાત. એટલે જો કે અહીં આવશ્યકોપયોગરૂપ સાક્ષાત્ આગમ નથી. તો પણ તેના કારણભૂત આત્મા, આત્માથી અધિષ્ઠિત દેહ તથા ઉપયોગશુન્ય સૂત્રોચ્ચારણરૂપ શબ્દ તો હાજર છે જ. આ ત્રણે આગમન કારણરૂપ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આગમ કહેવાય છે. આ ઉપચરિત આગમની અપેક્ષાએ એ અનુપયુક્તવક્તા આગમથી દ્રવ્યનિક્ષેપરૂપ બને છે. આવશ્યકાદિપદાર્થમાં ઉપયુક્ત સાધુ વગેરે આગમથી ભાવનિક્ષેપ છે. તો એના ઉપાદાનકારણભૂત અનુપયુક્ત વક્તા આગમથી દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. અથવા “અનુપયોગો દ્રવ્ય ન્યાયે એને આગમથી દ્રવ્યનિક્ષેપરૂપે જાણવો. એ વક્તાજીવથી અધિષ્ઠિત દેહ તથા ઉચ્ચાર્યમાણશબ્દ અહીં દ્રવ્યનિક્ષેપરૂપે જે નથી કહ્યા તેનાથી પણ, સામાન્ય રીતે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપરૂપે અભિપ્રેત છે એ ધ્વનિત થાય છે જ. વળી, વાચના-પૃચ્છના વગેરે સ્વાધ્યાય જ અનુપયોગપૂર્વક સંભવે છે, અનુપ્રેક્ષા નહીં, કારણ કે એ ઉપયોગપૂર્વક જ થઈ શકે છે. માટે Page #117 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ११ एवोक्ताः, न त्वनुप्रेक्षालक्षणः स्वाध्याय इति ध्येयम् । तथा शिक्षितादिगुणोपेतं यथा स्यात्तथा निर्दोषमुच्चारयन्नप्यनुपयुक्तो वक्ता यदि द्रव्यनिक्षेप एव, तदा सदोषं तथोच्चारयंस्तु सुतरां तथा । परंतूपयुक्तस्य तु मतिवैकल्यादितः स्खलितादिदोषदुष्टमपि निगदतो भावनिक्षेपत्वमेवेत्यपि ध्येयम् । ननु किन्तत्र कारणम् ? अथेदमत्र कारणम्आगमतो भावनिक्षेपार्थमुच्चारणस्यानपेक्षैव, यदाऽऽवश्यकादौ यस्मि - न्नुपयोगस्तदा तद्वक्तृत्वं भवतु न वा, तस्य स जीवो भावनिक्षेपो भवत्येव । परन्तु द्रव्यनिक्षेपार्थं 'यदा यस्मिन्ननुपयोगस्तदा तद्वक्तृत्वं भवतु न वा, स जीवस्तस्य द्रव्यनिक्षेपः' इति वक्तुं न पार्यते, विनिगमकाभावात् । अयम्भावः तज्ज्ञानविषयभूतानां पदार्थसहस्राणां मध्य एकदोपयोगस्त्वेकस्मिन्नेव भवति, तदन्येषु तु सर्वेष्वनुपयोग અહીં વાચનાદિ જ કહ્યા છે, અનુપ્રેક્ષા સ્વાધ્યાય નહીં, એ જાણવું. તથા, શિક્ષિતાદિ ગુણોપેત જે રીતે થાય એ રીતે નિર્દોષ સૂત્રોચ્ચાર કરનાર પણ જો અનુપયુક્ત છે તો દ્રવ્યનિક્ષેપ જ છે, તો સદોષ ઉચ્ચાર કરનાર તો સુતરાં દ્રવ્યનિક્ષેપરૂપ જ છે. પરંતુ ઉપયુક્ત વક્તા જો મતિની વિકલતા વગેરેના કારણે સ્ખલિતાદિદોષયુક્ત ઉચ્ચારતો હોય તો પણ ભાવનિક્ષેપ જ છે એ ધ્યાનમાં રાખવું. આમાં શું કારણ છે ? શંકા : આમાં કારણ એ છે કે ભાવનિક્ષેપ માટે ઉચ્ચારણની અપેક્ષા જ નથી. આવશ્યક-મંગળ-ઇન્દ્ર વગેરે જેનો ઉપયોગ હોય તેનો એ જીવ આગમથી ભાવનિક્ષેપ બની જ જાય છે. પછી એ વખતે એ એનો વક્તા હોય કે ન હોય. પરંતુ દ્રવ્યનિક્ષેપ માટે એમ કહી શકાતું નથી કે જેનો અનુપયોગ હોય એનો એ દ્રવ્યનિક્ષેપ, કારણ કે વિક્ષિત સાધુ વગેરે હજારો પદાર્થોના જાણકાર છે, એમાંથી ઉપયોગ તો એકમાં જ હોય છે. બાકીના બધાનો અનુપયોગ જ હોય છે. પછી એને એ વખતે કોનો દ્રવ્યનિક્ષેપ કહેવો ? એમાં કોઈ વિનિગમક જ ન રહે. એટલે વિનિગમક તરીકે વક્તૃત્વ આવશ્યક બને છે. તેથી અનુપયોગ ભલે હજારો પદાર્થોમાં જ १०२ Page #118 -------------------------------------------------------------------------- ________________ वक्तृत्वं नावश्यकम् एवेति तेभ्योऽन्येभ्यस्तदा स कस्य द्रव्यनिक्षेपो वक्तव्य इत्यत्र विनिगमकाभावो ध्रुव एव । ततश्च विनिगमकतया वक्तृत्वमपेक्ष्यते । यस्य यदा वक्तृत्वं तस्य तदा स द्रव्यनिक्षेप इति । अत एव विशेषावश्यकभाष्य आगमतो द्रव्यनिक्षेपार्थं 'आगमओऽणुवउत्तो मंगलસદ્દાળુવાસિયો વત્તા ...॥૨૬॥ ત્તિ વત્વમુવન્યસ્ત, પરન્તુ भावनिक्षेपार्थं 'मंगलसुयउवउत्तो आगमओ भावमंगलं होई ॥... ॥ ४९ ॥ त्ति वक्तृत्वं नोपन्यस्तमिति चेत् ? मैवं, आगमतो द्रव्यनिक्षेपार्थमपि वक्तृत्वस्यानपेक्षणाद् । अयम्भावः- ‘उपयोगो भावनिक्षेपः' इति वचनाद् ज्ञायते यद्, यदुपयोगकारणं तद् द्रव्यनिक्षेप इति । उपयोगस्य परमार्थिकं कारणत्वं तु ज्ञानावरणीयकर्मक्षयोपशमरूपाया लब्धेरेव, न तु वक्तृत्वस्य, तस्या છે. પણ વિવક્ષિતકાળે એ જેનો વક્તા હોય એનો એ આગમથી દ્રવ્યનિક્ષેપ કહેવાય, શેષનો નહીં, અને વક્તૃત્વ આવ્યું એટલે સ્ખલિતાદિદોષોનો વિચાર આવે જ, એ સ્પષ્ટ છે. આમ, આગમથી દ્રવ્યનિક્ષેપ માટે વક્તૃત્વ અપેક્ષિત છે, ભાવનિક્ષેપ માટે નહીં, એ નિશ્ચિત થાય છે. એટલે જ વિશેષાવશ્યક-ભાષ્યમાં આગમથી દ્રવ્યમંગળ માટે ‘મંગળશબ્દથી અનુવાસિત મંગળશબ્દના અર્થના જ્ઞાનાવરણકર્મક્ષયોપશમથી વાસિત અનુપયુક્ત વક્તા એ આગમથી દ્રવ્યમંગળ છે' એમ વક્તૃત્વનો સમાવેશ કર્યો છે જ્યારે આગમથી ભાવમંગળ માટે ‘મંગળશ્રુતમાં ઉપયુક્ત જીવ એ આગમથી ભાવમંગળ છે’ એવું કહેવા દ્વારા એનો સમાવેશ કર્યો નથી. સમાધાન : તમારી વાત બરાબર નથી. કારણકે દ્રવ્યનિક્ષેપ માટે પણ વક્તૃત્વની અપેક્ષા નથી જ. આશય આ છે— ‘ઉપયોગ એ ભાવનિક્ષેપ છે’ એવા વચનથી જણાય છે કે ઉપયોગનું જે કારણ હોય તે દ્રવ્યનિક્ષેપ છે. ઉપયોગનું વાસ્તવિક કારણ તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિ જ છે, નહીં કે વક્તૃત્વ, કારણકે લબ્ધિ જ પરમાર્થથી १०३ Page #119 -------------------------------------------------------------------------- ________________ १०४ श्रीनिक्षेपविंशिका-११ एव परमार्थतो योग्यतारूपत्वात् । अत एव बहुषु स्थलेषु वक्तृत्वस्याविवक्षाऽपि दृश्यत एव। यथा- इयाणिं दव्वबंभं, तं दुविहंआगमतो नोआगमतो य। आगमतो जाणए अणुवउत्ते त्ति निशीथचूर्णी। ननु तर्हि विवक्षितस्य जीवस्य यदा यस्मिन्नुपयोगस्तदा स तस्यागमतो भावनिक्षेपः, तदन्येषां तु तज्ज्ञानविषयभूतानां पदार्थसहस्राणां सर्वेषां स आगमतो द्रव्यनिक्षेपो भवेत्, तेषां सर्वेषां लब्धेः सत्त्वादिति चेत् ? भवेदेव, कस्तत्र दोषः ? अत एव 'अनुपयोगो द्रव्यम् इत्येवोक्तं, न तु 'अनुपयुक्तवक्तृत्वं द्रव्यम् इति। तथापि ग्रन्थादौ 'देवदत्त आगमतो द्रव्यमङ्गलम्' इत्यादिरूपेण कथनं तु यस्य प्रस्तावस्तस्यैव भवति। प्रस्ताव एव तत्र विनिगमक इत्यर्थः। शिक्षितादिगुणोपेतवक्तृत्वं त्वनुयोगद्वारादौ यदुक्तं तदुपयोगस्य प्राधान्यख्यापनार्थमेव, एवंविधोऽपि वक्ता यद्यनुपयुक्तस्तदा द्रव्यनिक्षेप एव, યોગ્યતારૂપ છે. તેથી જ અનેકસ્થળોએ વસ્તૃત્વની અવિવક્ષા પણ જોવા મળે જ છે. જેમકે ‘હવે દ્રવ્યબ્રહ્મ, તે બે પ્રકારે છે- આગમથી અને નોઆગમથી. અનુપયુક્ત જાણકાર એ આગમથી દ્રવ્યબ્રહ્મ છે આ પ્રમાણે નિશીથચૂર્ણિમાં કહેલ છે. શંકા: તો પછી જ્યારે જેમાં ઉપયોગ હોય ત્યારે એ જીવ એનો ભાવનિક્ષેપ બનશે, ને એ સિવાયના એણે જાણેલા હજારો પદાર્થોનો એ આગમથી દ્રવ્ય નિક્ષેપ બની જશે, કારણકે એ બધાની લબ્ધિ તો છે જ. સમાધાન : બનશે જ. શું વાંધો છે ? એટલે જ “અનુપયોગ એ દ્રવ્ય છે' એમ કહેવાયું છે, “અનુપયોગવાળું વસ્તૃત્વ એ દ્રવ્ય છે' એમ નહીં. છતાં ગ્રન્થ વગેરેમાં “દેવદત્ત આગમથી દ્રવ્યમંગલ છે' વગેરરૂપે કથન તો મંગળાદિ જે પ્રસ્તુત હોય એનું જ થાય છે. અર્થાત્ કથનમાં પ્રસ્તાવ જ વિનિગમક છે. અનુયોગદ્વાર વગેરેમાં શિક્ષિતાદિગુણથી સહિત વસ્તૃત્વ જે કહ્યું છે તે ઉપયોગની મુખ્યતા જણાવવા માટે કહ્યું છે. આ રીતે ગુણસહિત બોલનાર પણ જો અનુપયુક્ત હોય તો દ્રવ્યનિક્ષેપ જ Page #120 -------------------------------------------------------------------------- ________________ नोशब्दस्य सर्व-देशनिषेधवाचित्वे ૬૦% किं पुनस्तदन्यो वक्ताऽवक्ता वेति। अथ नोआगमतो द्रव्यनिक्षेपनिरूपणावसरः । तत्र पूर्वं नोशब्दार्थो विचार्यते । अयं 'नो'शब्दः शास्त्रेषु चतुष्प्रकारो दृश्यते । तद्यथासर्वनिषेधवाची, देशनिषेधवाची, देशवाची, मिश्रवाची च । तथाहि आगमसव्वनिसेहे नोसद्दो अहव देसपडिसेहे । सव्वे जह णसरीरं भव्वस्स य आगमाभावा। अनुयोगद्वारसूत्रवृत्ता उद्धृताया अस्या गाथायास्तद्वृत्तिकृत्कृता व्याख्या -व्याख्या-आगमस्य = आवश्यकादिज्ञानस्य सर्वनिषेधे वर्तते नोशब्दः, अथवा तस्यैव देशप्रतिषेधे वर्तते । तत्र सव्वेत्ति सर्वनिषेध उदाहरणमुच्यते, यथेत्युपप्रदर्शने, णसरीरं त्ति ज्ञस्य = जानतः शरीरं ज्ञशरीरं नोआगमत इह द्रव्यावश्यकम्। भव्यस्य च = योग्यस्य यच्छरीरं तदपि नोआगमत इदं द्रव्यावश्यकं, कुत इत्याहછે, તો શિક્ષિતાદિ ગુણવિકલપણે બોલનારની કે નહીં બોલનારની તો વાત જ શું ? હવે નોઆગમથી દ્રવ્યનિક્ષેપના નિરૂપણનો અવસર છે. એમાં પ્રથમ “ના”શબ્દનો વિચાર કરાય છે. આ નો'શબ્દ શાસ્ત્રોમાં ચાર પ્રકારનો જોવા મળે છે. સર્વનિષેધવાચી, દેશનિષેધવાચી, દેશવાસી, અને મિશ્રવાચી. તે આ રીતે નોશબ્દ આગમના સર્વનિષેધમાં અથવા દેશનિષેધમાં આવે છે. એમાં સર્વનિષેધમાં તે જ્ઞશરીર અને ભવ્યશરીર અંગે જાણવો, કારણ કે આગમનો અભાવ છે. આવું જણાવનાર અનુયોગદ્વારની વૃત્તિમાં ઉદ્ધરેલી આ ગાથાની વૃત્તિકારશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી વૃત્તિનો ભાવાર્થ આવો છે– નોશબ્દ આવશ્યકાદિજ્ઞાનરૂપ આગમના સર્વનિષેધમાં આવે છે અથવા દેશનિષેધમાં આવે છે. તેમાં સર્વનિષેધનું ઉદાહરણ જાણકારજીવનું શરીર એ જ્ઞશરીર અને આવશ્યકાદિજ્ઞાનરૂપ આગમને પામવા માટે યોગ્ય (= ભવ્ય) જીવનું શરીર એ ભવ્યશરીર. આ બન્ને નોઆગમથી દ્રવ્ય આવશ્યક છે. કારણ કે વિવક્ષિતકાળે આવશ્યકાદિ Page #121 -------------------------------------------------------------------------- ________________ १०६ श्रीनिक्षेपविंशिका-११ आगमस्य = आवश्यकादिज्ञानलक्षणस्य सर्वथाऽभावाद् । इदमुक्तं भवति-ज्ञशरीरं भव्यशरीरं चानन्तरमेव वक्ष्यमाणस्वरूपं नोआगमतः = सर्वथाऽऽगमाभावमाश्रित्य द्रव्यावश्यकमुच्यते, नोशब्दस्यात्र पक्षे सर्वनिषेधवचनत्वादिति गाथार्थः । देशप्रतिषेधवचनेऽपि नोशब्द उदाहरणं यथा- किरियागमुच्चरतो आवासं कुणइ भावसुन्नो उ । किरियागमो न होई तस्स निसेहो भवे देसे ॥१॥ व्याख्या- क्रियां = आवर्तादिकां कुर्वन्नित्यध्याहारः, आगमं च वन्दनकसूत्रादिकमुच्चारयन् भावशून्यो य आवश्यकं करोति सोऽपि नोआगमत इह द्रव्यावश्यकमिति शेषः । अत्र च क्रियाऽऽवर्तादिकाऽऽगमो न भवति, जडत्वाद्, आगमस्य च ज्ञानरूपत्वाद् । अतस्तस्य = आगमस्य (आवश्यकानुष्ठानस्यैकस्मिन्) देशे क्रियालक्षणे निषेधो भवति, क्रिया आगमो न भवतीत्यर्थः, अतो नोआगमत इति । इह किमुक्तं भवति ? देशे क्रिया लक्षणे आगमाभावमाश्रित्य द्रव्यावश्यकमिदमिति गाथार्थः । જ્ઞાનસ્વરૂપ આગમનો સર્વથા અભાવ છે. આ સર્વથા અભાવની અપેક્ષાએ એ નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે, માટે અહીં “નો શબ્દ સર્વનિષેધવાચી છે. જ્ઞશરીર-ભવ્યશરીરનું સ્વરૂપ આગળ કહેવાશે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો. દેશપ્રતિષેધવચનમાં ઉદાહરણ આ પ્રમાણે જાણવું. - ક્રિયાપૂર્વક સૂત્રને ઉચ્ચારતો જે ભાવશૂન્યપણે આવશ્યક કરે છે તે નોઆગમથી દ્રવ્યઆવશ્યક છે. આમાં કિયા એ આગમ નથી. તેનો દેશમાં નિષેધ થાય છે. આમ ગાથાર્થ છે. હવે વ્યાખ્યાર્થ : આવતદિ કિયાને કરતો, વન્દનકાદિ સૂત્રરૂપ આગમને ઉચ્ચરતો જે ભાવશૂન્યપણે આવશ્યક કરે છે તે પણ નોઆગમથી દ્રવ્યઆવશ્યક છે. આમાં આવતદિ કિયા એ આગમ નથી, કારણ કે જડ છે, જ્યારે આગમ જ્ઞાનરૂપ છે. એટલે આવશ્યક અનુષ્ઠાનના ક્રિયારૂપ એકદેશમાં તસ્ય = આગમનો નિષેધ કરે છે, માટે આ નોઆગમથી છે. શું આશય ફલિત થયો? - કિયાસ્વરૂપ એકદેશમાં આગમના અભાવને આશ્રીને આ નોઆગમથી Page #122 -------------------------------------------------------------------------- ________________ नोशब्दस्य देशवाचित्वम् व्याख्यार्थी सुगनौ । अथ नोशब्दस्य देशवाचित्वज्ञापिका विशेषावश्यकभाष्यगता गाथा - अहवा नो देसम्मि नोआगमओ तदेकदेसाओ । भूयस्स भाविणो वाऽऽगमस्स जं कारणं देहो ॥ ४५ ॥ व्याख्यालेशश्चायं अथवा = = नो नोशब्दो देसम्मि देशवचनो यदा विवक्ष्यते तदा नोआगमतो द्रव्यमङ्गलमित्यस्य आगमैकदेशमाश्रित्य द्रव्यमङ्गलमित्यर्थः प्राप्यते । मङ्गलपदार्थज्ञस्याचेतनः, भव्यस्य तु सचेतनो देह एवात्र नोआगमतो द्रव्यमङ्गलं ज्ञेयम्, तस्य देहस्यागमैकदेशत्वात् । तदेकदेशत्वं कथमित्याशङ्कायामाह-‘भूयस्स' इत्यादि । भूतस्य भाविनो वा मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्य देहो यस्मात् कारणं तस्मात् स नोआगमतो द्रव्यमङ्गलमित्यर्थः । अयम्भावः कारणं हि कार्यस्यैकदेशे वर्तत एव यथा मृत्तिका घटस्य । ननु मृत्तिका घटस्य सर्वेषु देशेषु वर्तते, न દ્રવ્યઆવશ્યક છે, માટે ‘નો' શબ્દ દેશનિષેધવાચી છે. આવો ગાથાર્થ જાણવો. આ બન્ને ગાથાની વ્યાખ્યાના અર્થ સરળ છે. હવે ‘નો’શબ્દ દેશવાચી છે એ જણાવનાર વિશેષાવશ્યકભાષ્યની ગાથા— અથવા ‘નો' શબ્દ દેશમાં છે. નોઆગમથી = આગમના એકદેશને આશ્રીને ભૂત અથવા ભાવી આગમના કારણભૂત દેહ દ્રવ્યમંગળ છે. આની વ્યાખ્યાના આવશ્યક અંશનો ભાવાર્થ - અથવા નોશબ્દને જ્યારે દેશવાચી તરીકે વિવક્ષવામાં આવે ત્યારે નોઆગમથી દ્રવ્યમંગળનો અર્થ આગમના એકદેશને આશ્રીને દ્રવ્યમંગળ એવો મળે છે. મંગળપદાર્થજ્ઞનો અચેતનદેહ કે ભવ્યનો સચેતન દેહ એ જ અહીં નોઆગમથી દ્રવ્યમંગલ જાણવું, કેમકે એનો દેહ એ આગમના એકદેશરૂપ છે. એ શી રીતે ? આ રીતે - ભૂતકાલીન કે ભવિષ્યકાલીન મંગળપદાર્થજ્ઞાનરૂપ આગમનું શરીર એ કારણ છે, માટે એ નોઆગમથી દ્રવ્યમંગળ છે. આ ભાવ છે - કારણ કાર્યના એક દેશમાં વર્તતું હોય છે જ, જેમ કે માટી ઘટના. શંકા : માટી તો ઘડાના સર્વભાગોમાં હોય છે, નહીં કે કમ્બુ વગેરે १०७ Page #123 -------------------------------------------------------------------------- ________________ १०८ श्रीनिक्षेपविंशिका-११ कम्ब्वादिलक्षण एकदेश एवेति चेत् ? अहो भ्रान्तिः, न ह्यवगाहनैकदेशोऽत्र विवक्षितः, किन्तर्हि ? स्वरूपैकदेशोऽत्र विवक्षितः। इदमुक्तं भवति-मृन्मयत्वं, कम्बुग्रीवादिमत्त्वं, पृथुबुध्नोदरादिराकारः, वृत्तत्वं, रक्तवर्णः, भूमिस्थत्वमित्यादयो घटस्य स्वरूपभूता अनेकेंऽशाः सम्मील्य घटस्य सम्पूर्ण स्वरूपं निर्मान्ति । तस्य सम्पूर्णस्य स्वरूपस्य मृन्मयत्वं = मृत्तिकाद्रव्यमेकदेशभूत इति स्पष्टमेव । ततश्च मृत्तिकादिरूपं परिणामिकारणं घटादिकस्य कार्यस्यैकदेश वर्तते इति स्थितम् । ___ अथ मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्य परिणामिकारणं जीवः । ततश्च अण्णोण्णाणुगयाणं इमं च तं च त्ति विभयणमजुत्तं, जह खीरपाणियाणं' इत्यादिवचनात् संसारिणो जीवस्य शरीरेण सहाभेदस्य व्यवहार्यत्वात् जीवाभिन्नस्य शरीरस्याप्यागमपरिणामिकारणतया तदेकએક ભાગમાં જ. સમાધાન : અહો ભ્રાન્તિ ! અહીં ઘડાની સંપૂર્ણઅવગાહનાના એક-એક દેશની વિવફા નથી. તો? સંપૂર્ણસ્વરૂપના એકદેશની વિરક્ષા છે. મૃત્મયત્વ, કબુગ્રીવાદિમત્ત્વ, પૃથુબુદ્ધોદરાદિઆકાર, વૃત્તત્વ, રક્તવર્ણ, ભૂમિસ્થત્વ... વગેરે ઘડાના સ્વરૂપભૂત અનેક અંશો ભેગા થઈને ઘડાનું સંપૂર્ણ સ્વરૂપ ઘડતા હોય છે. તે સંપૂર્ણ સ્વરૂપનું મૃત્મયત્વ = માટીદ્રવ્ય એ એકદેશભૂત છે જ. એટલે માટી વગેરેરૂપ પરિણામકારણ એ ઘટ વગેરે કાર્યના એકદેશરૂપ હોય છે એ નિશ્ચિત થયું. હવે, મંગળપદાર્થના જ્ઞાનરૂપ આગમનું પરિણામી કારણ તો જીવ છે, શરીર નહીં. છતાં અન્યોન્ય એકમેક થયેલ પદાર્થોનું ‘આ એક છે આ બીજો પદાર્થ છે.” એ રીતે વિભાજન કરવું એ અયોગ્ય છે, જેમ કે દૂધ ને પાણી’ એવા વચનને અનુસરીને સંસારી જીવનો શરીર સાથે અભેદ વ્યવહાર થતો હોવાથી, જીવથી અભિન્ન શરીર પણ આગમનું પરિણામી કારણ છે ને તેથી એનું આગમના એકદેશપણું વિરુદ્ધ નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ विवक्षाभेदे नोशब्दार्थभेदः १०९ देशताऽविरुद्धा । अतो नोआगमं = आगमैकदेशमाश्रित्य तादृगचेतनः सचेतनो वा देहो द्रव्यमङ्गलमुच्यते । यद्यप्ययमेव देहः पूर्वं 'नो'शब्दस्य सर्वनिषेधपरत्वमङ्गीकृत्य नोआगमतो द्रव्यमङ्गलतयाऽर्थतः कथितस्तथापि न कश्चिद्विरोधः, विवक्षाभेदात् । ज्ञशरीरे भव्यशरीरे वाऽऽगमस्य लब्ध्युपयोगोभयरूपेण योऽभावस्तं पुरस्कृत्य नोशब्दस्य सर्वनिषेधपरत्वं विवक्षितं, तथा तत्र ज्ञशरीरादावेवोक्तरीत्याऽऽगमस्य यत्परिणामिकारणत्वं, तत्पुरस्कृत्य देशपरत्वं विवक्षितमिति न दोषः । ननु मङ्गलपदार्थज्ञोऽनुपयुक्तवक्ता मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्य परिणामिकारणतयाऽऽगमतो द्रव्यमङ्गलतया पूर्वमुक्तः । ततश्चात्र ज्ञએટલે નોઆગમને = આગમના એકદેશને આશ્રીને તેવો અચેતન કે સચેતન દેહ દ્રવ્યમંગળ કહેવાય છે. જો કે આ જ દેહને પૂર્વે નોશબ્દને સર્વનિષેધવાચી માની નોઆગમથી દ્રવ્યમંગળરૂપે અર્થથી કહેલ છે, તો પણ કોઈ વિરોધ નથી, કારણ કે વિવફાભેદ છે. જ્ઞશરીરમાં કે ભવ્ય શરીરમાં આગમનો લબ્ધિ અને ઉપયોગ બન્ને રૂપે જે અભાવ છે એને આગળ કરીને નોશબ્દને સર્વનિષેધવાચી રૂપે વિવસ્યો હતો. તથા ત્યાં જ = જ્ઞશરીરાદિમાં જ કહ્યા પ્રમાણે આગમની જે પરિણામિકારણતા છે તેને આગળ કરીને નોશબ્દને દેશવાસી માનેલો છે. માટે કોઈ દોષ નથી. શંકા : મંગળપદાર્થજ્ઞ અનુપયુક્તવક્તા મંગળપદાર્થજ્ઞાનરૂપ આગમનું પરિણામકારણ હોવાથી પૂર્વે આગમથી દ્રવ્યમંગળરૂપે કહ્યો છે. એટલે અહીં જ્ઞશરીરને ને ભવ્યશરીરને એ આગમના પરિણામકારણ હોવા છતાં નોઆગમથી દ્રવ્યમંગળરૂપે કહેવા એમાં વિરોધ કેમ નહીં? સમાધાન : બહુ મોટો તફાવત હોવાથી એમાં વિરોધ નથી. અનુપયુક્ત વક્તામાં ઉપયોગરૂપે જ આગમનો અભાવ છે, લબ્ધિરૂપે તો એ ત્યાં વિદ્યમાન છે જ. જ્ઞાનાવરણકર્મની ક્ષયોપશમરૂપ એ લબ્ધિ જ Page #125 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - ११ भव्यशरीरयोस्तत्परिणामिकारणत्वेऽपि नोआगमतो द्रव्यमङ्गलताकथनं कथं न विरुद्धमिति चेत् ? न, महदन्तरत्वात् । अनुपयुक्ते वक्तर्युपयोगरूपेणैवागमस्याभावः, लब्धिरूपेण तु स तत्र तदापि वर्तत एव । ज्ञानावरणकर्मक्षयोपशमरूपा सा लब्धिरेव पारमार्थिकी योग्यतोच्यते । सा योग्यतैव च वास्तविकं परिणामिकारणत्वमिति तु पूर्वमुक्तमेव । अतस्तस्य वक्तुरागमतो द्रव्यमङ्गलत्वं निर्बाधमेव । ज्ञशरीरस्य तु न पुरमार्थतो भावमङ्गलोपादानकारणत्वं, जीवस्यैव तत्सम्भवात्, भावमङ्गलस्य जीवपरिणामरूपत्वात्, परिणामिकारणस्य जीवस्यापि तदा न तत्र विद्यमानत्वं, यदापि तद्विद्यमानत्वमभूत्, तदापि जीवः परमार्थतस्तु शरीरभिन्न एव, जडचेतनयोरभेदासम्भवात्, 'अण्णोण्णाणुरायाणं इमं च तं चत्ति विभयणमजुत्तं, जह खीरपाणियाणं' इत्यादिवचनाद् व्यवहारत एवाभेदो व्यवहियते । ततश्चैतदुपचरिताभेदवशात् जीवनिष्ठं વાસ્તવિક યોગ્યતા છે. અને એ યોગ્યતા જ સાચી પરિણામિકારણતા छे. खावात पूर्वे (पृ. १03) उहेली छे खेटले जे वस्ता आगमथी દ્રવ્યમંગળ હોવો તો નિર્બાધ જ છે. પણ જ્ઞશરીર કાંઈ પરમાર્થથી ભાવમંગળનું પરિણામીકારણ નથી, કારણ કે જીવ જ એનું પરિણામીકારણ બની શકે છે. તે પણ એટલા માટે કે ભાવમંગળ એ જીવના પરિણામરૂપ છે. જ્ઞશરીરકાળે તો પરિણામી કારણરૂપ જીવ પણ ત્યાં વિદ્યમાન હોતો નથી. સચેતનશરીરમાં જ્યારે તે હાજર હતો ત્યારે પણ પરમાર્થથી તો એ શરીરથી ભિન્ન જ હતો. કારણ કે જડ અને ચેતનનો અભેદ સંભવતો નથી. પણ, ‘અન્યોન્ય અનુગત પદાર્થોમાં આ આ છે ને આ તે છે એમ વિભાજન કરવું અયોગ્ય છે, જેમ કે દૂધ પાણીનું’ આવા વચનને અનુસરીને જ વ્યવહારથી અભેદ કહેવાય છે. એટલે આ ઉપચિરત અભેદને નજરમાં લઈને જીવમાં રહેલ પરિણામિકારણતા જીવથી અધિષ્ઠિત શરીરમાં ઉપચારાય છે. અતીતકાળમાં સચેતન અવસ્થામાં શરીરનિષ્ઠ એ ઉપચરિત પરિણમિકારણતા, અતીતપર્યાયનો ११० Page #126 -------------------------------------------------------------------------- ________________ ज्ञशरीरे उपचारपरम्परा १११ परिणामिकारणत्वं तदधिष्ठिते शरीर उपचर्यते । अतीतकाले शरीरनिष्ठं तदुपचरितं परिणामिकारणत्वमतीतपर्यायानुवृत्त्यभ्युपगमपरनयानुवृत्त्या घृतापनयनान्तरमपि 'घृतकुम्भोऽयं' इत्यादि व्यपदेशवद् वर्तमाने व्यपदिश्यते। इत्थञ्च ज्ञशरीरे न मुख्यं परिणामिकारणत्वं न वैकेनैवोपचारेणोपचरितं तद्, अपि तूपचारपरंपरयोपचरितमेवेति मुख्यपरिणामिकारणत्वापेक्षमागमतो द्रव्यमङ्गलत्वं नोच्यते । यद्यपि द्रव्यमङ्गलताव्यपदेशकाले भव्यशरीरं जीवाधिष्ठितं भवति, परंतु तदा स जीवो न मुख्यपरिणामिकारणत्ववान्, मङ्गलपदार्थज्ञानानुकूलज्ञानावरणक्षयोपशमरूपलब्धिलक्षणयोग्यताविरहात् । तथापि यत आगामिनि काले स योग्यतावान् भविष्यत्यतो भविष्यत्पर्यायस्येदानीमपि योऽस्तित्वमुपचरति વર્તમાનમાં પણ સ્વીકાર-વ્યવહાર કરનાર નયને અનુસરીને વર્તમાનમાં પણ રહેલી હોય એમ કહેવાય છે. જેમકે ઘી કાઢી લીધા પછી પણ આ ઘીનો ઘડો છે” એવો ઉલ્લેખ થાય છે.આમ જ્ઞશરીરમાં મુખ્ય પરિણામિકારણતા નથી કે એક જ ઉપચાર કરીને મળતી ઉપચરિત પરિણામિકારણતા પણ નથી, પણ ઉપચારની પરંપરાથી ઉપચરિત થયેલ તે હોય છે. માટે મુખ્યપરિણામિકારણતાને સાપેક્ષ એવી આગમથી દ્રવ્યમંગળતા કહેવાતી નથી. હવે ભવ્ય શરીર અંગે વિચારીએ તો દ્રવ્યમંગળતાના વ્યપદેશકાળે એ જીવાધિષ્ઠિત હોય છે, પણ ત્યારે એ જીવમાં મુખ્ય પરિણામિકારણતા હાજર હોતી નથી, કારણ કે મંગળપદાર્થના જ્ઞાનને અનુકૂળ એવા જ્ઞાનાવરણકર્મક્ષયોપશમરૂપ જે લબ્ધિ, તરાત્મક યોગ્યતા ત્યારે હોતી નથી. છતાં આગામીકાળે તે જીવ યોગ્યતાવાનું બનવાનો છે, એટલે ભવિષ્યકાલીન એ યોગ્યતા હાલમાં પણ, ભવિષ્યત્પર્યાયના અસ્તિત્વને વર્તમાનમાં પણ ઉપચરતા નયને અનુસરીને, હાજર કહેવાય છે. જેમ કે જેમાં ભવિષ્યમાં ઘી ભરવાનો ઉદેશ છે તે ખાલી ઘડો વર્તમાનમાં પણ ઘીનો ઘડો કહેવાય છે. આમ એ જીવ ઉપચરિતયોગ્યતાવાળો છે. એટલે Page #127 -------------------------------------------------------------------------- ________________ ११२ श्रीनिक्षेपविंशिका-११ तन्नयानुवृत्त्या सा योग्यता घृतकुम्भवत् कथ्यते । ततश्च यतः स उपचरितयोग्यतावान्, अतः पूर्वोक्तरीत्या तदभिन्नं शरीरमपि योग्यतावद् । इत्थञ्च भव्यशरीरे न मुख्यं परिणामिकारणत्वं न वैकेनैवोपचारेणोपचरितं तद्, अपि तूपचारपरम्परयोपचरितमेवेति मुख्यपरिणामिकारणत्वापेक्षमागमतो द्रव्यमङ्गलत्वं नोच्यते । अत्र घृतकुम्भदृष्टान्त एवं योज्यः । यथा घृते प्रक्षिप्यापनीते तदाधारत्वपर्यायेऽतिक्रान्तेऽप्ययं घृतकुम्भ इति व्यपदेशो लोके प्रवर्तते तथा ज्ञशरीरे ज्ञेयम् । तथा, यथा घृते प्रक्षेप्नुमिष्टे तदाधारत्वपर्याये भविष्यत्यपि लोकेऽयं घृतकुम्भ इत्यादि व्यपदेशो दृश्यते तथा भव्यशरीरे ज्ञेयम् । __ एवं च मङ्गलपदार्थज्ञ उपयुक्तो जीव आगमतो भावमङ्गलम् । तन्मुख्यपरिणामिकारणं मङ्गलपदार्थज्ञोऽनुपयुक्तो वक्ताऽऽगमतो द्रव्यપૂર્વે કહી ગયા મુજબ જે એનાથી અભિન્ન છે એવું શરીર પણ યોગ્યતાવાળું છે. આમ ભવ્યશરીરમાં પણ નથી મુખ્યપરિણામિકારણતા કે નથી એક જ ઉપચારથી ઉપચરિત તે, પણ ઉપચારની પરંપરાથી ઉપચરિત તે જ છે. માટે મુખ્યપરિણામિકારણતાને સાપેક્ષ એવી આગમથી દ્રવ્યમંગળતા કહેવાતી નથી. અહીં ઘીના ઘડાનું દૃષ્ટાન્ત આ રીતે લગાવવું - જેમ ઘી નાખીને ભરીને પછી ખાલી કરી નાંખ્યું હોય ને તેથી ઘીની આધારતારૂપ પર્યાય અતીત થઈ ગયો હોય તો પણ “આ ઘીનો ઘડો છે' એમ લોકમાં વ્યવહાર થાય છે, એ રીતે જ્ઞશરીરમાં જાણવું. તથા, ઘી ભરવાના ઉદેશવાળા ઘડામાં ઘીની આધારકારૂપ પર્યાય જો કે વર્તમાનમાં છે નહીં, પણ ભવિષ્યમાં આવવાનો છે. ને તેથી લોકમાં આ ઘીનો ઘડો એવો વ્યવહાર થાય છે. એ રીતે ભવ્યશરીરમાં જાણવું. એટલે આ પ્રમાણે નિશ્ચિત થશે કે– મંગળપદાર્થનો જાણકાર ને એમાં ઉપયુક્ત જીવ એ આગમથી ભાવમંગળ છે. તેના મુખ્યપરિણામી Page #128 -------------------------------------------------------------------------- ________________ नोशब्दस्य मिश्रवचनत्वम् ११३ मङ्गलम्। मङ्गलपदार्थज्ञस्य शय्यासंस्तारकसिद्धशिलातलादिगतं जीवविप्रमुक्तं शरीरं नोआगमतो ज्ञशरीरद्रव्यमङ्गलम् । योनिजन्मत्वनिष्क्रान्तो यो जीवोऽनेनैव शरीरसमुच्छ्रयेणात्तेन जिनोपदिष्टेन भावेन मङ्गलमित्येतत्पदमागामिनि काले शिक्षिष्यते न तावच्छिक्षते तज्जीवाधिष्ठितं शरीरं नोआगमतो भव्यशरीरद्रव्यमङ्गलम् । अनयोश्च ज्ञ-भव्यशरीरयोर्यो मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्याभावः, स यदा विवक्षितस्तदा नोशब्दो सर्वनिषेधवचनो ज्ञेयः । तयोश्चोपचारपरम्परयोपचरितं यत्परिणामिकारणत्वं तद्यदा विवक्षितं तदा नोशब्दो देशवाचको ज्ञेयः । ___ तदेवं नोशब्दस्य सर्वनिषेधवचनत्वं, देशनिषेधवचनत्वं, देशवचनत्वं च समर्थितं, अधुना मिश्रवचनत्वं समर्थ्यते । तदर्थं विशेषावश्यकभाष्यगतोऽधिकारः प्रदर्श्यते । तथाहिકારણભૂત એવો મંગળપદાર્થજ્ઞ અનુપયુક્ત વક્તા એ આગમથી દ્રવ્યમંગળ છે. મંગળપદાર્થજ્ઞ સાધુ વગેરેનું શય્યા-સંથારો-સિદ્ધશિલાતલ વગેરેમાં રહેલું- જીવે છોડી દીધેલું શરીર (મૃતદેહ) એ નોઆગમથી જ્ઞશરીર દ્રવ્યમંગળ છે. માતાની યોનિમાંથી જન્મ પામી ચૂકેલો જે જીવ ગૃહીત કરેલા આ જ શરીરથી જિનોપદિષ્ટ ભાવપૂર્વક ‘મંગળ’ એવા પદને આગામીકાળમાં ભણવાનો છે, પણ હજુ ભણ્યો નથી, તે જીવથી અધિષ્ઠિત શરીર એ નોઆગમથી ભવ્ય શરીરદ્રવ્યમંગળ છે. આ બન્ને જ્ઞશરીરભવ્ય શરીરમાં મંગળપદાર્થના જ્ઞાનરૂપ આગમનો જે સર્વથા (= ઉપયોગ અને લબ્ધિ બન્નરૂપે) અભાવ છે તે જ્યારે વિવક્ષિત હોય ત્યારે નોશબ્દ સર્વનિષેધવાચી જાણવો, અને એ બન્નેમાં ઉપચારની પરંપરાથી ઉપચરિત જે પરિણામિકારણતા, તે જ્યારે વિવક્ષિત હોય ત્યારે નોશબ્દ દેશવાચી જાણવો. આમ, નોશબ્દનું સર્વનિષેધવાચી, દેશનિષેધવાચી અને દેશવાચી હોવા રૂપે સમર્થન થયું. હવે મિશ્રવાચીપણું વિચારીએ- એ માટે વિશેષાવશ્યકભાષ્યનો અધિકાર દેખાડાય છે. તે આ રીતે Page #129 -------------------------------------------------------------------------- ________________ ११४ श्रीनिक्षेपविंशिका-११ अहवा सम्मइंसण-नाण-चरित्तोवओगपरिणामो । नोआगमओ भावो नोसद्दो मिस्सभावम्मि ॥५०॥ व्याख्याकृद्भिः श्रीमद्भिर्हेमचन्द्रसूरिभिः कृता तद्व्याख्या- अथवा प्रतिक्रमणप्रत्युपेक्षणादिक्रियां कुर्वाणस्य यो ज्ञान-दर्शन-चारित्रोपयोगपरिणामः, स नोआगमतो भावो = भावमङ्गलं भवति । नोशब्दश्चात्र मिश्रवचनः, यस्मानासौ ज्ञान-दर्शन-चारित्रोपयोगपरिणामः केवल एवागमः, चारित्रादेरपि सद्भावात् । नाऽप्यनागम एव, ज्ञानस्यापि विद्यमानत्वात्, इति मिश्रता । इति गाथार्थः ॥ व्याख्यार्थः सुगमः । ___ इत्थञ्च– नोशब्दस्य सर्वनिषेधवचनत्वे ज्ञ-भव्यशरीरद्रव्यनिक्षेपस्य, देशनिषेधवचनत्वे तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपस्य, देशवचनत्वे ज्ञ-भव्यशरीरद्रव्यनिक्षेपस्य, मिश्रवचनत्वे च नोआगमतो भावनिक्षेपस्य प्राप्तिયા | અથવા સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપયોગ પરિણામ એ નોઆગમથી ભાવ નિક્ષેપ છે. અહીં નોશબ્દ મિશ્રભાવને જણાવે છે. વ્યાખ્યાકાર શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરેલી આની વ્યાખ્યાનો ભાવાર્થ - અથવા પ્રતિક્રમણ-પડિલેહણાદિ ક્રિયાને કરી રહેલ જીવનો જે જ્ઞાનદર્શન-ચારિત્રોપયોગપરિણામ એ નોઆગમથી ભાવમંગળ છે. અહીં નોશબ્દ મિશ્રવાચી છે, કારણ કે આ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ઉપયોગરૂપ પરિણામ એ માત્ર આગમરૂપ નથી, કારણ કે ચારિત્રાદિ પણ હાજર છે. વળી અનાગમરૂપ પણ નથી, કારણ કે જ્ઞાન પણ હાજર છે, માટે મિશ્રતા છે. ભાવાર્થ સરળ છે. આમ નો શબ્દ સર્વનિષેધવાચી હોય તો જ્ઞ-ભવ્ય શરીરદ્રવ્યનિક્ષેપ, દેશનિષેધવાચી હોય તો તદ્ગતિરિક્તદ્રવ્ય નિક્ષેપ, દેશવાચી હોય તો જ્ઞભવ્ય શરીરદ્રવ્યનિક્ષેપ અને મિશ્રવાચી હોય તો નોઆગમથી ભાવનિક્ષેપ મળે છે તે જાણવું. Page #130 -------------------------------------------------------------------------- ________________ तद्व्यतिरिक्तो द्रव्यनिक्षेपः ११५ तदेवं नोशब्दस्य चत्वारोऽप्यर्था विचारिताः । तत्समकमेव च नोआगमतो द्रव्यनिक्षेपस्य ज्ञशरीर-भव्यशरीरलक्षणौ द्वौ भेदौ प्रायः प्ररूपितौ । अधुना तद्व्यतिरिक्तलक्षणस्तृतीयो भेदः प्ररूप्यते___ ताभ्यां = ज्ञशरीर-भव्यशरीराभ्यां व्यतिरिक्तं यद् द्रव्यं, तत्तद्व्यतिरिक्ताख्यो नोआगमतो द्रव्यनिक्षेपस्य तृतीयो भेदः। यत्र यत्र विवक्षावशाद्विविधा द्रव्यनिक्षेपा ये संमतास्ते सर्वेऽस्मिन्नेव प्रकारे समाविशन्ति। अयम्भावः सर्वत्र नाम-स्थापना-आगमतोद्रव्य-नोआगमतो ज्ञशरीरभव्यशरीरद्रव्य-आगमतोभावलक्षणनिक्षेपा नियता एव भवन्ति, न तत्र किमपि वैविध्यं सम्भवति । तद्यथा-विवक्षितस्य वस्तुनोऽभिधानं तदभिधानाभिधेयं वा तदर्थशून्यं वस्त्वेव सर्वत्र नामनिक्षेपः । अक्षादिषु चित्रादिषु वा तदभिप्रायेण यत्स्थाप्यते तदेव सर्वत्र स्थापनानिक्षेपः । આમ નોશબ્દના ચારે અર્થ વિચાર્યા. એની સાથે સાથે જ નોઆગમથી દ્રવ્યનિક્ષેપના જ્ઞશરીર-ભવ્ય શરીર નામના બે ભેદ પણ લગભગ વિચારાઈ ગયા. હવે એનો તવ્યતિરિક્ત નામનો ત્રીજો ભેદ વિચારાય છે. તદ્ = તે બેથી = જ્ઞશરીર-ભવ્યશરીર એ બેથી વ્યતિરિક્ત = ભિન્ન જે દ્રવ્ય, તે નોઆગમથી દ્રવ્યનિક્ષેપનો તવ્યતિરિક્ત નામે ત્રીજો ભેદ છે. જ્યાં જ્યાં વિવક્ષાવશાત્ જે વિવિધદ્રવ્યનિપાઓ માન્ય હોય તે બધા આ ત્રીજાભદમાં આવે છે. આશય આ છે – સર્વત્ર = બધી વસ્તુઓમાં નામ, સ્થાપના, આગમથી દ્રવ્ય, નોઆગમથી જ્ઞશરીરભવ્યશરીર દ્રવ્ય અને આગમથી ભાવનિક્ષેપ.. આ નિક્ષેપાઓ એકસરખા જ હોય છે, આમાં કોઈ વિવિધતા હોતી નથી. તે આ રીતે વિવક્ષિત વસ્તુનું અભિધાન કે તે અભિધાનથી અભિધેય તદર્થશૂન્ય વસ્તુ એ જ સર્વત્ર નામનિક્ષેપ છે. અક્ષાદિમાં કે ચિત્રાદિમાં તે વસ્તુના અભિપ્રાયથી જે સ્થપાય છે તે જ સર્વત્ર સ્થાપનાનિષેપ છે. વિવક્ષિત પદાર્થનો જાણકાર અનુપયુક્ત જીવ એ જ સર્વત્ર આગમથી દ્રવ્યનિક્ષેપ છે. વિવક્ષિત Page #131 -------------------------------------------------------------------------- ________________ ११६ श्रीनिक्षेपविंशिका-११ विवक्षितपदार्थज्ञोऽनुपयुक्तो जीव एव सर्वत्रागमतो द्रव्यनिक्षेपः। विवक्षितपदार्थज्ञस्य जीवविप्रमुक्तं शरीरमेव सर्वत्र नोआगमतो ज्ञशरीरद्रव्यनिक्षेपः। आगामिनि काले यो जीवो विवक्षितपदस्यार्थस्य ज्ञाता भविष्यति तदधिष्ठितं शरीरं सर्वत्र नोआगमतो भव्यशरीरद्रव्यनिक्षेपः । विवक्षितपदप्रतिपाद्येऽर्थे उपयुक्त आत्मा सर्वत्र आगमतो भावनिक्षेपः । अत्र पुनः पुनः पदप्रतिपाद्यस्यार्थस्य या वार्ता तयाऽपि ‘पदप्रतिपाद्यानामर्थानामेव निक्षेपा भवन्तीति निश्चीयते । अत एव शास्त्रोक्ता अनभिलाप्या भावा यदि नैकेनापि 'अनाभिलाप्या'दिलक्षणेन पदेन प्रतिपाद्यास्तदा तेषां निक्षेपाणामचिन्तनीयतयैव निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्य न व्यभिचारः, अन्यथा न तेषां नामनिक्षेपस्यैव केवलस्यासम्भवः, अपि त्वागमतो द्रव्यनिक्षेपादेरप्यसम्भव एव, पदप्रतिपाद्यत्वस्यासम्भवेन પદાર્થના જાણકારનું જીવશૂન્ય શરીર એ જ સર્વત્ર નોઆગમથી જ્ઞશરીર દ્રનિક્ષેપ છે. આગામી કાળે જે જીવ વિવક્ષિતપદના અર્થનો જાણકાર બનવાનો છે તેનાથી અધિષ્ઠિત શરીર એ જ સર્વત્ર નોઆગમથી ભવ્યશરીર દ્રવ્ય નિક્ષેપ છે. વિવક્ષિતપદથી પ્રતિપાદ્ય અર્થમાં ઉપયુક્ત આત્મા એ જ સર્વત્ર આગમથી ભાવનિક્ષેપ છે. અહીં ફરી ફરી = આગમથી દ્રવ્ય અને ભાવનિક્ષેપમાં તથા નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપમાં, પદપ્રતિપાદ્ય અર્થની = પદાર્થની જે વાત છે તેનાથી પણ પદપ્રતિપાદ્ય વસ્તુઓના જ નિક્ષેપ હોય છે, એ નિશ્ચિત થાય છે. એટલે જ શાસ્ત્રોક્ત અનભિલાપ્યભાવો જો “અનભિલાપ્ય” વગેરરૂપ એકપણ પદથી પ્રતિપાદ્ય ન હોય તો તેના નિક્ષેપ વિચારવાના જ હોતા નથી. ને તેથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમમાં વ્યભિચાર નથી. નહીંતર, તે ભાવોના માત્ર નામનિક્ષેપનો જ નહીં, પણ આગમથી દ્રવ્યનિક્ષેપ વગેરેનો પણ અસંભવ થશે, કારણ કે પદપ્રતિપાદ્યત્વ અસંભવિત હોવાથી પદાર્થજ્ઞત્વાદિ પણ સંભવતા નથી. અને જો તે ભાવો “અનભિલાપ્ય” પદથી પ્રતિપાદ્ય છે, તો તેના નિક્ષેપ વિચારવા જ જોઈએ, કારણ કે Page #132 -------------------------------------------------------------------------- ________________ नामादिनिक्षेपाणां नियतत्वम् पदार्थज्ञत्वादेरसम्भवात् । यदि च ते भावा 'अनभिलाप्य' पदप्रतिपाद्याः, तदा तेषां निक्षेपाश्चिन्तनीया एव, पदप्रतिपाद्यार्थरूपत्वात्तेषां, परन्तु तदा 'अनभिलाप्य' इतिशब्द एव अनभिलाप्याख्यो गोपालदारकादिरेव वा तेषां नामनिक्षेपः । एवमेवागमतो द्रव्यनिक्षेपादेरपि सम्भव एव, अनभिलाप्यपदार्थज्ञत्वस्य सम्भवात् । तदेवं नाम स्थापना - आगमतोद्रव्य-ज्ञशरीर भव्यशरीर-आगमतो भावलक्षणा निक्षेपाः सर्वत्र नियता भवन्तीति स्थितम् । अत एव बहुषु स्थलेषु ग्रन्थकारास्तद्व्यतिरिक्तं द्रव्यनिक्षेपं नोआगमतो भावनिक्षेपं चैव प्रायो निरूपयन्ति, तद्भिन्नांस्तु नामादिनिक्षेपानतिदिशन्त्येव । यथा पिण्डनिर्युक्तावाधाकर्मशब्दगत' आधा' पदप्रतिपाद्य' आधा' निक्षेपावसरे निर्युक्तिकारेण नामाधादयो नैव निरूपिताः, तथा च तद्वृत्तिग्रन्थःतत्र नामाधा स्थापनाधा द्रव्याधाऽपि चागमतो नोआगमतश्च ज्ञशरीररूपा એ ભાવો પદપ્રતિપાદ્યવસ્તુરૂપ છે. પણ એ વખતે ‘અનભિલાપ્ય' એવો શબ્દ, અથવા એ નામવાળા ગોપાળપુત્રાદિ જ નામનિક્ષેપ બનશે. એમ આગમથી ભાવનિક્ષેપ વગેરે પણ સંભવિત બનશે જ, કારણ કે 'अनभिसाप्य' पहना अर्थनुं ज्ञान संभवित छे. (= आरए। } अनलिલાપ્યપદાર્થજ્ઞત્વ સંભવિત છે.) आम नाम, स्थापना, सागमथी द्रव्य, नोखागमथी ज्ञशरीरભવ્યશરીર-આગમથી ભાવ'નિક્ષેપા સર્વત્ર એકસરખા હોય છે, એ નક્કી થયું. એટલે જ ઘણા સ્થળે ગ્રન્થકારો તવ્યતિરિક્તદ્રવ્યનિક્ષેપ અને નોઆગમથી ભાવનિક્ષેપ આ બેનું જ પ્રાયઃ નિરૂપણ કરે છે.એ સિવાયના નામાદિ-નિક્ષેપાઓનો તો અતિદેશ જ કરી દે છે. જેમકે પિંડનિયુક્તિમાં ‘આધાકર્મ’ શબ્દગત ‘આધા’ પદથી પ્રતિપાદ્ય આધાના નિક્ષેપ દર્શાવવાના અવસરે નિર્યુક્તિકારે નામઆધા વગેરેનું નિરૂપણ કર્યું જ નથી. એનો વૃત્તિગ્રન્થ આવો છે- તેમાં નામઆધા, સ્થાપનાઆધા, આગમથી દ્રવ્યઆધા, નો-આગમથી જ્ઞશરીર-ભવ્યશરીરરૂપ દ્રવ્યઆધા, આ બધા ११७ Page #133 -------------------------------------------------------------------------- ________________ ११८ श्रीनिक्षेपविशिका-११ भव्यशरीररूपा चैषणेव भावनीया, ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तां तु द्रव्याधामभिधित्सुराहेत्यादि। तत्तत्पदप्रतिपाद्या येऽर्था एषु नियतेषु नामादिनिक्षेपेषु, नोआगमतो भावनिक्षेपे, निक्षेपचतुष्टयात् पृथक्कृतेषु वा क्षेत्रादिनिक्षेपेषु न समवतरन्ति ते सर्वे नोआगमतस्तद्व्यतिरिक्ते द्रव्यनिक्षेपे समवतरन्तीति। ते सर्वे तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपरूपा इत्यर्थः । ततश्च योऽनुपयुक्त आवर्तादिक्रियामयं वन्दनकं करोति स तद्व्यतिरिक्तद्रव्यावश्यकं, 'अनुपयोगो द्रव्यम् इतिवचनात्। यद्वा, इहपरलोकाद्याशंसालक्षणेनाविधिना भक्त्यापि क्रियमाणा जिनपूजादिक्रिया द्रव्यक्रियैव, अविधिक्रियायाः साक्षान्मोक्षाङ्गत्वाभावात् । तदुक्तंद्रव्यतो भावतश्चैव प्रत्याख्यानं द्विधा मतम् । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यच्चरमं मतम् । अष्टकप्रकरणे ८-१॥ प्रत्याख्यानोपलक्षणादशेषा નિક્ષેપાઓ એષણાના નિપાની જેમ જાણી લેવા. જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાધાને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે વગેરે... વિવક્ષિત પદથી પ્રતિપાદ્ય પદાર્થોમાંના જે પદાર્થો આ નામાદિ નિયત નિક્ષેપાઓમાં, નોઆગમથી ભાવલિંક્ષેપમાં, કે ચાર નિક્ષેપથી વધારાના જે નિક્ષેપાઓ કર્યા હોય તે ક્ષેત્રાદિનિક્ષેપાઓમાં સમાવેશ નથી પામતા એ બધાનો નોઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપમાં સમાવેશ હોય છે. અર્થાત્ તે બધા તદ્ વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપરૂપ હોય છે. એટલે જે અનુપયુક્તપણે આવર્તાદિ ક્રિયામય વાંદણાં દે છે તે અનુપયોગો દ્રવ્ય એવા વચનને અનુસરીને તથ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક છે. અથવા ઈહલૌકિક કે પારલૌકિક ભૌતિક પદાર્થની આશંસારૂપ અવિધિથી કરાતી જિનપૂજાદિક્રિયા ભક્તિથી કરાતી હોય તો પણ દ્રવ્યક્રિયા જ છે, કારણ કે અવિધિક્રિયા સાક્ષાત્ મોક્ષનું કારણ બનતી નથી. અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે- દ્રવ્યથી અને ભાવથી. એમ પચ્ચખાણ બે પ્રકારે કહેવાયેલું છે. જે અપેક્ષા વગેરેથી કરાય છે તે આદ્ય = દ્રવ્યથી પચ્ચખ્ખાણ છે અને એ સિવાયનું ભાવપચ્ચખાણ છે.[૮-૧ી અહીં Page #134 -------------------------------------------------------------------------- ________________ विविधा द्रव्यनिक्षेपाः धर्मक्रिया अत्र ग्राह्याः । अपेक्षादिनाऽपि क्रियमाणा सा यतो भक्त्या क्रियतेऽतः पारम्पर्येण मोक्षाङ्गमपि भवत्येव, भक्तिगुणेनापेक्षादिदोषस्य निरनुबन्धीकृतत्वात् । तदाह- जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः। बाध्यमानं भवेद्रावप्रत्याख्यानस्य कारणम् ।। अष्टक.८-८॥ एवं च पारम्पर्येण मोक्षाङ्गत्वापेक्षया सा द्रव्यक्रियोच्यते । तथा, अनुभविष्यमाणेन्द्रपदपर्यायः साधुस्तद्व्यतिरिक्तो द्रव्येन्द्रः, तत्राप्यबद्धायुष्कोऽपि स साधुजीवो जन्मदिनादारभ्य ‘एकभविक इन्द्रः' उच्यते, यत्र भवे वर्तते स एवैको भव इन्द्रतयोत्पत्तेरन्तरेऽस्तीति कृत्वा । एवमिन्द्रप्रायोग्यं बद्धमायुष्कं येन स ‘बद्धायुष्क इन्द्रः' उच्यते । तथेन्द्रभवप्राप्तस्य जन्तोर्य अवश्यमुदयमागच्छतस्ते देवगत्यादि-उच्च र्गोत्राख्ये अभिमुखे = जघन्यतः समयेनोत्कृष्टतोऽन्तर्मुहूर्तमात्रेणैव व्यપચ્ચખાણના ઉપલક્ષણથી બધી ધર્મક્રિયાઓ લેવાની છે. અપેક્ષા અવિધિ આદિથી કરાતી તે ક્રિયા જો કે ભક્તિથી કરાય છે. માટે પરંપરાએ મોક્ષનું કારણ બને જ છે, કારણ કે ભક્તિગુણથી અપેક્ષા વગેરે દોષ નિરનુબન્ધ બની જાય છે. ત્યાં જ કહ્યું છે કે- ‘આ પચ્ચકખાણ મારા પ્રભુએ કહ્યું છે !” આવી સભક્તિના કારણે પછી ભલે ને દ્રવ્યથી ગ્રહણ કરાયું હોય, તો પણ એનો અપેક્ષાદિ દોષ બાધા પામતો જતો હોવાથી એ ભાવપચ્ચખાણનું કારણ બને છે. આમ પરંપરાએ મોક્ષાંગ બનતી હોવાથી ધર્મક્રિયાઓ દ્રવ્યક્રિયા કહેવાય છે. તથા, આગામી ભવમાં ઈન્દ્ર બનનાર સાધુ તથ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર છે. એમાં હજુ પછીના ભવનું ઈન્દ્ર તરીકેનું આયુષ્ય બાંધ્યું ન હોય તો પણ જન્મદિનથી માંડીને એ મનુષ્ય એકબવિક ઇન્દ્ર કહેવાય છે, કારણ કે જે ભવમાં હાલ રહ્યો છે તે એકભવ જ ઈન્દ્ર તરીકેની ઉત્પત્તિમાં વચ્ચે છે. ને પછી ઇન્દ્રતરીકેનું આયુષ્ય જ્યારે બાંધી લે ત્યારથી એ બદ્ધાયુષ્ક ઇન્દ્ર' કહેવાય છે. તથા ઈન્દ્ર બની ચૂકેલા જીવને દેવગતિનામકર્મઉચ્ચગોત્ર વગેરે જે અવશ્ય ઉદયમાં આવે છે તે જેને અભિમુખ થયા Page #135 -------------------------------------------------------------------------- ________________ १२० श्रीनिक्षेपविंशिका-११ वधानादुदयाभिमुखप्राप्ते नाम-गोत्रे कर्मणी यस्य सोऽभिमुखनामगोत्र इन्द्रः । तदेष त्रिविधोऽपि भाविभावेन्द्रताकारणत्वाद् ज्ञशरीर-भव्यशरीरव्यतिरिक्तो द्रव्येन्द्रः, भूतस्य भाविनो वा भावस्य...' इत्यादिवचनात् । एवं स्वभावसुन्दरं सुवर्णादिवस्तु तद्व्यतिरिक्तं द्रव्यमङ्गलं, द्रव्यमेव मङ्गलं द्रव्यमङ्गलमिति व्युत्पत्तेः । एवमेव भम्भादितूर्याणि तद्व्यतिरिक्तद्रव्यनन्दी, द्रव्यमेव नन्दी द्रव्यनन्दीति व्युत्पत्तेः । ननु शास्त्रेष्वङ्गारमर्दकस्याप्याचार्यतया व्यपदेशो दृश्यते। तद्यथातावद्रुद्रदेवाचार्यः स्वयं प्रश्रवणचिंतार्थमुत्थितः, चरणाक्रांता इंगालका यथा यथा शब्दायन्ते तथा तथा स बहु आक्रामति, मुखेन चैवं वक्ति एतेऽर्हतो जीवा आक्रम्यमाणाः पूत्कारं कुर्वन्तीति वचः श्रीविजयसेनછે = જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તના વ્યવધાનથી ઉદયાભિમુખ થવાના છે તેવો જીવ અભિમુખનામ ગોત્ર ઇન્દ્ર કહેવાય છે. તે આ ત્રણે પ્રકાર ભવિષ્યની ભાવન્દ્રતાના કારણરૂપ હોવાથી તવ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર છે, કારણ કે ભૂત-ભાવી ભાવના કારણ એ દ્રવ્ય છે, તેવું શાસ્ત્રવચન છે. એમ સ્વભાવથી સુંદર શોભનવર્ણવાળું સુવર્ણ વગેરે પણ તવ્યતિરિક્ત દ્રવ્યમંગળ છે. દ્રવ્ય એ જ મંગળ એ દ્રવ્યમંગળ’ એવી વ્યુત્પત્તિ અહીં જાણવી. એ જ રીતે દ્રવ્ય એ જ નદી એ દ્રવ્યનન્દી એવી વ્યુત્પત્તિને અનુસરીને ભંભા વગેરે વાજિંત્રો એ તવ્યતિરિક્ત દ્રવ્યનન્દી છે. શંકા શાસ્ત્રોમાં અંગારમર્દકનો પણ આચાર્ય તરીકે ઉલ્લેખ આવે છે. તે આ રીતે– ઉપદેશમાળાના ૬૯મા શ્લોકની શ્રીરામવિજયગણીએ કરેલી વૃત્તિમાં કહ્યું છે કે- એટલીવારમાં રુદ્રદેવાચાર્ય પોતે લઘુનીતિમાટે ઊઠયા. પગનીચે આવેલા અંગારા જેમ જેમ અવાજ કરે છે તેમ તેમ તેઓ બહુ જોરથી ચાલે છે, અને આ પ્રમાણે બોલે છે- ‘આ અરિહંતના કચડાતા જીવો Page #136 -------------------------------------------------------------------------- ________________ द्रव्येऽप्राधान्यम् सूरिभिः श्रुतं, प्रभाते च तदीयशिष्याणामग्रे कथितं यद् भवतां गुरुरयं रुद्रदेवाचार्योऽभव्योऽस्ति, अतस्त्यज्यतामिति । (उपदेशमालायाः श्रीरामविजयगणिकृतायां वृत्तौ श्लोक - ६९ ) ततश्चाचार्यपदप्रतिपाद्यस्य तस्य कस्मिन्नाचार्यनिक्षेपे समवतारः ? न हि स नामाचार्यः, ‘સૂરિ’હત્યાવિ-પર્યાયામિધેયસ્વાત્ । નાપિ સ્થાપનાવાર્થ:, તમિપ્રાયેન स्थापितत्वाभावात् । नाऽपि च द्रव्याचार्यः, अभव्यतया भावाचार्यो *) पादानत्वासम्भवात् । नैव च भावाचार्यः, अभव्यत्वादेवेति चेत् ? न, द्रव्याचार्यत्वादेव तस्य क्वचिदप्राधान्येऽपि 'द्रव्य' शब्दप्रयोगात् । नन्वप्राधान्यमिति कोऽर्थः ? भावनिक्षेपाकारणत्वमिति गृहाण । यद् भावनिक्षेपकारणं भवति तत् प्रधानं द्रव्यमुच्यते, यत्तु न तथा तदप्रधानं द्रव्यमुच्यते । ननु तर्हि घटोऽपि द्रव्याचार्य उच्यताम्, भावाचार्या १२१ પોકાર કરે છે.' તેઓનું આવું વચન શ્રી વિજયસેનસૂરિએ સાંભળ્યું અને તેથી સવારે તેઓના શિષ્યોને એમણે કહ્યું કે ‘તમારા આ ગુરુ રુદ્રદેવઆચાર્ય અભવ્ય છે, માટે એમને છોડી દો.’ તેથી તે આચાર્યપદપ્રતિપાદ્ય તો છે જ. તો એનો કયા આચાર્યનિક્ષેપમાં સમાવેશ માનવો ? એ નામાચાર્ય તો નથી જ, કારણ કે સૂરિ વગેરે પર્યાયવાચી શબ્દોથી અભિધેય છે. સ્થાપનાચાર્ય પણ નથી, કારણ કે એવા અભિપ્રાયથી સ્થાપિત કરાયેલ અક્ષાદિરૂપ નથી. વળી દ્રવ્યાચાર્ય પણ નથી. કારણકે અભવ્ય હોવાથી ભાવાચાર્યની ઉપાદાનકારણતાનો સંભવ જ નથી. તથા ભાવાચાર્ય તો નથી જ, કારણ કે અભવ્ય છે. સમાધાન : અંગારમર્દકાચાર્ય દ્રવ્યાચાર્ય જ છે, કારણ કે દ્રવ્યશબ્દ ક્યારેક અપ્રાધાન્ય અર્થમાં પણ વપરાય છે. શંકા ઃ અપ્રાધાન્ય એટલે શું ? સમાધાન : ભાવનિક્ષેપની અકારણતા એ જ અપ્રાધાન્ય છે. ભાવનિક્ષેપનું કારણ બને એ પ્રધાન દ્રવ્ય કહેવાય છે, જે કારણ બનતું નથી એ અપ્રધાનદ્રવ્ય કહેવાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ १२२ श्रीनिक्षेपविंशिका-१२ कारणत्वादिति । मैवं, तस्याचार्यपदप्रतिपाद्यत्वाभावादेवाचार्यनिक्षेपत्वाभावात् । नन्वकारणत्वे समानेऽपि कोऽयं विशेषो येनाङ्गारमर्दक एवाचार्यपदप्रतिपाद्यः, न घट इति चेत् ? भावाचार्यगतवेशआचारपदप्रतिष्ठादयोऽत्र विशेषा इति गृहाण । यतस्तेऽङ्गारमर्दके वर्तन्तेऽतः स आचार्यपदप्रतिपाद्यो द्रव्याचार्यश्च, यतस्ते घटे न वर्तन्तेऽतो न स तथेति । तदेवं प्ररूपितो द्विविधोऽपि द्रव्यनिक्षेपः ॥११॥ ननु नामस्थापना-द्रव्यनिक्षेपेषु कः प्रतिविशेषः? न कोऽपीत्याशङ्कायामाह नामादीनि च तुल्यानि खलु नामादिषु त्रिषु । नाऽविशेषस्तथाप्येषु धर्मान्तरविभेदतः ॥१२॥ नामादिषु त्रिषु निक्षेपेषु नामादीनि खलु तुल्यानि भवन्ति, શંકા : તો પછી ઘડાને પણ દ્રવ્યાચાર્ય કહો, કારણ કે એ પણ ભાવાચાર્યનું અકારણ છે. સમાધાન : એ તો આચાર્યપદપ્રતિપાદ્ય જ ન હોવાથી આચાર્યના નિક્ષેપરૂપ છે જ નહીં. જે નિક્ષેપરૂપ હોય એનો જ પછી એ કયા નિક્ષેપરૂપ છે ? એનો વિચાર કરવાનો હોય છે. શંકા : અકારણતા તુલ્ય હોવા છતાં એવી કઈ વિશેષતા છે કે અંગારમઈક જ આચાર્યપદપ્રતિપાદ્ય છે, ઘડો નહીં ? સમાધાન : ભાવાચાર્યના વેશ-આચાર વગેરે તથા આચાર્યપદે પ્રતિષ્ઠા... આ બધી વિશેષતા અંગારમર્દકમાં જ છે, ઘડામાં નહીં, માટે ઘડો દ્રવ્યાચાર્ય કહેવાતો નથી. આમ બન્ને પ્રકારના દ્રવ્યનિક્ષેપની પ્રરૂપણા કરી. ૧૧ નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપમાં શું તફાવત છે? કોઈ જ નહીં. આવી આશંકાને નજરમાં રાખીને કહે છે – ગાથાર્થ : નામાદિ ત્રણ નિક્ષેપાઓમાં નામ વગેરે તુલ્ય હોય છે. છતાં એ ત્રણમાં અવિશેષ = કોઈ તફાવત છે જ નહીં એમ ન માનવું. કારણ કે અન્ય ધર્મ અલગ-અલગ પણ હોય છે. ટીકાર્થ : ગાથાર્થ જેવો જ સંક્ષેપાર્થ જાણવો. વિસ્તરાર્થ આવો છે– Page #138 -------------------------------------------------------------------------- ________________ नामादिष्वविशेषाशङ्का तथाप्येष्वविशेष एव न मन्तव्यः, धर्मान्तरविभेदतो विशेषस्यापि सद्भा वादिति सङ्क्षेपार्थः । व्यासार्थस्त्वयम् - यथा गोपालदारकादिर्नामनिक्षेप इन्द्रपदाभिधेयस्तथैवेन्द्रप्रतिमादिलक्षणः स्थापनानिक्षेपोऽनुभविष्यमाणेन्द्रपदपर्यायः साधुश्च तत्पदाभिधेया एवेति त्रिष्वपि नाम समानं भवति । एवमेव च यथेन्द्रपदव्युत्पत्तिलब्धार्थभूतेन्दनादेर्नामनिक्षेपेऽभावः प्राप्यते तथैव स्थापना- द्रव्ययोरपि स प्राप्यत एव । अपरञ्च, इन्द्रादिनाम्नो जीवाजीवादिद्रव्यस्यैव क्रियमाणतया नामनिक्षेपो यथा द्रव्यरूपस्तथैव स्थापनाऽपि द्रव्यरूपैव अक्षादिद्रव्येष्वेव क्रियमाणत्वात्, द्रव्यमपि द्रव्यरूपमेवेति तु स्पष्टमेव । अतो नामादिषु त्रिषु निक्षेपेष्वभिधानद्रव्यत्व-भावार्थशून्यत्वानां समानत्वाद् नाम - स्थापना - द्रव्याणां मिथोऽभेदस्तदुक्तं विशेषावश्यकभाष्ये 9 अभिहाणं दव्वत्तं तयत्थसुन्नत्तणं च तुल्लाइं । જેમ ગોપાલદા૨ક વગેરે નામનિક્ષેપ ઇન્દ્રપદાભિધેય હોય છે, એ જ રીતે ઇન્દ્રની પ્રતિમા વગેરે રૂપ સ્થાપના ઇન્દ્ર તથા આગામી ભવમાં ઇન્દ્ર બનનાર સાધુ વગેરે રૂપ દ્રવ્યઇન્દ્ર પણ ઇન્દ્રપદાભિધેય હોય જ છે. માટે ત્રણેના નામ તુલ્ય છે. એ જ રીતે - ઇન્દ્રપદનો વ્યુત્પત્તિ અર્થ ઇન્દનાદિ નામેન્દ્રમાં જેમ હાજર હોતો નથી એમ સ્થાપના અને દ્રવ્યઇન્દ્રમાં પણ હાજર હોતો નથી જ. વળી ઇન્દ્ર વગેરે નામ જીવ-અજીવાદિ દ્રવ્યનું જ કરાતું હોવાથી નામનિક્ષેપ જેમ દ્રવ્યરૂપ જ હોય છે એમ સ્થાપના પણ દ્રવ્યરૂપ જ હોય છે. કારણ કે અક્ષાદિમાં કરાય છે, દ્રવ્યનિક્ષેપ તો દ્રવ્ય હોય છે જ. આમ નામાદિ ત્રણે નિક્ષેપાઓમાં અભિધાન-દ્રવ્યત્વભાવાર્થ શૂન્યત્વ વગેરે ધર્મો સમાન હોવાથી એ ત્રણેનો પરસ્પર અભેદ જ છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું જ છે કે ‘નામાદિનિક્ષેપમાં અભિધાન, દ્રવ્યપણું અને તદર્થશૂન્યત્વ.. આ બધું સમાન હોય છે. १२३ Page #139 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १२ को भाववज्जिआणं नामाईणं पइविसेसो ॥५२॥ ततश्च विरुद्धधर्माध्यासाभावान्नैषां भेदो युक्त इति परस्याशङ्का । तत्समाधानार्थ - मुत्तरार्द्धमाह नाऽविशेष इत्यादि । एतैर्धर्मैर्विरुद्धधर्माध्यासाभावमात्रेण नाविशेषो = नाभेदो मन्तव्यः, परन्तु धर्मान्तरविभेदतः = नामादिभ्यो भिन्नैराकारादिधर्मैर्यो विभेदस्तमाश्रित्य विशेषोऽपि मन्तव्यः, अन्यथा श्वेतत्वादिना विरुद्धधर्माध्यासाभावमात्रेण दुग्धतक्रादीनामभेदापत्तेरित्यर्थः । तदुक्तं न्यायविशारदैर्जेनतर्कभाषायां- अनेन रूपेण विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासाद् भेदोपपत्तेः । तथाहि नामद्रव्याभ्यां स्थापना तावदाकाराभिप्रायबुद्धिक्रियाफलदर्शनाद्भिद्यते । यथा हि स्थापनेन्द्रे लोचनसहस्राद्याकारः, स्थापनाकर्तुश्च सद्भूतेन्द्राभिप्रायो, તો એ બધામાં વિશેષતા શું છે ?' એટલે કોઈ જ વિરુદ્ધ ધર્મ ન હોવાથી આ બધા નિક્ષેપાઓને જુદા જુદા માનવા એ ઉચિત નથી. આવી પૂર્વપક્ષની શંકા જાણવી. ગાથાના ઉત્તરાર્ધથી એનું સમાધાન જણાવ્યું છે १२४ નામની તુલ્યતા વગેરે આ ધર્મોની અપેક્ષાએ વિરુદ્ધ ધર્મો રહેલા નથી, પણ એટલા માત્રથી નામાદિનો અભેદ માનવો નહીં, કારણ કે નામની તુલ્યતા વગેરે કરતાં જુદા એવા આકાર વગેરે ધર્મોની અપેક્ષાએ અસમાનતા જે છે એના કારણે વિશેષ ભેદ પણ માનવો જોઈએ. નહીંતર દૂધ-છાશ વગેરે પણ એક થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે શ્વેતત્વધર્માપેક્ષયા તો બન્નેમાં અસમાનતા છે જ નહીં. ન્યાયવિશારદ શ્રીયશોવિજય મહારાજે જૈનતર્કભાષામાં કહ્યું છે કે આ રૂપે વિરુદ્ધધર્મો રહ્યા ન હોવા છતાં બીજારૂપે તે રહ્યા હોવાથી ભેદની સંગતિ થઈ શકે છે. તે આ રીતે - નામ અને દ્રવ્ય નિક્ષેપ કરતાં સ્થાપાનિક્ષેપ આકારઅભિપ્રાય-બુદ્ધિ-ક્રિયા અને ફળનું દર્શન થતું હોવાથી જુદો જણાય છે. સ્થાપના ઇન્દ્રમાં જે રીતે લોચનસહસ્ર વગેરે આકાર હોય છે, સ્થાપના કરનારનો ‘હું આ ઇન્દ્રની સ્થાપના કરું છું' એવો સદ્દભૂતઇન્દ્રનો અભિપ્રાય - Page #140 -------------------------------------------------------------------------- ________________ नामादीनां मिथोभेदः १२५ द्रष्टश्च तदाकारदर्शनादिन्द्रबुद्धिः, भक्तिपरिणतबुद्धीनां नमस्करणादिक्रिया, तत्फलं च पुत्रोत्पत्त्यादिकं संवीक्ष्यते न तथा नामेन्द्रे द्रव्येन्द्रे चेति ताभ्यां तस्य भेदः । द्रव्यमपि भावपरिणामिकारणत्वान्नामस्थापनाभ्यां भिद्यते । यथा ह्यनुपयुक्तो वक्ता द्रव्यमुपयुक्तत्वकाल उपयोगलक्षणस्य भावस्य कारणं भवति, यथा वा साधुजीवो द्रव्येन्द्रः सद्भावेन्द्ररूपायाः परिणतेः, न तथा नामस्थापनेन्द्राविति । नामापि स्थापनाद्रव्याभ्यामुक्तवैधादेव भिद्यत इति । दुग्धतक्रादीनां श्वेतत्वादिनाऽभेदेऽपि माधुर्यादिना भेदवन्नामादीनां केनचिद्रूपेणाभेदेऽपि रूपान्तरेण भेद इति स्थितम् । इति । अत्र नाम पर्यायानभिधेयं भवति, स्थापना-द्रव्ये तु पर्यायाभिधेये इति, तथा नामनिक्षेपो भावनिक्षेपसम्बन्ध्येव भवतीહોય છે. દર્શકને ઈન્દ્રનો આકાર જોવાથી ‘આ ઈન્દ્ર છે' એવી બુદ્ધિ થાય છે, ભક્તિવંત બુદ્ધિવાળા જીવોની નમસ્કરણાદિકિયા થાય છે અને એનું પુત્રોત્પત્તિ વગેરે ફળ જોવા મળે છે. સ્થાપનાઈમાં આ બધું જે કાંઈ જોવા મળે છે. એમાંનું કશું નામઈન્દ્રમાં કે દ્રવ્ય ઈન્દ્રમાં જોવા મળતું નથી, માટે બન્ને કરતાં સ્થપાનાનિક્ષેપ જુદો છે. દ્રવ્ય પણ ભાવનું પરિણામી કારણ હોવાથી નામ-સ્થાપના કરતાં જુદું છે. જેમ અનુપયુક્ત વક્તા રૂપ દ્રવ્ય, ઉપયુક્ત અવસ્થામાં ઉપયોગાત્મકભાવનું કારણ બને છે. અથવા જેમ સાધુજીવરૂપ દ્રવ્યેન્દ્ર સદ્દભૂતઈન્દ્રરૂપ પરિણતિનું કારણ બને છે, પણ એમ નામ અને સ્થાપના ઈન્દ્ર બનતા નથી. નામનિક્ષેપ પણ ઉપર પ્રમાણેના વૈધર્મના કારણે જ સ્થાપનાથી અને દ્રવ્યનિક્ષેપથી અલગ પડી જાય છે. એટલે દૂધ અને છાશ વગેરેનો શ્વેતત્વ વગેરે ધર્મથી ભેદ ન હોવા છતાં માધુર્ય વગેરેથી જેમ ભેદ છે એમ નામાદિ નિક્ષેપાઓમાં કોઈક રૂપે ભેદ ન હોવા છતાં અન્યરૂપે ભેદ છે પણ, એ નક્કી થયું. અહીં, નામ પર્યાયાનભિધેય હોય છે, સ્થાપના-દ્રવ્ય પર્યાયાભિધેય હોય છે, નામનિક્ષેપો ભાવનિપસંબંધી જ હોય એવો નિયમ નથી (જેમ Page #141 -------------------------------------------------------------------------- ________________ १२६ श्रीनिक्षेपविंशिका-१२ त्यनियमः, स्थापना-द्रव्ये तु तत्सम्बन्धिन्येव भवत इति नियम इत्येवमादिभिर्धर्मेरपि नाम स्थापना-द्रव्याभ्यां भिद्यत इति ज्ञेयम् । ननु भाव एव वस्तु, इन्दनादिलक्षणतदर्थयुक्तत्वात्, घटवत्, न तु नामादीनि, तदर्थशून्यत्वात्, खपुष्पवदिति चेत् ? न, असिद्धेः, नामादीनामपि तदर्थयुक्तत्वात्, न हीन्दनादिरेवेन्द्रादिपदानां प्रतिपाद्योऽर्थः, किन्तर्हि ? गोपालदारकादिलक्षणो नामेन्द्रोऽपि तत्प्रतिपाद्योऽर्थः, एवमेवेन्द्रप्रतिमाऽऽगामिनि भव इन्द्रतयोत्पत्स्यमानः साधुश्च तत्प्रतिपाद्य एव । कथमन्यथा ‘इन्द्र'इतिशब्देऽविशेषेणोच्चारिते नामादीनां चतुर्णामपि परामर्शः ? ननु सकृदुच्चरितस्येन्द्रशब्दस्य श्रवणानन्तरं निश्चयस्त्वेकस्यैકે ઇન્દ્ર નામના ગોપાળપુત્રને ભાવઈન્દ્ર સાથે કાંઈ લાગતું વળગતું નથી), જ્યારે સ્થાપના અને દ્રવ્યનિક્ષેપ ભાવઈન્દ્રના સંબંધી જ હોય છે. (ભાવઈન્દ્રના અભિપ્રાયથી સ્થપાયેલ હોય તે જ સ્થાપનાઇન્દ્ર છે, એમ ભાવઈન્દ્રનું કારણ હોય તે જ દ્રવ્યઈન્દ્ર છે.) આવા બધા ધર્મોથી પણ નામની સ્થાપના-દ્રવ્યનિક્ષેપથી ભેદ જાણવો. શંકા : ભાવનિક્ષેપ એ જ વસ્તુ છે, કારણ કે ઈન્દન વગેરે સ્વરૂપ તદર્થથી યુક્ત હોય છે, જેમકે ઘટનથી યુક્ત ઘડો, પણ નામનિક્ષેપ વગેરે વસ્તુ નથી, કારણ કે તદર્થથી શૂન્ય છે, જેમ કે ખપુષ્ય. સમાધાન : તદર્થશૂન્યત્વ (= તદર્થથી શૂન્ય હોવાં રૂપ) જે હેતુ તમે આપ્યો છે તે અસિદ્ધ હોવાથી તમારો અનુમાનપ્રયોગ ગલત છે. શંકા : પણ નામઈન્દ્રાદિરૂપ ગોપાળપુત્ર વગેરેમાં ઈન્દ્રશબ્દનો અર્થ ઇન્દનાદિ હોતો નથી જ, પછી તદર્થશૂન્યત્વ હેતુને અસિદ્ધ શી રીતે કહી શકાય ? સમાધાન : ઇન્દનાદિ જ “ઈન્દ્ર' શબ્દનો અર્થ છે એવું નથી. તો? ગોપાળપુત્ર વગેરેરૂપ નામે પણ તત્પતિપાદ્યાર્થરૂપ છે જ. એ જ રીતે ઈન્દ્રની પ્રતિમા અને આગામી ભવમાં ઇન્દ્ર બનનાર સાધુ પણ ત—તિપાદ્યઅર્થરૂપ છે જ. નહીંતર સામાન્ય રીતે ઇન્દ્ર શબ્દ બોલવામાં Page #142 -------------------------------------------------------------------------- ________________ नामादीनां वस्तुत्वम् १२७ वार्थस्य भवतीति चेत् ? सत्यं, प्रकरणादिवशाद् विशेषपर्यवसानात्तथा भवति । यथा ‘हरि'शब्दस्य विष्णु-इन्द्र-सिंहादीनां नैकेषां प्रतिपाद्यार्थत्वेऽपि प्रकरणादिवशात् तेभ्य एकस्यैव विष्ण्वादेः प्रतीतिर्भवति, न ह्येतावतैवेन्द्रादयो ‘हरि' पदस्य न प्रतिपाद्या अर्थाः' इति वक्तुं पार्यते । तथैव प्रस्तुतेऽप्येकस्यैव भावेन्द्रादेः प्रकरणादिवशात् प्रतीयमानत्वमात्रेण न ‘नामेन्द्रादयो न ‘इन्द्र' इतिपदस्य प्रतिपाद्या अर्थाः' इति वक्तुं शक्यते । ततश्च ‘नामादीन्यपि वस्तूनि, तदर्थयुक्तत्वाद्, भावनिक्षेपवत्' इत्याद्यनुमानेन नामादीनामपि वस्तुत्वसिद्धिः । तथा, नाममङ्गलादीनि वस्तूनि, भावमङ्गलत्वाद्, क्षायिकभाववत्। नाममङ्गलादीनि भावमङ्गलानि, भावमङ्गलपदाभिधेयत्वात्, क्षाઆવ્યો હોય તો નામાદિ ચારે ઉપસ્થિત શી રીતે થઈ શકે ? શંકા : પણ એકવાર બોલાયેલો ઈન્દ્ર શબ્દ સાંભળ્યા પછી નિશ્ચય તો ચારમાંથી એકનો જ થાય છે. સમાધાન : પ્રકરણાદિને અનુસરીને વિવક્ષિત ઇન્દ્રશબ્દથી એક જ અર્થનો નિશ્ચય થાય છે, એમ જાણવું. જેમ હરિશબ્દના પ્રતિપાદ્ય અર્થ તરીકે વિષ્ણુ-ઇન્દ્રસિંહ વગેરે ઘણા હોવા છતાં પ્રકરણાદિને અનુસરીને એમાંથી વિષ્ણુ વગેરે એક અર્થનો જ બોધ થાય છે, પણ એટલા માત્રથી ઈન્દ્ર વગેરે હરિપદના પ્રતિપાદ્ય અર્થ નથી” એમ કહી શકાતું નથી. આવું જ પ્રસ્તુતમાં પણ જાણવું. પ્રકરણાદિને અનુસરીને એક ભાવેન્દ્ર વગેરે જ પ્રતીત થતા હોવા માત્રથી “નામેન્દ્ર વગેરે ઇન્દ્રપદના પ્રતિપાદ્ય અર્થરૂપ નથી' એમ કહી શકાતું નથી. અને તેથી “નામેન્દ્ર વગેરે પણ વસ્તુ છે, કારણ કે તદર્થયુક્ત છે, જેમકે ભાવેન્દ્ર આવા અનુમાનપ્રયોગથી નામેન્દ્ર વગેરે પણ વસ્તુ તરીકે સિદ્ધ થાય છે જ. તથા (૧) નામમંગળ વગેરે વસ્તુરૂપ છે, કારણ કે ભાવમંગળરૂપ છે, જેમ કે ક્ષાયિકભાવ. પછી ભાવમંગલત્વની સિદ્ધિ માટે (૨) નામમંગળ વગેરે ભાવમંગળરૂપ છે, કારણ કે ‘ભાવમંગળ’ પદાભિધેય છે, જેમ કે Page #143 -------------------------------------------------------------------------- ________________ १२८ श्रीनिक्षेपविंशिका-१२ यिकभाववत्। नाममङ्गलादीनि, भावमङ्गलपदाभिधेयानि, भावमङ्गलकारणतया कारणे कार्योपचारविषयत्वात्, घृतमायुरित्यादिव्यपदेशवद्इत्याद्यनुमानप्रयोगैश्च नामादीनां वस्तुत्वसिद्धिर्जेया । यद्वा नामादीनि वस्तूनि, भावकारणत्वाद्, यन्नैवं तन्नैवं यथा खपुष्पमित्यप्यनुमानं नामादीनां वस्तुत्वसिद्धौ ज्ञेयम्। ननु नामादीनां भावकारणत्वमेवासिद्धमिति चेत् ? न, केनचिदुच्चरितं जिनेन्द्रादिनाम श्रुत्वा कस्यचित् प्रायेण सम्यग्दर्शनादिको भावमङ्गलपरिणामो भवति। एवं जिनप्रतिमादीनि मुक्तिं गतस्य मुनेदेहादिकं च प्रेक्ष्य कस्यचिद्भावमङ्गलपरिणामो भवत्येवेति नामादीनां भावकारणत्वस्यासिद्धेरभावात्। ननु नामादीन्यपि यदि भावमङ्गलानि तर्हि तेषामपि तीर्थकरादिક્ષાયિકભાવ. હવે ભાવમંગળપદાભિધેયત્વરૂપ હેતુની સિદ્ધિ માટે, (૩) નામમંગળ વગેરે ભાવમંગલપદાભિધેય છે. કારણ કે ભાવમંગળના કારણભૂત હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ પ્રમાણે કહી શકાય છે, જેમ કે ઘીને જીવન કહેવાય છે. આમ આવા અનુમાનપ્રયોગોથી પણ નામાદિ વસ્તુરૂપે સિદ્ધ થાય છે. અથવા, નામ વગેરે વસ્તુરૂપ છે, કારણ કે ભાવના કારણભૂત છે. જે વસ્તુરૂપ ન હોય, તે ભાવના કારણભૂત પણ બની ન જ શકે, જેમ કે આકાશકુસુમ. આવા અનુમાનપ્રયોગથી પણ નામાદિની વસ્તુરૂપતા જાણી શકાય છે. શંકા : “નામવગેરે ભાવના કારણભૂત છે એ વાત જ અસિદ્ધ છે. સમાધાનઃ ના, કોઈક વડે બોલાયેલું પ્રભુ વગેરેનું નામ સાંભળીને કોઈકને પ્રાયઃ કરીને સમ્યગ્દર્શનાદિરૂપ ભાવમંગળભૂત પરિણામ જાગે છે. એ જ રીતે જિનપ્રતિમા, મુક્તિ પામેલા મુનિનો દેહ વગેરે જોઈને કોઈકને ભાવમંગળપરિણામ જાગે જ છે. માટે નામાદિનિક્ષેપમાં ભાવની કારણતા અસિદ્ધ નથી. શંકા : આમ નામમંગળ વગેરે બધા પણ જો ભાવમંગળ જ છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ भावस्य विशेषत: : पूज्यत्वम् भावमङ्गलवत् पूज्यत्वं प्राप्तमिति चेत् ? सत्यं, तथापि तन्नामादित्रयं अनैकान्तिकं, समीहितफलसाधने निश्चयाभावात् । तथा तत्त्रिकं नात्यन्तिकं, आत्यन्तिकप्रकर्षप्राप्ततथाविधविशिष्टफलसाधकत्वाभावात् । भावमङ्गलं तु यत एकान्तिकमात्यन्तिकं चात विशेषतः पूज्यं भवतीति ध्येयम् । तदुक्तं विशेषावश्यकभाष्ये किं पुण तमणेगंतियमच्चन्तं च न जओऽभिहाणाई। तव्विवरीअं भावे तेण विसेसेण तं पुज्ज || ५९ ॥ ननु कलिकालसर्वज्ञविरचिते सकलार्हत्स्तोत्रेऽर्हतो नामादीनां चतुर्णामपि निक्षेपाणां समानत्वमेव कथितम् । तद्यथा नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे // यदि स्तोत्रकाराणां श्रीमतां हेमचन्द्राचार्याणां भावनिक्षेपस्य नामाद्यपेक्षया विशेषतः पूज्यत्वम १२९ તો તીર્થંકરાદિ રૂપ ભાવમંગળની જેમ એ બધા પણ પૂજ્ય બની જશે. સમાધાન : બરાબર છે. છતાં, નામાદિ ત્રણ નિક્ષેપ અનૈકાન્તિક છે, કારણ કે ઇચ્છિત ફળને સાધી આપવામાં નિશ્ચિત નથી. વળી એ ત્રણ આત્યન્તિક પણ નથી, કારણ કે ભાવનિક્ષેપની પૂજાથી જેવું અત્યંત પ્રકર્ષપ્રાપ્ત ફળ મળે છે, તેવા વિશિષ્ટ ફળના સાધક નથી. જ્યારે ભાગમંગળ તો એકાન્તિક ને આત્યન્તિક છે, માટે વિશેષરૂપે પૂજ્ય બને છે, એ ધ્યાનમાં રાખવું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે- વિશેષતા એ છે કે નામાદિ ત્રણ નિક્ષેપા અનૈકાન્તિક અને આત્યન્તિક હોતા નથી. જ્યારે ભાવનિક્ષેપ એનાથી વિપરીત હોય છે. માટે એ વિશેષથી પૂજ્ય હોય છે. શંકા : કલિકાળસર્વજ્ઞરચિત સકલાર્હસ્તોત્રમાં શ્રીઅરિહંતના ચારે નિક્ષેપાઓને સમાન કહ્યા છે. તે આ રીતે- નામ, આકૃતિ (=સ્થાપના), દ્રવ્ય અને ભાવનિક્ષેપા વડે સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં ત્રણ જગતના જીવોને પવિત્ર કરતાં શ્રીઅરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. ’ જો સ્તોત્રકાર શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો ‘ભાવનિક્ષેપો નામનિક્ષેપાદિની અપેક્ષાએ વિશેષથી પૂજ્ય છે' આવો અભિપ્રાય હોત તો તેઓએ એનો Page #145 -------------------------------------------------------------------------- ________________ १३० श्रीनिक्षेपविंशिका-१२ भिप्रेतं स्यात्तदा तैरत्र ‘नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः' इत्यत्र अर्हत इव भावस्य प्रथमोपन्यासः कृतः स्यात्, इतरेतरद्वन्द्वसमासे लघ्वक्षराऽसखीदुत्स्वराद्यदल्पस्वरा~मेकम्॥ श्री सिद्धहेम० ३/१/१६०॥ इति सूत्रानुसारेणाभ्यर्हितस्य पूर्वनिपातनियमात्। तथा लघुहरिभद्रैमहोपाध्यायैरपि प्रतिमाशतकेऽर्हतः सर्वेषां निक्षेपाणां तुल्यत्वमुक्तम्। तद्यथा- अथ तदनादरकारिणो नामादिनिक्षेपत्रयस्य भावनिक्षेपतुल्यताव्यवस्थापनद्वारेण आक्षिपनाह नामादित्रयमित्यादि- नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणं, शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च दृष्टं मुहुः। तेनार्हत्प्रतिमामनादृतवतां भावं पुरस्कुर्वतामन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः?॥२॥ तवृत्तावपि- स्यादेतद्भावार्हदर्शनं यथा भव्यानां स्वगतफलं प्रति अव्यभिचारि तथा न જ પ્રથમ ઉલ્લેખ કર્યો હોત, જેમ “નમોલતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય.” આમાં શ્રીઅરિહંતનો પ્રથમ ઉપન્યાસ છે, તેમ. કારણકે ઇતરેતરદ્વન્દ્રસમાસમાં શ્રીસિદ્ધહેમચન્દ્રાનુશાસનના લqક્ષરા... ઇત્યાદિ સૂત્રાનુસાર અભ્યહિતનો પૂર્વનિપાત થવાનો નિયમ છે. વળી, લઘુહરિભદ્ર-બિરુદધારી મહોપાધ્યાયજીએ પણ પ્રતિમાશતકમાં શ્રીઅરિહંત પ્રભુના ચારે નિપાઓની સમાનતા કહી છે. તે આ રીતે- હવે, “નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ ભાવનિક્ષેપને તુલ્ય જ છે' એવું દર્શાવવા દ્વારા, પ્રતિમાનો અનાદર કરનારાઓ પર આક્ષેપ કરતાં કવિ કહે છે– નામ વગેરે ત્રણ નિક્ષેપાઓ જ ભાવભગવાનની તદ્રુપતાની બુદ્ધિ થવામાં કારણ બને છે. આ વાત શુદ્ધહૃદયવાળા ભાવુકોને વારંવાર આગમપ્રમાણથી ઈષ્ટ છે ને સ્વાનુભવથી દષ્ટ છે. તેથી પ્રભુપ્રતિમાનો અનાદર કરીને ભાવનિક્ષેપને આગળ કરનારાઓમાં, દર્પણમાં સ્વમુખને જવાની ચેષ્ટા કરનાર અંધપુરુષની જેમ શું બુદ્ધિ છે ? અર્થાત જરા પણ બુદ્ધિ નથી. રા એની વૃત્તિમાં પણ કહ્યું છે કે- શંકા- ભાવઅરિહંતની દર્શન વગેરે રૂપ ઉપાસના ઉપાસક ભવ્યજીવને પોતાને મળનાર ફળ પ્રત્યે અવ્યભિચારી હોય છે, પણ એ રીતે નામાદિ ત્રણ અરિહંતની ઉપાસના એવી હોતી Page #146 -------------------------------------------------------------------------- ________________ नामादीनां भावतुल्यत्वम् १३१ निक्षेपत्रयप्रतिपत्तिरिति तदनादर इति। मैवं, स्वगतफले स्वव्यतिरिक्तभावनिक्षेपस्याप्यव्यभिचारित्वाभावात्। न हि भावार्हन्तं दृष्ट्वाऽभव्या भव्या वा प्रतिबुध्यन्त इति, स्वगतभावोल्लासनिमित्तभावस्तु निक्षेपचतुष्टयेऽपि तुल्य इति। इत्युक्तम्। तथा च कथं न मिथो विरोध इति चेत् ? सत्यं, तथापि भाष्ये भावनिक्षेपस्य यदभ्यर्हितत्वमुक्तं तत्सामान्यतो मङ्गलावश्यकेन्द्राद्यपेक्षयोक्तमिति कल्पने विरोधाभावः। अर्हद्भिन्नवस्तुनिक्षेपेषु भावनिक्षेपस्याभ्यर्हितत्वं न त्वर्हन्निक्षेपेष्विति નથી. માટે અમે એનો અનાદર કરીએ છીએ. સમાધાન- ઉપાસકને પોતાને મળનાર ફળ પ્રત્યે જો કોઈ અવ્યભિચારી તત્ત્વ હોય તો એ પોતાના ભાવ-પરિણામ જ છે. એનાથી ભિન્ન એવા ભાવઅરિહંત વગેરે પણ અવ્યભિચારી હોતા નથી. ભાવઅરિહંતને જોઈને અભવ્યને તો નહીં જ, ભવ્યોને પણ બધાને જ પ્રતિબોધ થઈ જાય એવો કાંઈ નિયમ છે નહીં. શંકા- છતાં, પોતાને ભાવોલ્લાસ પ્રગટવામાં કેટલાક ભાવુકોને તો ભાવનિક્ષેપ નિમિત્તકારણરૂપ બને જ છે ને ! સમાધાન- એ રીતે તો નામાદિ ત્રણ નિક્ષેપ પણ નિમિત્તકારણભૂત બને જ છે માટે ચારે નિક્ષેપ તુલ્ય છે. એટલે વિશેષાવશ્યકભાષ્ય અને સલાહ-પ્રતિમાશતક ગ્રન્થનો પરસ્પર વિરોધ કેમ નહીં ? સમાધાન : તમારી વાત સાચી છે. છતાં, ભાષ્યમાં ભાવનિક્ષેપને અભ્યહિત = વિશેષથી પૂજ્ય જે કહેલ છે તે સામાન્યથી મગંળ-આવશ્યક વગેરેના નિક્ષેપાઓની અપેક્ષાએ કહેલ છે એમ કલ્પના કરવામાં વિરોધ રહેશે નહીં. એટલે કે શ્રી અરિહંત સિવાયની વસ્તુઓમાં ભાવનિક્ષેપ અભ્યહિત હોય છે, શ્રી અરિહંતના નિક્ષેપાઓમાં નહીં, એ રીતે વિભાગ કલ્પવો. શંકા : ગુરુતત્ત્વવિનિશ્ચયગ્રન્થમાં આચાર્યના નિક્ષેપાઓને ઉદેશીને Page #147 -------------------------------------------------------------------------- ________________ १३२ श्रीनिक्षेपविंशिका-१२ कल्पनीयमित्यर्थः। ननु गुरुतत्त्वविनिश्चये आचार्यनिक्षेपानुद्दिश्यापि नामादीनां पापहत्त्वं कथितं, तद्यथा- जह गोयमाझ्याणं णामाई तिण्णि हुन्ति पावहरा। अंगारमद्दगस्स य णामाई तिणि पावयरा।।१५॥ इति। ततश्चाचार्यनिक्षेपाणामपि तुल्यत्वं ज्ञायत एवेति चेत् ? तर्हि सकलाहत्स्तोत्रादावर्हतामत्र चाचार्यााँ नामादिनिक्षेपाणां सर्वेषां यत्तुल्यत्वमभिहितं तत्तेषामुपास्यताद्यपेक्षयोपासानाफलसंपादनताद्यपेक्षया चैव समर्थनीयम्, न तु सर्वथा, प्रातिहार्यपूजातीर्थस्थापनादेर्भावनिक्षेप एव दृश्यमानत्वात्। ननु विशेषावश्यकभाष्यस्य किं पुण..... इत्याद्युक्तायां गाथायामुपास्यताद्यपेक्षयैव भावनिक्षेपस्य विशेषेण पूज्यत्वमभिहितमिति कथं मिथो विरोधस्य न तादवस्थ्यमिति चेत् ? तर्हि परिचितार्हत्तत्त्वानां भव्यानामपेक्षया तुल्यत्वं, तेषामेव नामार्हदादिकं सर्वं प्रति तुल्यभक्त्यतिशयसम्भवात् । तद्भिन्नानां त्वपेक्षयाऽतुल्यत्वं, तुल्यभक्त्यપણ નામ આચાર્ય વગેરે પણ પાપને હરનારા છે એમ કહ્યું છે તે આ રીતે- જેમ શ્રી ગૌતમ વગેરે આચાર્યના નામાદિ ત્રણ નિક્ષેપાઓ પાપ હરનારા છે અને અંગારમદકના નામાદિ ત્રણે પાપ કરનારા છે. તેથી આચાર્યના પણ ચારે નિક્ષેપ સમાન હોવા જણાય જ છે. સમાધાન : તો પછી સકલાર્વત વગેરેમાં અરિહંતના અને અહીં (ગુરુતત્ત્વમાં) આચાર્યના નામાદિ બધા નિક્ષેપાઓની તુલ્યતા જે કહી છે તે તેઓની ઉપાસ્યતા-ઉપાસનાની ફળ સંપાદકતા વગેરે અંશમાં જ જાણવી, સર્વથા નહીં, કારણકે પ્રાતિહાર્યદ્વારા પૂજા-તીર્થસ્થાપના વગેરે તો ભાવનિક્ષેપમાં જ જોવા મળે છે. શંકા : વિશેષાવશ્યકભાષ્યની કિં પુણ... વગેરે ગાથામાં ઉપાસ્યતાદિની અપેક્ષાએ જ ભાવનિક્ષેપની વિશેષરૂપે પૂજ્યતા કહી છે. એટલે પરસ્પર વિરોધ દોષ તો ઊભો જ રહ્યો ને ? સમાધાન : તો પછી આમ માનવું જોઈએ કે જેઓને શ્રી અરિહંત (આચાર્ય) વગેરે ઉપાસ્ય તત્ત્વોની પિછાણ છે એવા ભાવુકજીવોની અપેક્ષાએ ચારે નિક્ષેપાઓની તુલ્યતા છે, કારણકે તેઓને જ નામઅરિહંત Page #148 -------------------------------------------------------------------------- ________________ भावस्याधिक्यम् तिशयासम्भवात् । तेषां हि भावनिक्षेपस्य प्रथमसम्पर्के यथा भक्त्यतिशयः समुल्लसति न तथा नामनिक्षेपादेरिति । यद्वा भावनिक्षेपः स्वोपासकस्योत्कृष्टतो यत्फलं सम्पादयति तत् नामादयोऽपि सम्पादयन्त्येवेति सर्वेषां तुल्यत्वं, तथापि स्वोपासकानां मध्ये प्रतिशतं यावत्प्रमाणं फलं यावतां सम्पादयति तदपेक्षया नामादयोऽल्पीयसामेवेति भावनिक्षेपस्य विशेषतः पूज्यत्वमिति । ततश्च न मिथो विरोधः ॥१२॥ तदेवं निरूपितो द्रव्यनिक्षेपः । तत्र च सप्रसङ्गं नामादिषु प्रतिविशेषाभावशङ्का तन्निरासश्च प्रदर्शितौ । अधुना भावनिक्षेपावसर इति पूर्वाचार्यप्रणीतं तल्लक्षणमेवानुवादयन्नाह— भावो विवक्षितक्रियाऽनुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनाक्रियाऽनुभवात् ॥१३॥ १३३ વગેરે બધા પ્રત્યે તુલ્યભક્તિભાવ ઉભરાવો શક્ય છે. તે સિવાયના જીવોની અપેક્ષાએ અસમાનતા છે. કારણકે શ્રીઅરિહંતની મહાનતા વગેરે ન જાણનાર તે જીવોને ભાવઅરિહંતનો પ્રથમ યોગ થવા પર જેવી ભક્તિ ઉભરાય છે એવી નામઅરિહંત વગેરેનો પ્રથમ યોગ થવા પર ઉભરાતી નથી. અથવા પોતાના ઉપાસકને ભાવનિક્ષેપ ઉત્કૃષ્ટથી જે ફળનું સંપાદન કરી આપે છે તે ફળને નામાદિનિક્ષેપ પણ કરી જ આપે છે. માટે ચારે નિક્ષેપા તુલ્ય છે. છતાં, જેટલું ફળ સંપાદન કરી આપવામાં ભાવનિક્ષેપની જેટલી ટકાવારી છે તેની અપેક્ષાએ નામાદિની ઓછી છે, માટે ભાવનિક્ષેપની વિશેષરૂપે પૂજ્યતા પણ સંગત થાય જ છે. તેથી પરસ્પર કોઈ વિરોધ નથી. ।।૧૨।। આમ દ્રવ્યનિક્ષેપનું નિરૂપણ થયું. એમાં સપ્રસંગ નામાદિનિક્ષેપમાં કોઈ તફાવત નથી વગેરે શંકા અને એનું નિરાકરણ દર્શાવ્યાં. હવે ભાવનિક્ષેપનું નિરૂપણ કરવાનો અવસર છે. માટે પૂર્વાચાર્ય પ્રણીત એના લક્ષણનો જ અનુવાદ કરતાં ગ્રન્થકાર કહે છે. ગાથાર્થ ઃ વિવક્ષિતક્રિયાના અનુભવથી યુક્ત જે હોય તે ભાવ છે Page #149 -------------------------------------------------------------------------- ________________ १३४ श्रीनिक्षेपविंशिका-१३ अनुयोगद्वारसूत्रवृत्तावुद्धताया एतस्या गाथायास्तद्वृत्तिकारकृता व्याख्या- वक्तुर्विवक्षितक्रियायाः = विवक्षितपरिणामस्य इन्दनादेरनुभवनं = अनुभूतिस्तया युक्तो योऽर्थः स भावतद्वतोरभेदोपचाराद्भावः सर्वज्ञैः समाख्यातः । निदर्शनमाह- इन्द्रादिवदित्यादि । यथेन्दनादिक्रियानुभवात् = पारमैश्वर्यादिपरिणामेन परिणतत्वादिन्द्रादिर्भाव उच्यते इत्यर्थः, इत्यार्यार्थः । विशेषावश्यकभाष्यवृत्तावप्येषा गाथा समुद्धृता, तद्व्याख्या च कृता । अर्थस्तु तत्रापि प्रायोऽयमेवेति न प्रदर्श्यते ॥१३॥ नन्वनुयोगद्वारसूत्र एवमुक्तं- से किं तं भावावस्सयं ? भावावस्सयं दुविहं पण्णत्तं, तंजहा- आगमतो अ नोआगमतो अ //सू. २२॥ से किं तं आगमतो भावावस्सयं ? २ जाणए उवउत्ते, से तं आगमतो भावावस्सयं ।।सू.२३॥ ति । अत्र ज्ञायक उपयुक्त એમ શ્રીસર્વજ્ઞો વડે કહેવાયેલું છે. જેમ કે ઇન્દનાદિ ક્રિયાના અનુભવના કારણે શચીપતિ એ ભાવેન્દ્ર છે. ટીકાર્થ : અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં ઉદ્ધત કરાયેલી આ ગાથાની તેના વૃત્તિકારભગવંતે કરેલી વ્યાખ્યાનો ભાવાર્થ આવો છે– વક્તાને જે કિયા કહેવી અભિપ્રેત છે. વિવક્ષિત છે તે ક્રિયાની અનુભૂતિથી યુક્ત પદાર્થને ભાવનિક્ષેપ તરીકે સર્વજ્ઞો વડે કહેવાયેલ છે જેમ કે ઈન્દ્ર. ઈનાદિકિયાના અનુભવથી = પારઐશ્વર્ય વગેરે પરિણામથી પરિણત થયેલ હોવાના કારણે ઈન્દ્ર વગેરે ભાવનિક્ષેપરૂપ છે, આ પ્રમાણે ગાથાર્થ જાણવો. વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં પણ આ ગાથા ઉદ્ધત કરેલી છે, ને એની વ્યાખ્યા પણ કરેલી છે. ત્યાં પણ અર્થ લગભગ આ જ છે, માટે અહીં દેખાડતા નથી. ૧૩. શંકા : અનુયોગદ્વારસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે, તે ભાવાવશ્યક શું છે ? ભાવાવશ્યક બે પ્રકારે કહેવાયેલું છે. આગમથી અને નોઆગમથી. // ર રા આગમથી ભાવાવશ્યક શું છે ? આગમથી ભાવાવશ્યક જ્ઞાતાઉપયુક્તજીવ છે. આમ આગમથી ભાવઆવશ્યક નિરૂપણ પૂર્ણ થયું. Page #150 -------------------------------------------------------------------------- ________________ भावनिक्षेपद्वैविध्यम् १३५ आत्मलक्षणः प्रथमः प्रकारो य उक्तस्तत्र नेदं लक्षणं समन्वेतीति चेत् ? सत्यं, तथापि भावनिक्षेपत्वेन प्रधानतया यः प्रसिद्धस्तस्यैवैतल्लक्षणं ज्ञेयम्। तत्किमन्योऽपि भावनिक्षेपप्रकारः सम्भवति ? इत्यादिजिज्ञासायामाह भावोऽपि द्विविधो ज्ञेयो नोआगमत आगमात् । क्रियानुभविताऽऽद्यः स्यादुपयुक्तस्तथाऽपरः ॥१४॥ માવેઃ = માવનિક્ષેપ, પિદ્રવ્યનક્ષેપસમુખ્યયાર્થ, દ્વિવિધઃ = द्विप्रकारो ज्ञेयः = विज्ञेयः, नोआगमत आगमतश्च । तत्र विवक्षितेन्दनादिक्रियाया योऽनुभविता स आद्यः = नोआगमतो भावनिक्षेपः । तथा यस्तु ज्ञातोपयुक्तः स अपरः = आगमतो भावनिक्षेप इत्यर्थः। अत्रापि //ર૩ આમાં જ્ઞાતા-ઉપયુક્તજીવરૂપ પ્રથમ પ્રકાર જે કહ્યો છે તેમાં, માત્ર જ્ઞાનોપયોગ જ છે, વિવક્ષિત ક્રિયાની અનુભૂતિ નથી. ને તેથી આ ભાવનિક્ષેપનું લક્ષણ રહેતું નથી. સમાધાન : વાત સાચી છે. છતાં ભાવનિક્ષેપ તરીકે પ્રધાનરૂપે જે પ્રસિદ્ધ છે તેનું જ આ લક્ષણ હોવાથી કોઈ દોષ નથી. તો શું ભાવનિક્ષેપનો બીજો પણ કોઈ પ્રકાર છે ? એવી જિજ્ઞાસાને સંતોષવા માટે કહે છે– ગાથાર્થ : ભાવ પણ બે પ્રકારે જાણવો, નોઆગમથી અને આગમથી. એમાં, ક્રિયાનો અનુભવ કરનાર પ્રથમ પ્રકાર છે, ઉપયુક્ત જીવ બીજો પ્રકાર છે. ટીકાર્થ : ભાવ = ભાવનિક્ષેપ.. એ પણ બે પ્રકારે જાણવો. (દ્રવ્યનિક્ષેપ તો બે પ્રકારે છે જ, ભાવનિક્ષેપ પણ બે પ્રકારે છે.) નોઆગમથી અને આગમથી. એમાં વિવક્ષિત ઇન્દનાદિક્રિયાનો જે અનુભવતા હોય તે આદ્ય = નોઆગમથી ભાવનિક્ષેપ છે. તથા જે વિવક્ષિત પદાર્થનો જ્ઞાતા એમાં ઉપયુક્ત છે તે અપર = આગમથી ભાવનિક્ષેપ છે. અહીં પણ છંદનો ભંગ ન થઈ જાય એ માટે ક્રમભેદ Page #151 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-१५ छन्दोभङ्गभयात् क्रमभेदः कृतः, अन्यथा शास्त्रेषु आगमतो भावनिक्षेपः प्रथमस्तदन्यस्तु द्वितीयः प्रकार इति क्रमः प्राप्यत इति ध्येयम्। शेषोऽर्थः सुगमः॥१४।। तदेवं चत्वारोऽपि निक्षेपाः प्रदर्शिताः। अधुना तद्विषयाणां चालना-प्रत्यवस्थानानामवसरः । तत्रादौ नाम्न एव वस्तुत्वं नान्येषामित्यादिवदतां नामनयादीनामभिप्रायमुक्त्वा स्वाभिप्रायमाह अभिधानं प्रधानं हि नामनयस्य संमतम् । स्थापनादि तथाऽन्येषां सर्वमतं मतं हि नः ॥१५॥ अत्र हिकारा एवकारार्थी भिन्नक्रमौ च । ततश्चैवमन्वयार्थः प्राप्यते-- अभिधानमेव प्रधानमिति नामनयस्य संमतम् । अन्येषां = स्थापनादिनयानां स्थापना तथा = प्रधानमिति संमतम् । सर्वमतं हि = सर्वेषां नयानां यत्संमतं तदेव नः = अस्माकं जैनानां मतं = કર્યો છે. નહીંતર શાસ્ત્રોમાં આગમથી ભાવનિક્ષેપ એ પહેલાં, અને નોઆગમથી ભાવનિક્ષેપ એ બીજો .... એવો ક્રમ મળે છે, એ જાણવું. શેષ અર્થ સરળ છે. ll૧૪ો આમ ચારે નિક્ષેપા જણાવ્યા. હવે એ અંગે ચાલના અને પ્રત્યવસ્થાનનો અવસર છે. એમાં સૌપ્રથમ નામ એ જ વસ્તુ છે, ન અન્ય.. વગેરે કહેનાર નામનય વગેરનો અભિપ્રાય જણાવીને પછી પોતાનો અભિપ્રાય જણાવે છે. ગાથાર્થ : અભિધાન એ જ પ્રધાન છે એવું નામનયને માન્ય છે. બીજા નયોને સ્થાપના વગેરે જ પ્રધાન છે એવું માન્ય છે. જે સર્વસંમત છે એ જ અમને સંમત છે. ટીકાર્થ: અહીં જે બે “હિ’ શબ્દ છે તે “એવકાર(જકાર)ના અર્થમાં છે, અને એનો ક્રમ બદલવાનો છે. એટલે આવો અન્વયાર્થ મળે છે. અભિધાન એ જ પ્રધાન છે, એવું નામનયને માન્ય છે. બીજા નયોને = સ્થાપનાનય વગેરેને સ્થાપના વગેરે જ તેવા = પ્રધાન છે એમ માન્ય છે. સર્વમત = સર્વનયોને જે સંમત છે તે જ અમને જૈનોને સંમત છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ नाम एव प्रधानम् १३७ संमतमिति । विस्तरार्थस्त्वेवं- 'नामैव वस्तुनः प्रधानं स्वरूपं' इति नामनयो मन्यते । ननु क्व मङ्गलाख्यगोपालदारकः क्व च क्षायिकादिभावरूपं मङ्गलमिति नाम्नो वस्तुनः प्रधानस्वरूपत्वं तु दूरे, स्वरूपत्वमपि नैव सम्भवतीति चेत् ? न, अत्राभिधानाख्यस्य नामनिक्षेपप्रथमभेदलक्षणस्य नाम्न एवाधिकृतत्वात् । एवमेव स्थापनानयादावपि न भावनिक्षेपमूर्त्यादेः, अपि तु भावनिक्षेपस्य यदाकृत्यादिकं तद्रूपस्य स्थापनादिनिक्षेपस्यैव प्रधानरूपत्वं संमतमित्यवधेयम् । ननु तथापि को निस्तारः ? क्व ‘मङ्गल'शब्दरूपमभिधानं क्व च भावमङ्गलमिति नाम्नो वस्तुस्वरूपत्वमेव न सम्भवतीति चेत् ? न, नाम वस्तुस्वरूपं, तत्प्रत्ययहेतुत्वात्, प्रसिद्धरूपादितद्धर्मवत्। तथा, यदभिधानरहितं तद्वस्त्वेव न भवति, षष्ठभूतवत् । (विशेषावश्यकभाष्यगतेनैतेनाधिकारेणापि “अनभिलाप्या भावा अपि ‘अनभिलाप्ये'त्यादिलक्षणाभिधाना विस्तरार्थ भावो छ - वस्तुनु प्रधान२१३५ 'नाम' ४ छ - मेम નામનય કહે છે. શંકા : ક્યાં મંગળનામે ગોપાળપુત્રરૂપ નામનિક્ષેપ અને ક્યાં ક્ષાયિકાદિભાવરૂપ મંગળ ? તેથી નામનિક્ષેપ વસ્તુનું પ્રધાનસ્વરૂપ બનવાની વાત તો દૂર, સ્વરૂપ બનવાનો પણ ક્યાં સંભવ છે ? સમાધાન : અહીં અભિધાન નામે નામનિક્ષેપનો જે પ્રથમભેદ છે એની વાત છે, માટે એ પ્રધાનસ્વરૂપ બનવામાં કોઈ અસંભવ નથી. એ જ રીતે સ્થાપનાનયાદિની વાતમાં પણ ભાવનિક્ષેપની પ્રતિમા વગેરરૂપ સ્થાપનાની વાત નથી. પણ ભાવનિક્ષેપની પોતાની જે આકૃતિ હોય એની જ વાત છે. અર્થાત સ્થાપનાનય એને જ પ્રધાનસ્વરૂપ તરીકે સ્વીકારે છે, એમ જાણવું. શંકાઃ તો પણ પ્રશ્ન ઊભો જ છે. ક્યાં મંગળ શબ્દરૂપ અભિધાન અને ક્યાં ભાવમંગળ? આ બેનો મેળ જ નથી. માટે નામ એ વસ્તુનું સ્વરૂપ બને એ સંભવિત જ નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १५ भिधेयास्तु भवत्येवे”ति निश्चीयत एव, अन्यथा तेषां षष्ठभूतत्वापत्तेः ।) किञ्च नाम्नो वस्तुधर्मत्वाभावे 'घट' शब्दश्रवणानन्तरं 'किमयमाह ?' इत्येवं संशयः स्यात्, यद्वा पटप्रतिपत्तिलक्षणो विपर्ययः स्याद्, यदुत 'न जाने किमप्यनेनोक्त' मिति वस्त्वप्रतिपत्तिरूपोऽनध्यवसायः स्याद्, यदि वा कदाचिद् घटस्य, कदाचित् पटस्येत्येवं यदृच्छयाऽर्थप्रतिपत्तिः स्याद् । न चैवं भवतीति वस्तुधर्म एव नाम । : अपरञ्च जीवादि लक्ष्यं, उपयोगादि तल्लक्षणं, अध्येषण - प्रेषणादिरूपस्तत्संव्यवहारः, तद्विषयिणी बुद्धिः, तद्वाचकः शब्दः, तत्संलग्नाः १३८ સમાધાન : (૧) નામ એ વસ્તુનું સ્વરૂપ છે, કારણ કે વસ્તુનો બોધ કરાવે છે, જેમ કે વસ્તુના પ્રસિદ્ધ રૂપાદિ ધર્મો, તથા (૨) જે અભિધાન રહિત હોય તે વસ્તુ જ ન હોય, જેમ કે ષષ્ઠભૂત. માટે ઘટપટાદિ સર્વવસ્તુ અભિધાનયુક્ત જ હોય છે. તેથી ઘડો રૂપયુક્ત હોવાથી રૂપ જેમ ઘડાનું સ્વરૂપ છે એમ અભિધાનયુક્ત હોવાથી અભિધાન પણ એનું સ્વરૂપ છે જ. આવા અનુમાનોથી અભિધાન એ વસ્તુના સ્વરૂપ તરીકે સિદ્ધ થતું હોવાથી તમારી શંકા બરાબર નથી. (આ બન્ને અનુમાનપ્રયોગો વિશેષાવશ્યકભાષ્ય ગ્રન્થમાં આપેલા છે. એટલે અનભિલાપ્યભાવો પણ ‘અનભિલાપ્ય’ વગેરે રૂપ અભિધાનથી અભિધેય હોવા સાબિત થઈ જ જાય છે, નહીંતર એ ષષ્ઠભૂત તુલ્ય બની જાય.) વળી, નામ જો વસ્તુનો ધર્મ ન હોય તો ‘ઘટ’ શબ્દ સાંભળ્યા પછી ‘આણે શું કહ્યું ?’ એમ સંશય પડે, અથવા પટની પ્રતીતિ થવા રૂપ વિપર્યય થાય, યા તો ‘હું’ જાણતો નથી કે આણે શું કહ્યું ?’ એમ વસ્તુના બોધના અભાવરૂપ અનધ્યવસાય થાય કે ક્યારેક ઘટનો તો ક્યારેક પટનો.. એમ આડેધડ બોધ થાય, પરંતુ આવું થતું નથી. માટે નામ એ વસ્તુનો ધર્મ છે જ. ન - તથા, જીવ વગેરે રૂપ લક્ષ્ય, ઉપયોગ વગેરે રૂપ એનું લક્ષણ, અધ્યેષણ-પ્રેષણ વગેરે રૂપ એનો સંવ્યવહાર, જીવાદિવિષયક બુદ્ધિ, Page #154 -------------------------------------------------------------------------- ________________ स्थापनैवप्रधानम् क्रियाश्चेत्येतत्सर्वं यतोऽभिधानाधीनमतोऽभिधानमेव वस्तु सत्, तदायत्तात्मलाभत्वात् सर्वव्यवहाराणाम् । एवं नामनयेन स्वाभिमते स्थापिते स्थापनानयो वक्ति- बुद्धिर्नीलाद्याकारवत्येव, अन्यथा नैयत्येन विषयबोधासम्भवात् । शब्दोऽपि पौद्गलिकत्वादाकारवानेव । घटादिकं वस्तु त्वाकारवत्त्वेन प्रसिद्धमेव । क्रियाऽप्युत्क्षेपणादिका क्रियावतोऽनन्यत्वादाकारवत्येव । फलमपि कुम्भकारादिक्रियासाध्यं घटादिकमाकारवदेव । तस्माद्यदस्ति तत्सर्वमाकारमयमेव । यत्त्वनाकारं तदवस्त्वेव, आकाराभावात्, खपुष्पवत्। नन्वेवं तु यदेकाकाशप्रदेशावगाढं परमाण्वादिपुद्गलं तदवस्त्वेव प्राप्तं, જીવવાચક શબ્દ અને જીવાદિસંલગ્ન ક્રિયાઓ.. આ બધું જ અભિધાનને આધીન છે. ‘જીવ' એવું અભિધાન જ ન હોય તો ‘ઉપયોગલક્ષણો જીવઃ’ વગેરે બોલવું- સમજવું શક્ય જ શી રીતે બને ? માટે, અભિધાન એ જ વસ્તુનું સત્ સ્વરૂપ છે, કારણ કે બધા સંવ્યવહારો અભિધાનને આધીન થઈને જ અસ્તિત્વ પામી શકે છે. આ રીતે નામનયે પોતાનો મત રજુ કર્યો. હવે સ્થાપનાનય કહે છે— બુદ્ધિ ‘યં નીન’ વગેરે રૂપે નીલાદિ આકારવાળી જ હોય છે, નહીંતર ચોક્કસ વિષયનો બોધ જ ન કરાવી શકે. શબ્દ પણ પૌદ્ગલિક હોવાથી આકારવાળો જ છે. જ ઘટ-પટ વગેરે વસ્તુ તો આકારયુક્ત હોવા રૂપે પ્રસિદ્ધ જ છે. ઉત્સેપણ વગેરે ક્રિયા પણ ક્રિયાવાન્ કરતાં અભિન્ન હોવાથી આકારવાળી જ છે. કુંભાર વગેરેની ક્રિયાથી સાધ્ય ઘટાદિરૂપ ફળ પણ આકારવાન્ જ હોય છે. એટલે જે કાંઈ છે તે બધું આકારમય જ છે. જે અનાકાર છે તે અવસ્તુ જ છે, કારણ કે આકારશૂન્ય છે, જેમ કે આકાશકુસુમ. શંકા : આમ તો, જે પરમાણુ વગેરે પુદ્ગલ એકઆકાશપ્રદેશને જ અવગાહીને રહેલ હોય એ અવસ્તુ જ બની જશે, કારણ કે સંસ્થાનપરિણામ શૂન્ય હોય છે. તે પણ એટલા માટે કે સંસ્થાનપરિણામ १३९ Page #155 -------------------------------------------------------------------------- ________________ १४० श्रीनिक्षेपविंशिका-१५ संस्थानपरिणामाभावात्, संस्थानपरिणामस्य जघन्यतोऽप्याकाशप्रदेशद्वयापेक्षत्वाद् । एतच्चान्यत्र ग्रन्थे साधितमिति ज्ञेयम् । ततश्च परमाण्वादेरवस्तुत्वं प्राप्तमेवेति चेत् ? न, अत्राकारत्वेन रूपादेरप्यभिप्रेतत्वाद् । एतच्चाग्रे (पृ.१५०) व्यक्तीकरिष्यते । इत्थञ्च यतः सर्वमाकारमयमेवात आकार एव प्रधानम् । ___ अथ द्रव्यनयः स्वाभिप्रायं व्यनक्ति- इह यदस्ति तदुत्पादव्ययरहितं निर्विकारं द्रव्यमेव । यत्तु न द्रव्यं, तन्नास्त्येव, वन्ध्यास्तनन्धयवत् । न हि पूर्वमविद्यमानं किञ्चिदप्युत्पद्यते, खरशृङ्गस्याप्युत्पत्तिप्रसङ्गात्, न वा विद्यमानं किञ्चिदपि विनश्यति, घटादेः खपुष्पीभवनापत्तेः। केवलमाविर्भावतिरोभावा एव स्तः, छन्नरूपतया विद्यमानमेवाविर्भवति, आविर्भूतं सत् छन्नरूपतया तिरोभवतीत्यर्थः, यथा सर्प જઘન્યથી પણ બે આકાશપ્રદેશની અપેક્ષા રાખે છે. આ તમે જ અન્યત્ર = અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ ટિપ્પણમાં સિદ્ધ કરી દેખાડ્યું છે. એટલે પરમાણુ વગેરે અવસ્તુ જ બની જશે. સમાધાન : ના, આ શંકા બરાબર નથી, કારણ કે અહીં આકાર તરીકે રૂપ વગેરે પણ અભિપ્રેત છે. આ વાત આગળ (પૃ.૧૫૧) સ્પષ્ટ કરીશું. આમ બધું જ આકારમય હોવાથી આકાર એ જ પ્રધાન છે. હવે દ્રવ્યનય પોતાનો અભિપ્રાય જણાવે છે... દુનિયામાં જે કાંઈ છે તે ઉત્પાદવ્યયરહિત નિર્વિકાર દ્રવ્ય જ છે. જે દ્રવ્ય નથી, એ અસત જ છે, જેમ કે વંધ્યાપુત્ર. પહેલાં જે અવિદ્યમાન હોય એ ક્યારેય ઉત્પન્ન થતું નથી, નહીંતર તો ખરશંગે પણ ઉત્પન્ન થવું પડે. તથા વિદ્યમાન કોઈ જ વસ્તુ નાશ પામતી નથી, કારણ કે જો ઘટાદિ નાશ પામી જાય તો તો ખપુષ્પતુલ્ય બની જાય. પણ એવું બનતું તો નથી. માટે ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. માત્ર આવિર્ભાવ ને તિરોભાવ જ છે. પહેલાં ઢંકાયેલા રૂપે વિદ્યમાન એવી જ વસ્તુ આવિર્ભાવ પામે છે. અને આવિર્ભાવ પામ્યા પછી ઢંકાયેલા રૂપે તિરોભૂત થઈ જાય છે, જેમ કે ઉત્કણ Page #156 -------------------------------------------------------------------------- ________________ द्रव्यमेवप्रधानम् उत्फण-विफणावस्थयोरिति । अत एव वेषान्तरापन्ननटवद् बहुरूपमपि द्रव्यं नित्यमेव । आविर्भाव-तिरोभावमात्र एव कार्यत्वस्योपचारात्, उपचारस्य चावस्तुत्वात् कार्यं त्रिभुवने क्वचिदपि कदाचिदपि न विद्यत एव । किञ्च 'आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा' इति न्यायोऽपि वस्तुनः : कार्यत्वं निवर्तयत्येव । किञ्च द्रव्यं मुक्त्वा क्वापि कदाप्यन्यदाकारदर्शनं नैव भवति । तस्माद्, आकार - कार्यत्वादिकमवस्त्वेव, अकारणत्वात्, खपुष्पवत् । ततश्च यदस्ति तत्कारणरूपं द्रव्यमेव, नान्यत् किञ्चिदिति द्रव्यमेव वस्तुनः प्रधानरूपमिति द्रव्यनयाशयः । अथ भावनयाशयः प्रदर्श्यते - यदर्थक्रियाकारि तदेव सत्, अन्यथा खरविषाणादेरपि सत्त्वापत्तेः । अर्थक्रियाकारी च पर्याय एव વિફણઅવસ્થામાં સાપ. એટલે જ, વિવિધ વેષને ધારણ કરનાર નટની જેમ અનેક રૂપવાળું દ્રવ્ય નિત્ય જ છે. લોકમાં કાર્ય તરીકે જે કહેવાય છે તે તો આવિર્ભાવ તિરોભાવમાં કરાયેલો ઉપચાર માત્ર જ છે. અને ઉપચાર એ અવસ્તુ છે. માટે ત્રિભુવનમાં ક્યાંય પણ ક્યારેય પણ કાર્ય હોતું જ નથી. વળી, જે આદિમાં નથી અને અન્તે નથી તે વર્તમાનમાં પણ હોતું નથી જ' એવો ન્યાય વસ્તુની કાર્યતાને નિષેધે જ છે. (આ ન્યાયના વિવરણ માટે ‘દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થનું મારું વિવેચન ભા-૧ જોવું.) વળી દ્રવ્યને છોડીને ક્યાંય પણ ક્યારેય પણ અન્ય આકારદર્શન થતું નથી જ. તેથી આકાર-કાર્યત્વ વગેરે અવસ્તુ જ છે, કારણ કે અકારણ છે, જેમ કે આકાશપુષ્પ. તેથી જે કાંઈ છે તે કારણરૂપ દ્રવ્ય જ છે, બીજું કાંઈ નહીં. માટે દ્રવ્ય એ જ વસ્તુનું મુખ્યસ્વરૂપ છે. આવો દ્રવ્યનયનો આશય છે. હવે, ભાવનયનો આશય દર્શાવાય છે— જે અર્થક્રિયાકારી હોય તે જ સત્ હોય છે, નહીંતર ખરવિષાણાદિને પણ સન્ માનવા પડે. અને અર્થક્રિયાકારી તો પર્યાય જ હોવા સંભવે છે, નહીં કે ક્યારેય પણ १४१ Page #157 -------------------------------------------------------------------------- ________________ १४२ श्रीनिक्षेपविंशिका-१५ सम्भवति, न तु कदाचिदपि द्रव्यत्वेन द्रव्यम् । न हि मृद्रव्यत्वेन मृद् जलाहरणादिकं करोति, पिंडादेरपि तत्करणापत्तेः, किन्तु घटपर्यायत्वेनैव । ननु घटस्याप्यापेक्षिकद्रव्यतया तद्रव्यत्वेन जलाहरणादिसामर्थ्य सम्भवत्येवेति चेत् ? न, तदवस्थाविशेषलक्षणेन पर्यायेणैव तस्य सम्भवात्, अन्यथाऽपवरककोणेऽधोमुखं यथा स्यात्तथा स्थितेन घटेन यद्वा विनश्यदवस्थेन घटेनापि तत्करणापत्तेः, घटत्वेन घटस्य तत्राविशेषेण सद्भावात् । न च घटं प्रति तु मृद्रव्यत्वेन मृत् कारणं भवत्येवेति वाच्यं, तत्रापि मृद्रव्यावस्थाविशेषलक्षणस्य मृत्पिंडादिपर्यायस्यैव कारणत्वात्, अन्यथा, घटस्य घटोत्तरकालीनकपालस्यापि वा घटकारणत्वापत्तेः, मृद्र्व्यत्वेन मृदोऽविशेषेण सत्त्वात्। દ્રવ્યરૂપે દ્રવ્ય. માટી, માટીદ્રવ્યરૂપે જળાહરણાદિ કરતી નથી જ. નહીંતર તો પિંડાદિથી પણ જળાહરણ થઈ શકવું જોઈએ, કારણ કે એ અવસ્થામાં પણ માટી દ્રવ્યરૂપે હાજર હોય જ છે. પણ માટી ઘટપર્યાયરૂપે જ જળાહરણાદિ કરે છે. શંકાઃ ઘડો પણ આપેક્ષિકદ્રવ્ય છે. એટલે એ દ્રવ્ય તરીકે તો એમાં જળાહરણાદિસામર્થ્ય સંભવે જ છે ને ! સમાધાન : ના, એની પણ ચોક્કસ અવસ્થારૂપ પર્યાયથી જ એ સંભવે છે. નહીંતર તો ઓરડાના ખૂણામાં ઉંધા મૂકેલા ઘડાથી કે વિનાશ પામતા ઘડાથી પણ જળાહરણાદિ થવાની આપત્તિ આવે, કારણ કે ઘડા તરીકે તો ઘડો ત્યાં સમાન રીતે હાજર છે જ. શંકા : માટી, માટીદ્રવ્ય તરીકે જળાહરણાદિ પ્રત્યે ભલે કારણ નથી, પણ ઘડાપ્રત્યે તો કારણ છે જ ને ? સમાધાન : ના, નથી. કારણ કે મૃદ્રવ્યની ચોક્કસ અવસ્થારૂપ મૃત્પિડ વગેરે પર્યાય જ ઘડા પ્રત્યે કારણ છે. નહીંતર ઘડો કે ઘડાના ઉત્તરકાલીન કપાલ પણ ઘડાનું કારણ બની જાય, કારણ કે મૃદુ દ્રવ્યરૂપે તો માટી હાજર છે જ. આમ એ નિશ્ચિત થયું કે પર્યાયો જ સત્ છે, Page #158 -------------------------------------------------------------------------- ________________ भाव एव प्रधानम् - 2 तस्मात् पर्याया एव सन्ति, अर्थक्रियाकारित्वात्, न तु द्रव्यं तदभावादिति स्थितम् । एतत्तु कस्य सत्त्वं कस्य चासत्त्वमिति निर्णेतुं चिन्तितं । वस्तुतस्तु पर्यायाणां कार्यत्वमेव, प्रतिसमयमुत्पद्यमानत्वात्, न तु कारणत्वं, कार्योत्पत्तावनपेक्षितत्वात् । तथाहि - अपेक्षा हि विद्यमानस्यैव भवति, अन्यथा ज्ञानशून्यजीवस्यापि तथाभावप्रसङ्गात् । ततश्चोत्पत्तेः ૉ: પ્રાળુ વિ ધટાવિર્નાસ્તિ, तर्हि न तस्य मृत्पिंडाद्यपेक्षा, अविद्यमानत्वात् । यदि चास्ति, तर्हि किं मृत्पिण्डाद्यपेक्षया ? स्वत एव विद्यमानत्वादित्यत्र बहु वक्तव्यं, तत्तु नोच्यते, ग्रन्थविस्तरभयात्, अन्यत्रोक्तत्वाच्च । ततश्च हेत्वन्तरनिरपेक्ष एव सर्वो भाव उत्पद्यत इति स्थितम् । एवमेव विनाशोऽपि १४३ કારણ કે અર્થક્રિયાકારી છે, પણ દ્રવ્ય સત્ નથી, કારણ કે અર્થક્રિયાકારી નથી. આ તો, દ્રવ્ય અને પર્યાયમાં કોણ સત્ છે ? ને કોણ અસત્ ? એ માટે આ વિચાર કર્યો. બાકી તો પર્યાયો કાર્યરૂપ જ છે, કારણ કે પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નહીં કે કારણ, કારણ કે કાર્યોત્પત્તિમાં એની કોઈ અપેક્ષા હોતી નથી. તે આ રીતે જે વિદ્યમાન હોય એને જ કોઈની પણ અપેક્ષા હોવી સંભવે, અવિદ્યમાનને નહીં. નહીંતર તો જ્ઞાનશૂન્યજીવને પણ કોઈની અપેક્ષા હોવી માનવી પડે. એટલે ઉત્પત્તિ પહેલાં જો ઘડો નહોતો, તો તેને સ્મૃŃિડ વગેરેની અપેક્ષા હોઈ જ ન શકે, કારણ કે અવિદ્યમાન છે. તેથી ઘડો ઉત્પત્તિ પૂર્વે પણ હતો જ એમ જો માનશો, તો એને મૃત્પિડ વગેરેની અપેક્ષાનું શું કામ છે ? કારણ કે પોતાની મેળે જ વિદ્યમાન છે. આ અંગે ઘણું વક્તવ્ય છે, પણ અહીં કહેવાતું નથી. કારણ કે ગ્રન્થ વિસ્તૃત થઈ જવાનો ભય છે. વળી અન્ય ગ્રન્થોમાં એ કહેલું જ છે. આમ સર્વ ભાવો અન્ય હેતુથી નિરપેક્ષપણે જ ઉત્પન્ન થાય છે એ નક્કી થયું. એ જ રીતે વિનાશ પણ નિર્દેતુક હોય છે. તે આ રીતે - ઘટાદિના વિનાશ વખતે મુદ્ગરાદિથી શું કરાય છે ? ઘટાદિ જ તો કરાતા નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १५ , = निर्हेतुक एव ज्ञेयः । तथाहि - मुद्गरादिना विनाशकाले किं क्रियते ? न तावद् घटादिरेव, तस्य स्वहेतुभूतकुलालादिसामग्रीत एवोत्पत्तेः, न वा कपालादयः, तत्करणे घटादेस्तदवस्थत्वप्रसङ्गात्, न ह्येकस्य करणेऽन्येन निवर्तितव्यमेव एकस्योत्पत्तौ शेषत्रिभुवनस्यापि निवृत्तिप्रसङ्गात् नापि च तुच्छरूपोऽभावः, खरशृङ्गस्येव नीरूपस्य तस्य कर्तुमशक्यत्वात् करणे वा घटादेस्तदवस्थत्वप्रसङ्गात्, अन्यस्य करणेऽन्यनिवृत्त्यसम्भवादिति । तस्माद् विनाशोऽपि निर्हतुक एव मन्तव्य इति स्थितम् । ततश्च जन्म - विनाशयोर्न किञ्चित्केनचिदपेक्ष्यते, अपेक्षणीयाभावाच्च न किञ्चित् कस्यचित्कारणम् । तथा च सति न किञ्चिद् द्रव्यं, किन्तु पूर्वापरीभूताऽपरापरक्षणरूपाः पर्याया एव सन्त इति । तेच भावा एव, प्रतिसमयं भवनानुभवनात् । अतो भाव एव प्रधानं, કારણ કે એ તો પોતાની કુંભાર વગેરે સામગ્રીથી ઉત્પન્ન થાય છે. કપાલ વગેરે કરાય છે એવું કહેવાથી પણ કોઈ કાર્ય સરતું નથી. કારણ કે કપાલાદિ ભલે થાય, ઘટાદિ તો તદવસ્થ જ રહી જશે. તે પણ એટલા માટે કે એક વસ્તુ ઉત્પન્ન કરાય એટલા માત્રથી અન્ય કાંઈ નાશ પામી જવાની જરૂર હોતી નથી. નહીંતર તો એકની ઉત્પત્તિમાં બાકીના આખા વિશ્વ નાશ પામી જવું પડે. તુચ્છસ્વરૂપવાળો અભાવ કરાય છે એવું કહેવામાં પણ સાર નથી, કારણ કે ખરશૃંગની જેમ સ્વરૂપવિનાના એને કરવો અશક્ય છે, અથવા એ કરાય તો પણ ઘટાદિ તો તદવસ્થ જ રહી જશે, તે પણ એટલા માટે કે એકને કરવામાં બીજાનો નાશ થઈ જવો માની શકાતો નથી. માટે વિનાશ પણ નિર્દેતુક છે તે સિદ્ધ થયું. આમ, ઉત્પત્તિ અને વિનાશ પામવા માટે કોઈ કોઈની અપેક્ષા રાખતું નથી એ, તથા અપેક્ષણીય જ ન હોવાથી કોઈ કોઈનું કારણ હોતું નથી એ નિશ્ચિત થયું. તેથી ઉપાદાનકારણભૂત દ્રવ્ય જેવી કોઈ ચીજ આ વિશ્વમાં છે નહીં, પણ પૂર્વાપરભાવને પામેલા એક-એક ક્ષણરૂપ પર્યાયો જ વિદ્યમાન હોય છે. અને આ પર્યાયો ભાવરૂપ છે, કારણ કે પ્રતિક્ષણ १४४ ܕ Page #160 -------------------------------------------------------------------------- ________________ जिनमतस्य सर्वनयग्राहित्वम् १४५ न तु द्रव्यादयः, अकार्यत्वात्, खपुष्पवदिति भावनयाशयः । तदेवं नामादिनयानां परस्परविप्रतिपत्तयः प्रदर्शिताः । सर्वनयमयस्यास्मज्जैनमतस्य तु सर्वं वस्तु चतुष्पर्यायमयं भवतीति संमतमिति ज्ञेयम् । तदुक्तं विशेषावश्यकभाष्ये__ एवं विवयंति नया मिच्छाभिनिवेसओ परोप्परओ । इयमिह सव्वनयमयं जिणमयमणवज्जमच्चतं ॥७२॥ किं च संपूर्णार्थग्रहरूपं जिनमतम् ? इति दर्शयितुं तत्रैवोक्तं नामाइभेअसद्द-त्थ-बुद्धिपरिणामभावओ निययं । जं वत्थुमत्थि लोए चउपज्जायं तयं सव्वं ॥७३॥ अनोपनिषद्भूतः सारस्तत्रैव वृत्तावेवमुक्तः । इदमुक्तं भवति-अन्योऽन्यसंवलितनामादिचतुष्टयात्मन्येव वस्तुनि घटादिशब्दस्य तदभिधायकत्वेन परिणतिर्दृष्टा, अर्थस्यापि, पृथुबुध्नोदराद्याकारस्य नामादिचतुष्टयात्मकतयैव परिणामः ભવનને અનુભવતા હોય છે. માટે ભાવ એ જ વસ્તુનું પ્રધાનસ્વરૂપ છે, પણ દ્રવ્યાદિ એ વસ્તુનું પ્રધાનસ્વરૂપ નથી, કારણ કે કાર્યરૂપ નથી, જેમકે ખપુષ્પ. આવો ભાવનયનો આશય છે. આ રીતે નામાદિનયોની પરસ્પર ચર્ચા જોઈ. સર્વનયમય એવા આપણા જૈન મતને “બધી વસ્તુ ચારપર્યાયમય હોય છે એવું સંમત છે, એ જાણવું. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે વિવિધ નયો મિથ્યા અભિનિવેશના કારણે આ રીતે પરસ્પર વિવાદ કરે છે. આ બાબતમાં અત્યંત નિરવઘ સર્વનયમત જિનમત આ પ્રમાણે છે. II૭રી સંપૂર્ણ અર્થનું ગ્રહણ કરવા રૂપ જિનમત શું છે ? એ માટે ત્યાં જ કહ્યું છે કે(જ કહ્યું છે એનો રહસ્યભૂત સાર આવો જાણવો.) પરસ્પરએકમેક થયેલા નામાદિચારમય જે વસ્તુ, તેને જ ઘટાદિશબ્દ જણાવે છે. (અર્થાત ઘટાદિ શબ્દમાં આવી જ વસ્તુને જ જણાવવાનો વાચકતા પરિણામ છે.) પૃથબુનોદરાદિઆકારવાળા પદાર્થનો પરિણામ પણ નામાદિચતુષ્ટયાત્મક જ જોવા મળે છે. બુદ્ધિની તેવા આકારનું ગ્રહણ કરવારૂપ પરિણતિ પણ Page #161 -------------------------------------------------------------------------- ________________ १४६ श्रीनिक्षेपविंशिका-१५ समुपलब्धः, बुद्धेरपि तदाकारग्रहणरूपतया परिणतिस्तदात्मन्येव वस्तुन्यवलोकिता ।... तस्मादेकत्वपरिणत्यापन्ननामादिभेदेष्वेव शब्दादिपरिणतिदर्शनात् सर्वं चतुष्पर्यायं वस्त्विति स्थितमिति । अत एव सर्ववस्तुषु प्रत्येकं चतुर्णामप्यमीषां सद्भावः प्राप्यत एवेत्यपि तत्रैव વિથિતમ્ | તવૈવં– अहवा वत्थूभिहाणं नाम ठवणा य जो तदागारो । कारणया से दव्वं कज्जावन्नं तयं भावो ॥६०॥ वस्तुनो घटादेः ‘ધતિશષ્યનક્ષ મિથાનં તવ નામ (= નામધટ:), તસ્ય પૃથુबुध्नोदरादिर्य आकारः सैव स्थापना(= स्थापनाघटः), तदभिन्नं तदुपादानकारणभूतं यद् मृद्रव्यं तदेव द्रव्यं (= द्रव्यघटः), कार्यापन्नं = पर्यायापन्नं तदेव घटादिकं वस्तु भावः (= भावघटः)। ततश्च घटादिकं सर्वं वस्तु नामादिचतुष्पर्यायमिति निश्चीयत एव । एते च चत्वारोऽपि નામાદિચારમય વસ્તુ અંગે જ થાય છે. (અર્થાત બુદ્ધિ પણ આવી વસ્તુને જ પોતાનો વિષય બનાવે છે.... એટલે એકત્વ પરિણામને પામેલા (એકમેક થયેલા) નામાદિ ભેદો અંગે જ શબ્દાદિની પરિણતિ જોવા મળતી હોવાથી બધી વસ્તુ ચારપર્યાયમય હોય છે. એ નિશ્ચિત થાય છે. એટલે જ પ્રત્યેક વસ્તુમાં આ નામાદિ ચારે હાજર હોય જ છે. એ વાત પણ એ જ ગ્રન્થમાં (વિશેષાવશ્યકભાષ્યમાં) આ રીતે કહેલી છે– અથવા વસ્તુનું અભિધાન એ નામ છે, એનો આકાર એ સ્થાપના છે. એની કારણતા એ દ્રવ્ય છે અને કાર્યાપતા એ ભાવ છે. ૬૦ના આનો સારભૂત અર્થ આવો છે – ઘટાદિ વસ્તુનું “ઘટ’એવા શબ્દરૂપ જે અભિધાન એ નામ(નામઘટ) છે. એનો પૃથુબુબ્બોદરાદિ જે આકાર એ જ સ્થાપના(=સ્થાપનાવટ) છે. તેનાથી (કથંચિ)અભિન્ન એવું તેના ઉપાદાનકારણભૂત જે માટીદ્રવ્ય એ દ્રવ્ય(=દ્રવ્યઘટ) છે. અને કાર્યાન્નિ = ઘટપર્યાયને પામેલ એ જ ઘટાદિ વસ્તુ એ ભાવ( ભાવઘટ) છે. આ Page #162 -------------------------------------------------------------------------- ________________ वस्तुनश्चतुष्पर्यायमयत्वम् १४७ पर्याया ‘घट'इत्यादितद्वाचकशब्देन प्रतिपाद्यन्त इत्यप्यनुभवसिद्धम् । ___अत एव नैयायिकादितीर्थान्तरीयैर्जात्याकृतिविशिष्टव्यक्तौ शब्दशक्तिरभ्युपगता । अयमाशयः- ‘घट'इतिशब्दश्रवणेनापेक्षाविशेषे सति 'घट' इति शब्दलक्षणमभिधानमुपस्थीयते, यथा ‘कम्बुग्रीवादिमानर्थो घट उच्यते' इत्यत्र वाक्ये । अत्र यदि 'घट'शब्दस्योपस्थितिर्न मन्येत, तदा तस्मिन् शक्तिग्रहोऽपि नैव भवेत् । परंतु तस्य भवनमनुभवसिद्धमेवेति तद्वाक्यस्थघटशब्देनैव तदुपस्थितिमन्तव्या भवति। ततश्च नामनिक्षेपो विवक्षितपदप्रतिपाद्य इति सिद्धम् । तथा ‘घट' - शब्दश्रवणेनाकारविशेषोऽप्युपतिष्ठत एव, न हि त्रिकोणचतुष्कोणाद्याकारः कश्चित्पदार्थो मनसि रमते, किन्तु वृत्ताकार एवेति स्थापनानिक्षेपस्य पदोपस्थाप्यत्वं तत्र शक्तिश्च सिध्यत्येव । किञ्च ‘घटमानय' ચારે પર્યાયો “ઘટ' વગેરરૂપ તેના વાચકશબ્દથી જણાય છે એ પણ અનુભવસિદ્ધ છે. માટે જ નૈયાયિક વગેરે અન્ય દર્શનકારોએ જાતિ-આકૃતિવિશિષ્ટ વ્યક્તિમાં શબ્દની શક્તિ માનેલી છે. આશય આ છે કે – “ઘટ’ એવો શબ્દ સાંભળવા પર જ્યારે એવી ચોક્કસ પ્રકારની અપેક્ષા રહેલી હોય છે ત્યારે “ઘટ’ એવા શબ્દરૂપ અભિધાનનો-નામનો બોધ થાય છે. જેમ કે “કંબુગ્રીવાદિમાન્ પદાર્થ ઘટ કહેવાય છે” આવા વાક્યમાં. આમાં “ઘટ’ શબ્દની ઉપસ્થિતિ જો ન માનીએ તો એમાં શક્તિગ્રહ પણ ન જ થાય. પણ એ થવાનો અનુભવ તો છે જ. માટે એ ઉપસ્થિતિ એ વાક્યમાં રહેલા “ઘટશબ્દથી થાય છે એમ માનવું જ પડે છે. અને એ જ તો નામનિક્ષેપ છે. માટે નામનિક્ષેપ વિવક્ષિતપદથી પ્રતિપાદ્ય છે એ સિદ્ધ થયું. વળી ઘટશબ્દ સાંભળવા પર એક ચોક્કસ આકાર પણ ઉપસ્થિત થાય જ છે. કોઈ ત્રિકોણ કે ચોરસ આકારવાળો પદાર્થ નહીં, પણ વૃત્તાકાર પદાર્થ જ મનમાં રમવા માંડે છે એ ક્યાં અનુભવસિદ્ધ નથી? માટે સ્થાપનાનિષેપ પણ પદથી ઉપસ્થાપ્ય છે ને તેથી એમાં પણ શક્તિ Page #163 -------------------------------------------------------------------------- ________________ १४८ श्रीनिक्षेपविंशिका-१५ इति श्रवणानन्तरं श्रोता मृन्मयघटमेवानयति, न तु तत्समीपस्थमपि सुवर्णादिकलशमिति मृद्रव्यमपि तस्योपस्थितमिति मन्तव्यमेव । इदमेव च मृद्रव्यं घटस्य द्रव्यनिक्षेपः । तस्मात्तत्रापि शक्तिर्मन्तव्यैव । तथा स श्रोता घटपरिणामापन्नमेव मृद्रव्यमानयति, न तु पिण्डादिपर्यायापन्नमतो घटपरिणामलक्षणे भावनिक्षेपेऽपि शक्तिर्मन्तव्यैवेति । ननु नैयायिकैर्जात्याकृतिविशिष्टव्यक्तौ शक्तिर्याऽभ्युपगता, तत्राकृतिस्तु स्थापनानिक्षेप इति निःशङ्कमेव, परन्तु जातिव्यक्त्योर्मध्ये को द्रव्यनिक्षेपः ? कस्तु भावनिक्षेप इति स्पष्टीक्रियतामिति। शृणु-मृद्रव्ये यावत्कालं घटपरिणामोऽवतिष्ठते तावत्कालमेव घटत्वजातेरपि सम्बन्धो मन्यते, न पूर्वं न वा पश्चादिति जातिरेव भावनिक्षेपः। अपरं च घटत्वमेव यतो घटता (घटपणुं इति भाषायां) अतोऽपि घटत्वादिजातिरेव રહેલી છે એવું સિદ્ધ થાય છે જ. વળી, ઘડો લાવ' આવું સાંભળવા પર શ્રોતા માટીનો ઘડો જ લાવે છે નહીં કે એની બાજુમાં જ પડેલો સુવર્ણકળશ. તેથી એને મૃદ્રવ્ય પણ ઉપસ્થિત થયું છે એમ માનવું જ જોઈએ. એ જ તો ઘડાનો દ્રવ્યનિક્ષેપ છે. માટે દ્રવ્યનિક્ષેપમાં પણ શક્તિ માનવી જ જોઈએ. તથા એ શ્રોતા ઘટપરિણામને પામેલ મૃદ્રવ્યને જ લાવે છે, નહીં કે પિંડ વગેરે પર્યાયને પામેલ. એટલે ઘટપરિણામરૂપ ભાવનિક્ષેપમાં પણ શક્તિ માનવી જ પડે છે. શંકા નૈયાયિકોએ જાતિ-આકૃતિવિશિષ્ટવ્યક્તિમાં જે શક્તિ માનેલી છે તેમાં આકૃતિ તો સ્થાપના નિક્ષેપ છે, એ સ્પષ્ટ છે. પણ જાતિવ્યક્તિમાં દ્રવ્યનિક્ષેપ કોણ ને ભાવનિક્ષેપ કોણ ? એ સ્પષ્ટ કરો. સમાધાન : સાંભળો- માટીદ્રવ્યમાં જ્યાં સુધી ઘટપરિણામ છે ત્યાં સુધી જ ઘટત્વ મનાય છે, એની પહેલાં કે પછી નહીં, માટે જાતિ એ ભાવનિક્ષેપ છે. વળી ઘટત્વ એ જ “ઘટ'પણું છે, માટે પણ ઘટત્વાદિજાતિ જ ભાવનિક્ષેપ છે એવું માનવામાં શ્રેય ભાસે છે. (માટીમાં ઘટપણે જ ઉત્પન્ન થાય છે, માટે પણ એને જ ભાવનિક્ષેપ માનવામાં કલ્યાણ ભાસે Page #164 -------------------------------------------------------------------------- ________________ जात्याकृत्यादेः कुत्र निक्षेपे समावेशः ? १४९ भावनिक्षेप इत्यभ्युपगमे श्रेयः प्रतिभाति। पारिशेष्याद् व्यक्तिरेव द्रव्यनिक्षेप इत्यपि निश्चीयत एव । किञ्च मृद्रव्यमेव घटतया व्यक्तीभूतं यतोऽतोऽपि तदेव व्यक्तिरिति ज्ञायत एव। 'पुत्रीभूतोऽपि न पुत्रः' इति तु कः श्रद्दधीत ? तथैव च प्रस्तुतेऽपि 'व्यक्तीभूतमपि न व्यक्तिः' इत्यस्याश्रद्धेयतया ‘यद् व्यक्तीभूतं तदेव व्यक्ति'रिति मन्तव्यमेवेति। न च काकादिपदश्रवणानन्तरं न कश्चिच्छुक्लादिवर्णः पदार्थः, अपि तु श्यामवर्ण एव पदार्थ उपतिष्ठते । एवं न हस्तिपरिमाणः कीटिकापरिमाणो वा कश्चित्पदार्थः, अपि तु नियतपरिमाण एवोपतिष्ठते। ततश्च वाच्यार्थस्य ये वर्ण-परिमाणादयो नियता धर्मा भवेयुस्तेषामप्युपस्थितिमन्तव्यैवेति न जात्याकृतिविशिष्टव्यक्तावेव शक्तिरभ्युपगन्तव्या, अपि तु जात्याकृतिवर्णपरिमाणादिविशिष्टव्यक्तावेव साऽभ्युपगन्तव्येति। છે.) એટલે પારિશેષન્યાયે વ્યક્તિ એ જ દ્રવ્યનિક્ષેપ એ પણ નિશ્ચિત થાય છે જ. તથા માટીદ્રવ્ય જ ઘટરૂપે વ્યક્તીભૂત છે = વ્યક્ત થયેલું છે, માટે પણ એ જ વ્યક્તિ છે એ જણાય છે. “પુત્રીભૂત છે, પણ પુત્ર નથી' આવું તો કોણ માને ? એ જ રીતે પ્રસ્તુતમાં પણ વ્યક્તીભૂત એવું પણ દ્રવ્ય વ્યક્તિ નથી' એ વાત માનવા યોગ્ય ન હોવાથી “જે વ્યક્તીભૂત છે એ દ્રવ્ય જ વ્યક્તિ છે એમ માનવું જ જોઈએ. શંકા : “કાક'(કાગડો)વગેરે શબ્દ સાંભળવા પર કોઈ શુક્લાદિવર્ણવાળો પદાર્થ નહીં, પણ શ્યામવર્ણવાળો પદાર્થ જ ઉપસ્થિત થાય છે. એમ હાથી જેટલો કે કીડી જેટલો પદાર્થ નહીં, પણ અમુક ચોક્કસ પરિમાણવાળો પદાર્થ જ ઉપસ્થિત થાય છે. તેથી વાચ્યાર્થના જે નિયત વર્ણ-પરિમાણ વગેરે ધર્મો હોય તે બધાની ઉપસ્થિતિ પણ માનવી જ પડે છે. ને તેથી જાતિ-આકૃતિવિશિષ્ટ વ્યક્તિમાં જ નહીં, પણ જાતિઆકૃતિ-વર્ણ-પરિમાણાદિવિશિષ્ટવ્યક્તિમાં જ શક્તિ માનવી જોઈએ. અને તેથી વર્ણાદિ પણ પદપ્રતિપાદ્ય બનવાથી વર્ણનિક્ષેપ, પરિમાણનિક્ષેપ વગેરે પણ માનવા જ જોઈએ. Page #165 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १५ इत्थञ्च वर्णादीनामपि पदप्रतिपाद्यतया वर्णनिक्षेपः परिमाणनिक्षेप इत्यादयोऽपि मन्तव्या एवेति वक्तव्यं, 'वर्ण परिमाणादि' इत्यत्र 'आदि'शब्देन कियतां धर्माणां समावेशः ? इत्यस्यानियततया 'जघन्यतः कियन्तो निक्षेपाः सम्भवन्ति ?' इत्यस्यानैयत्यप्रसङ्गात् । किञ्चात्माकाशादौ वर्णाद्यभावेन वर्णादिनिक्षेपाणामसम्भवात् जघन्यतः प्राप्यमाणानां निक्षेपाणां सर्ववस्तुव्यापित्वनियमभङ्गापत्तिश्च । तथाऽऽत्मादावसम्भविनां वर्णादीनामशक्यार्थत्वमन्यत्र च शक्यार्थत्वमिति शक्तेरेकरूपत्वाभावापत्तिश्च । तस्माद्वर्णनिक्षेपादयो नैव मन्तव्याः । ननु तर्हि पदप्रतिपाद्यानां वर्णादीनां जात्याकृत्यादिषु मध्ये कस्मिन् शक्यार्थे, नामादिषु च मध्ये कस्मिन् निक्षेपेऽन्तर्भाव इत्युच्यताम् । शृणु - विवक्षितस्यार्थस्य परिचायका वर्णादयो ये नियता धर्मास्तेषां जात्याकृतिविशिष्टव्यक्तिरूपो यो शक्यार्थस्तस्याकृतिलक्षणो योंऽशस्तस्मिन्नन्तर्भावो ज्ञेयः । अत १५० સમાધાન : `આમાં.. વર્ણ-પરિમાણાદિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માનવાનું જે કહો છો તેમાં ‘આદિ’ શબ્દથી કેટલા ધર્મોનો સમાવેશ છે ? એ નક્કી ન હોવાથી જઘન્યથી કેટલા નિક્ષેપ સંભવે ? એ નક્કી જ નહીં થાય. વળી, આત્મા-આકાશ વગેરેમાં વર્ણાદિનો અભાવ હોવાથી વર્ણાદિનિક્ષેપાઓ સંભવશે નહીં, ને તેથી જઘન્યથી જે નિક્ષેપા પ્રાપ્ત થશે એની સર્વવસ્તુવ્યાપિતા નિયમનો ભંગ થઈ જવાની આપત્તિ પણ આવશે. તથા આત્મા વગેરેમાં અસંભવિત વર્ણાદિ ત્યાં શક્યાર્થરૂપ નહીં રહે અને કાકાદિમાં રહેશે. માટે શક્તિ એકરૂપ નહીં રહેવાની આપત્તિ પણ આવશે. માટે વર્ણનિક્ષેપ વગેરે માનવા નહીં. શંકા : પણ તો પછી પદપ્રતિપાદ્ય એવા વર્ણાદિનો જાતિ-આકૃતિ વગેરેમાંથી કયા શક્યાર્થમાં અને નામાદિમાંથી કયા નિક્ષેપમાં અન્તર્ભાવ मानवो ? સમાધાન ઃ વિવક્ષિત પદાર્થનો પરિચય કરાવે એવા વર્ણ વગેરે જે નિયત ધર્મો હોય તેઓનો, જાતિ-આકૃતિ-વિશિષ્ટવ્યક્તિરૂપ શક્યાર્થના Page #166 -------------------------------------------------------------------------- ________________ परमाणोःस्थापनानिक्षेपाभावः ? - एव च नामादिषु चतुर्षु निक्षेपेषु मध्ये स्थापनानिक्षेपे तस्यान्तर्भावः कर्तव्यः । अयम्भावः - एकस्याकाशप्रदेशस्य तदवगाढानां च परमाण्वादिपुद्गलानां संस्थानलक्षण आकृतिपरिणामो नैव भवति । कथं न भवतीति तु विवृतं मयाऽनुयोगद्वारसूत्रवृत्त्यपरि यत् टिप्पणकं विरचितं, तत्र । तदर्थिना तत्रावलोकनीयम् । ततश्च संस्थानपरिणाम एव यद्याकृतित्वेन ग्राह्यः स्यात् तदा 'परमाणु' इतिशब्दस्य शक्तेः शक्यार्थस्य चासम्भव एव स्यात्, जात्याकृतिविशिष्टव्यक्तेरप्रसिद्धत्वात् । परन्तु परमाणुपरिमाणस्याप्याकृतौ समावेशो यदि मन्येत, तदा तस्यैवाकृतित्वेन प्रसिद्धतया न जात्याकृतिविशिष्टव्यक्तेरप्रसिद्धिर्न वा शक्तिशक्यार्थयोरप्रसिद्धिरिति। ततश्चाकृतावन्तर्भूतानां वर्णादीनां नियतधर्माणां स्थापनानिक्षेप एवान्तर्भावाद् निक्षेपाणां जघन्यतो येयत्ता, न तस्या आधिक्यं, આકૃતિ રૂપ અંશમાં અન્તર્ભાવ માનવો. અને તેથી જ નામાદિ ચારમાંથી સ્થાપનાનિક્ષેપમાં એનો અન્તર્ભાવ કરવો. આશય આ છે એક આકાશપ્રદેશનો કે એમાં અવગાહીને રહેલા પરમાણુ વગેરે પુદ્ગલોનો સંસ્થાન નામનો આકૃતિ પરિણામ સંભવતો નથી. એ કેમ સંભવતો નથી ? એ વાત મેં અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ પર જે ટિપ્પણો લખી છે એમાં સમજાવી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી. તેથી, જો સંસ્થાનપરિણામ એ જ ‘આકૃતિ’ રૂપે લેવાનો હોય તો ‘પરમાણુ' એવા શબ્દની શક્તિ અને શક્યાર્થ બન્નેનો અસંભવ જ થઈ જશે, કારણ કે જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિ અપ્રસિદ્ધ છે. પણ પરમાણુના પરિમાણનો પણ જો આકૃતિમાં સમાવેશ માનવામાં આવે, તો તે જ આકૃતિ તરીકે પ્રસિદ્ધ થઈ જવાથી જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિની કે શક્તિ-શક્યાર્થની અપ્રસિદ્ધિ નહીં થાય. આમ આકૃતિમાં અન્તર્ભૂત વર્ણાદિ નિયતધર્મોનો સ્થાપનાનિક્ષેપમાં જ અન્તર્ભાવ થઈ જવાથી નિંક્ષેપાઓની જધન્યથી જે સંખ્યા છે તે અધિક નહીં થઈ જાય, અનિયત નહીં થઈ જાય કે સર્વ-વ્યાપિતાનિયમનો ભંગ १५१ Page #167 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १५ अनैयत्यं वा न वा सर्वव्यापित्वनियमभङ्गापत्तिरिति सर्वं सुस्थं स्यात् । अथवाऽन्यथाऽप्येतद् व्यवस्थाप्यते- निक्षेपाणां जघन्यतो या चतुःप्रमाणा सङ्ख्या, यश्च सर्वव्यापित्वनियमस्तयोः संरक्षणार्थं वर्णादीनां चतुर्षु मध्य एवान्तर्भावः कर्तव्यः । स च न तावन्नाम्नि शक्यः, नाम्नः शब्दमात्ररूपत्वात् । नापि द्रव्ये, वर्णादीनां भावनिक्षेपोपादानत्वाभावात् । नापि च भावे, विवक्षितक्रियानुभूतियुक्तस्यैव भावत्वेनाभ्युपगमादिति पारिशेष्यात् स्थापनायामेवान्तर्भावोऽभ्युपगन्तव्यः । न चेदं स्वमनीषिकाविजृम्भितमेव, अनुयोगद्वारवृत्तावप्येतस्य सूचितत्वात् । तथा च तदधिकारः- 'यथेन्द्रादिप्रतिमास्थापनायां कुण्डलाङ्गदादिभूषितः सन्निहितशचीवज्रादिराकार उपलभ्यते' इत्यादि । अत्र हि कुण्डलादिभूषणानां शचीवज्रादीनां चाकारेऽन्तर्भावः स्पष्ट પણ નહીં થઈ જાય. એટલે બધું સંગત પણ થઈ જશે. અથવા બીજી રીતે પણ આ વાત સિદ્ધ થઈ શકે છે– નિક્ષેપની જઘન્યથી જે ચાર સંખ્યા છે અને સર્વવ્યાપિતાનિયમ જે છે એ બેને જાળવી રાખવા માટે વર્ણાદિનો આ ચારમાં જ સમાવેશ કરવો આવશ્યક છે. હવે, એ નામનિક્ષેપમાં તો શક્ય નથી, કારણ કે નામ તો માત્ર શબ્દરૂપ જ હોય છે. દ્રવ્યનિક્ષેપમાં પણ એ સંભવિત નથી, કારણ કે વર્ણાદિ ભાવનિક્ષેપના ઉપાદાનકારણભૂત નથી. તથા ભાવનિક્ષેપમાં પણ એ કરી શકાય એમ નથી. કારણ કે વિવક્ષિત ક્રિયાની અનુભૂતિથી યુક્ત જે હોય એ જ ભાવનિક્ષેપ કહેવાય છે. માટે પારિશેષન્યાયે સ્થાપના નિક્ષેપમાં જ એ અન્તર્ભાવ માનવો જોઈએ. વળી આ માત્ર મારી જ કલ્પના નથી, અનુયોગદ્વારની વૃત્તિમાં પણ આનું સૂચન કર્યું જ છે. એ અધિકાર આવો છે— જેમ ઇન્દ્રાદિની પ્રતિમારૂપ સ્થાપનામાં કુંડળ-અંગદ વગેરે આભૂષણોની વિભૂષા, સમીપમાં ઇન્દ્રાણી-વજ.. વગેરે આકાર જોવા મળે છે.. વગેરે. અહીં, કુંડળ વગેરે આભૂષણોનો અને શચીવજ્ર વગેરેનો આકારમાં અન્તર્ભાવ કરેલો હોવો સ્પષ્ટ જ છે. આવું १५२ " Page #168 -------------------------------------------------------------------------- ________________ वर्णादयोऽप्याकृतिरेव १५३ एव । तत्र किं कारणमिति पर्यालोचने तेषामिन्द्रपरिचायकनियतधर्मत्वमेव कारणतया निश्चीयते । तस्माद् वर्णादीनामपि स्थापनायामेवान्तर्भावः, विवक्षितवस्तुपरिचायकनियतधर्मत्वात् । अत एव श्यामवर्णकस्य काकाकृतिकस्य चित्रस्य यथा साकारस्थापनात्वं न तथा रक्तपीतादिवर्णकस्य तस्य । इदमुक्तं भवति-'काकाभिप्रायेणैतच्चित्रं चित्रितं' इति यो न जानाति, तस्यापि चित्रे काकाकृतिं श्यामवर्णं च दृष्ट्वा ‘काकोऽयमि'ति बुद्धिर्यथा सुकरा स्यान्न तथा चित्रे काकाकृतिमुपलभ्यापि यदि रक्तपीतादिवर्ण उपलभ्येत तदेत्यनुभवसिद्धम्। अपरञ्च आकृतिः गुणान् कथयति' इति लोकप्रसिद्धन्यायेऽपि न केवलं संस्थानमेवाकृतितया गृह्यते, अपि तु वर्णकान्त्यादयोऽपि गृह्यन्त एवेति सर्वजनप्रसिद्धम्। तस्मात् तत्तत्पदप्रतिपाद्यानां वर्णादीनां स्थापनानिक्षेपेऽन्तर्भाव इति स्थितम्। अत एव च जात्याकृतिविशिष्टકરવામાં શું કારણ હોઈ શકે ? એ વિચારવામાં આવે તો, આ બધા પણ ઈન્દ્રનો પરિચય આપનાર નિયત ધર્મરૂપ છે એ જ કારણ તરીકે જણાય છે. તેથી વિવક્ષિત વસ્તુનો પરિચય કરાવનાર નિયત ધર્મરૂપ હોવાથી વર્ણાદિનો પણ સ્થાપનામાં જ અન્તર્ભાવ સ્પષ્ટ છે. એટલે જ, કાળારંગની કાગડાની આકૃતિવાળું ચિત્ર જે રીતે કાગડાની સાકાર સ્થાપનારૂપ બને છે એ રીતે લાલ-પીળા રંગની આકૃતિવાળું ચિત્ર બની શકતું નથી. કહેવાનો આશય એ છે કે- “આ ચિત્ર કાગડાના અભિપ્રાયથી દોરેલું છે એવું જાણતો નથી તેને પણ ચિત્રમાં કાગડાની આકૃતિ અને શ્યામવર્ણ જોઈને “આ કાગડો છે' એવી બુદ્ધિ જેટલી સરળતાથી થાય છે એટલી સરળતાથી કાગડાની આકૃતિ જોયા પછી પણ જો લાલ-પીળો રંગ જોવા મળે તો થઈ શકતી નથી. આ વાત અનુભવસિદ્ધ છે. વળી, આકૃતિ ગુણોને જણાવે છે' આવા લોકપ્રસિદ્ધન્યાયમાં પણ આકૃતિરૂપે માત્ર સંસ્થાન જ નથી લેવાતું, પણ વર્ણ-કાન્તિ વગેરે પણ લેવાય જ છે. આ વાત સર્વજનપ્રસિદ્ધ છે. તેથી તે તે પદથી પ્રતિપાદ્ય વર્ણાદિનો Page #169 -------------------------------------------------------------------------- ________________ १५४ श्रीनिक्षेपविंशिका-१५ व्यक्तौ शक्तिरित्यत्रापि तेषां वर्णादीनामाकृतावेवान्तर्भाव इति स्पष्टमेव। इदन्तु ध्येयम्- अत्र वर्णादीनां पृथग् निक्षेपतया यो निषेधः स यत्र तेषामस्वातन्त्र्येण पदप्रतिपाद्यत्वं तत्रैव ज्ञेयः, यत्र तु तेषां स्वातन्त्र्येणैव तत्, तत्र तन्निक्षेपः कथनीय एव, यथा कालनिक्षेपेषु वर्णकालाख्यो निक्षेपः। तदुक्तमावश्यकनिर्युक्तौ- पंचण्हं वण्णाणं जो खलु वण्णेण कालओ वण्णो। सो होइ वण्णकालो वणिज्जइ जो व जं कालं ॥७३१।। इति। अत्र च, यत्र मुख्यवाच्यार्थपरिकरतया वर्णादीनां बोधस्तत्र तेषामस्वातन्त्र्येण पदप्रतिपाद्यत्वं ज्ञेयम्, यथा काकपदेन पक्षिविशेषवर्णतया प्रतीयमानस्य कालवर्णस्य, यत्र च मुख्यवाच्यार्थतयैव तेषां बोधस्तत्र तत् स्वातन्त्र्येण ज्ञेयम्, यथा कालपदेन प्रतीयमानस्य कालवर्णस्य। नन्वत्र काकादितत्तद्वस्तुपरिचायकानां श्यामवर्णादिनियतधर्माणाસ્થાપનાનિક્ષેપમાં સમાવેશ છે એ નિશ્ચિત થયું. અને તેથી જ જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ જે છે તેમાં પણ વર્ણાદિનો આકૃતિમાં જ અન્તર્ભાવ છે એ પણ સિદ્ધ થયું. આ વાત ધ્યાનમાં રાખવી કે- અહીં વર્ણાદિનો સ્વતંત્રનિક્ષેપરૂપે જે નિષેધ કર્યો છે તે જ્યાં તેઓની પદપ્રતિપાદ્યતા સ્વતંત્રરૂપે ન હોય ત્યાં જ જાણવો. જ્યાં તેઓ સ્વતંત્રરૂપે પદપ્રતિપાદ્ય હોય ત્યાં તો તે નિક્ષેપ કહેવો જ જોઈએ. જેમકે કાલના નિક્ષેપાઓમાં વર્ણકાલ(કાળો વર્ણ) જુદા નિક્ષેપરૂપે કહેવાય છે. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે- પાંચ વર્ષોમાં જે કાળો વર્ણ છે તે વર્ણકાળ છે... //૭૩ અહીં, જ્યાં મુખવાચ્યાર્થના પરિકરરૂપે ( ધર્મવગેરરૂપે) વર્ણાદિનો બોધ થતો હોય ત્યાં તેઓની પદપ્રતિપાધતા સ્વતંત્રરૂપે હોતી નથી એમ જાણવું, જેમકે કાક' શબ્દ દ્વારા કાગડાના વર્ણરૂપે પ્રતીત થતો કાળો રંગ. અને જ્યાં એ મુખ્યવાચ્યાર્થરૂપે જ જણાતો હોય ત્યાં એની પદપ્રતિપાદ્યતા સ્વતંત્રરૂપે જાણવી, જેમકે “કાલ'શબ્દ દ્વારા પ્રતીત થતો કાળો રંગ. પ્રશ્ન : કાગડો વગેરે તે તે વસ્તુના પરિચાયક એવા શ્યામવર્ણાદિ Page #170 -------------------------------------------------------------------------- ________________ नाम्नि लक्षणया पदप्रतिपाद्यत्वम् १५५ मेवाकृतौ स्थापनानिक्षेपे च समावेश उक्तः । ततश्च प्रश्नः समुद्भवति- अनियतधर्माणां कुत्र समावेश इति । शृण्वत्रोत्तरं– न कुत्रचिदपि, विवक्षितपदाप्रतिपाद्यत्वात्तेषाम् । न हि ‘घट' पदेन नीलवर्णादीनामप्युपस्थितिः शिष्टसंमता, 'नीलघटं पश्य' इत्यादौ नीलपदस्य वैयर्थ्यપ્રસાત્ | न च जात्याकृतिविशिष्टव्यक्तौ शक्तेरभ्युपगतत्वात् स्थापनाद्रव्य-भावानां पदप्रतिपाद्यत्वं निक्षेपत्वञ्च निर्बाधमेव, नाम्नस्तु न तथा, शक्तेरनभ्युपगमादिति वक्तव्यं, शक्त्या पदप्रतिपाद्यत्वस्यासम्भवेऽपि लक्षणया तत्सम्भवात् । अत एव ‘घट'इतिशब्दश्रवणानन्तरं सामान्यतया न ‘घट'शब्दस्योपस्थितिर्जायते, अपि तु कम्बुग्रीवादिमतः पदार्थस्यैव । यत्रानुपपत्तिः प्रतीयते तत्रैव ‘घट'शब्दस्य सा जायते, નિયતધર્મોનો તો તમે આકૃતિમાં ને સ્થાપનાનિક્ષેપમાં સમાવેશ કહ્યો, પણ જે ધર્મો અનિયત હોય એનો સમાવેશ શામાં કરશો ? ઉત્તર : કશામાં નહીં, કારણ કે અનિયતધર્મો વિવક્ષિત પદથી પ્રતિપાદ્ય હોતા નથી. “ઘટ’ શબ્દ સાંભળવા પર નીલવર્ણાદિની ઉપસ્થિતિ થતી નથી જ, નહીંતર “નીલઘટને જો વગેરેમાં “નીલ” શબ્દ બોલવાની જરૂર જ ન રહે. શંકાઃ જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માની હોવાથી સ્થાપનાદ્રવ્ય અને ભાવ પદપ્રતિપાદ્ય હોવામાં અને નિક્ષેપરૂપ હોવામાં કોઈ પ્રશ્ન નથી. પણ નામ માટે તો પ્રશ્ન છે જ, કારણ કે એમાં શક્તિ નથી માની. સમાધાન : શક્તિથી પદપ્રતિપાદ્યત્વ ન હોવા છતાં લક્ષણાથી તો એ છે જ, માટે કોઈ પ્રશ્ન નથી. એટલે જ “ઘટ’ શબ્દ સાંભળવા પર સામાન્યથી “ઘટ'શબ્દની નહીં, પણ કબુગ્રીવાદિમાન્ પદાર્થની જ ઉપસ્થિતિ થાય છે. જ્યાં અસંગતિ પ્રતીત થાય ત્યાં જ “ઘટશબ્દની ઉપસ્થિતિ થાય છે. જેમ કે “કબુગ્રીવાદિમાન્ પદાર્થ, ઘટ એવું જે પદ તેનાથી વાચ્ય છે' આવા વાક્યમાં. અહીં “ઘટશબ્દના શક્યાર્થરૂપ Page #171 -------------------------------------------------------------------------- ________________ १५६ श्रीनिक्षेपविंशिका-१५ यथा ‘कम्बुग्रीवादिमत्पदार्थो ‘घट'इतियत्पदं तद्वाच्यः इति वाक्ये, अत्र ‘घट'पदशक्यार्थस्य कम्बुग्रीवादिमत्पदार्थस्य पदत्वमनुपपन्नमेवेति 'घट'इत्यस्यार्थतया लक्षणया 'घ्अअ'इतिवर्णावलीनिष्पन्नो घटशब्दो गृह्यते। नन्वेवं तु गङ्गातीरस्यापि गङ्गानिक्षेपत्वमापतितं, तस्यापि लक्षणया गङ्गापदप्रतिपाद्यत्वादिति चेत् ? न, यत्पदस्य लक्षणयापि प्रतिपाद्यानि यावन्ति वस्तूनि, तावतां सर्वेषां तन्निक्षेपत्वमिति नियमाभावाद्, अन्यथा मूर्खस्यापि बुधनिक्षेपत्वप्रसङ्गात्, क्वचित् तस्यापि (व्यञ्जनया) बुधपदप्रतिपाद्यत्वसम्भवात्, मङ्गलादीनां कथितेभ्यश्चतुरादिभ्यो निक्षेपेभ्योऽधिकनिक्षेपसम्भवापत्तेश्च, लक्षणया तदन्येषामपि मङ्गलादिपदप्रतिपाद्यत्वसम्भवात् । ननु तर्हि कोऽत्र नियमः ? इति चेत् ? शृणुકબુગ્રીવાદિમાન્ પદાર્થ પદરૂપ હોવો અસંગત જ છે, એટલે આવા સ્થળે ઘટ’ શબ્દનો લક્ષણાથી ઘટશબ્દ એવો અર્થ કરાય છે. શંકા : જો આમ લક્ષણા દ્વારા પદપ્રતિપાદ્ય પદાર્થ પણ નિક્ષેપરૂપ બનતો હોય તો ગંગાતીર પણ ગંગાનિક્ષેપ બની જશે, કારણ કે એ પણ લક્ષણાદ્વારા ગંગાપદપ્રતિપાદ્ય છે જ. સમાધાન : જે પદથી લક્ષણા દ્વારા પણ પ્રતિપાદ્ય જેટલી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ તેના નિક્ષેપ રૂપ બને જ એવો નિયમ ન હોવાથી આવી શંકા બરાબર નથી. નહીંતર તો મૂરખ પણ બુધ(= પંડિત)નો નિક્ષેપ બની જાય, કારણ કે ક્યારેક એ પણ વ્યંજનાથી “બુધ પદપ્રતિપાદ્ય હોવો સંભવે છે. તથા પૂર્વાચાર્યોએ મંગળ વગેરેના ચાર વગેરે જે નિપા કહ્યા છે એના કરતાં પણ વધારે નિક્ષેપ સંભવિત બની જવાની આપત્તિ આવશે, કારણ કે લક્ષણા દ્વારા નામમંગલાદિથી ભિન્ન પદાર્થો પણ મંગલાદિપદપ્રતિપાઘ હોવા સંભવે જ છે. શંકા : તો પછી આ વિષયમાં નિયમ શું છે ? Page #172 -------------------------------------------------------------------------- ________________ निरूढलक्ष्यार्थस्य निक्षेपत्वम् १५७ लक्षणया तु यस्य सर्वत्र पदप्रतिपाद्यत्वसम्भवो यत्र निरूढलक्षणेत्यर्थस्तस्यैव निक्षेपत्वेन व्यवहारस्तदन्यस्य तु यस्य विवक्षाविशेषवशात् सम्प्रदायसंमतत्वं तस्यैव तद्व्यवहार इत्यस्माकं मतिः । नाम्नस्तु सर्वत्र पदप्रतिपाद्यत्वसम्भवोऽतस्तस्य लक्ष्यार्थत्वेऽपि निक्षेपत्वेन व्यवहारो भवत्येव, गङ्गातीरादेर्मूर्खादेर्वा न तथात्वमतो न तद्व्यवहारः। वैयाकरणादिवन्नाम्न्यपि शक्तेरभ्युपगमपक्षे तु न कोऽपि प्रश्नः। ____ ननु घटादिपदस्य जात्यादिषु या शक्तिः सैकैव भिन्ना वा ? प्रश्नस्यायमाशयः- ये शक्तिसम्बन्धेनानेकानर्थान् बोधयन्ति ते नानार्थाः शब्दा द्विविधा भवन्ति-पृथक्शक्तिका एकशक्तिकाश्च। तथाहि-हरिशब्दो विष्णुत्वेन विष्णुं बोधयति, इन्द्रत्वेन चेन्द्रम् । अत्र विष्णुश्चेन्द्रश्चेत्येतौ द्वावपि शक्यार्थावेव, न त्वेकः शक्यार्थस्तदन्यस्तु लक्ष्यार्थ इति, સમાધાન : લક્ષણા દ્વારા તો જે સર્વત્ર પદપ્રતિપાદ્ય હોવું સંભવે અર્થાત્ જેમાં નિરૂઢલક્ષણા હોય તેનો જ નિક્ષેપ તરીકે વ્યવહાર થાય છે. તે સિવાયના પદાર્થોમાંથી તો જેનો તેવી કોઈ વિવક્ષાના કારણે તેવો વ્યવહાર સમ્પ્રદાય સંમત હોય તો જ તેનો જ નિક્ષેપ તરીકે વ્યવહાર કરવો, અન્યનો નહીં, આવું અમને લાગે છે. નામ તો સર્વત્ર પદપ્રતિપાદ્ય હોવું સંભવે જ છે, માટે એ લક્ષ્યાર્થરૂપ હોવા છતાં નિક્ષેપ તરીકે સંમત છે. પણ ગંગાતીર કે મૂર્ખ વગેરે એવા નથી, માટે નિક્ષેપ તરીકે માન્ય નથી. વૈયાકરણાદિની જેમ નામમાં પણ શક્તિ માનવાના પક્ષમાં તો કોઈ પ્રશ્ન જ નથી. શંકા : ઘટાદિ શબ્દની જાતિ વગેરેમાં જે શક્તિ છે તે એક જ છે કે ભિન્ન ભિન્ન ? પૂછવાનો આશય એ છે કે – શક્તિસંબંધથી અનેક પદાર્થોને જણાવનાર નાનાર્થક શબ્દો બે પ્રકારના હોય છે - જુદી જુદી શક્તિવાળા અને એકશક્તિવાળા. તે આ રીતે – “હરિ' શબ્દ વિષ્ણુ તરીકે વિષ્ણુને અને ઇન્દ્ર તરીકે ઇન્દ્રને જણાવે છે. આ વિષ્ણુ અને ઇન્દ્ર.. બન્ને શક્યાર્થ જ છે, “એક શક્યાર્થ છે ને બીજો લક્ષ્યાર્થ છે એવું નથી, Page #173 -------------------------------------------------------------------------- ________________ १५८ श्रीनिक्षेपविंशिका-१५ विनिगमकाभावात् । अथ कस्मिंश्चित्प्रस्ताव उच्चरितो हरिशब्दो विष्णोरिन्द्रस्य चेति द्वयोरपि शक्यार्थत्वेऽपि प्रस्तावमनुसृत्यान्यतरमेव बोधयति न तु द्वयमपि । ततश्च हरिशब्दस्य विष्णोरिन्द्रस्य च बोधने या शक्तिः सा नैकैव, अपि तु पृथक् पृथक् द्वे एव । ताभ्याश्च या शक्तिः सक्रिया भवेत् तच्छक्यार्थ उपस्थीयेत, या तु प्रस्तावात्मकोत्तेजकाभावात् सुषुप्तैवावतिष्ठेत न तच्छक्यार्थ उपस्थीयेतेति । नन्वेकयैव शक्त्या हरिशब्दो द्वयमपि बोधयतु, लाघवात्, न तु पृथग्भूताभ्यां द्वाभ्यां शक्तिभ्यां, गौरवादिति चेत् ? न, तदा सकृदेवोच्चरितेनापि हरिशब्देन द्वयोरप्युपस्थितिप्रसङ्गात् । ततश्च हरिशब्दः पृथक्शक्तिक इति निश्चीयते । अथैकशक्तिको नानार्थः शब्दो विचार्यते । तत्र पुष्पदन्तशब्द उदाहरणम् । तस्य शब्दस्य श्रवणेन सूर्यस्य चन्द्रस्येत्युકારણ કે કોને શક્યાર્થ માનવો ને કોને લક્ષ્યાર્થ? એમાં કોઈ વિનિગમક નથી. હવે, કોઈક પ્રસ્તાવમાં બોલાયેલો “હરિ' શબ્દ, વિષ્ણુ અને ઇન્દ્ર બન્ને શક્યાર્થરૂપ હોવા છતાં પ્રસ્તાવને અનુસરીને એકનો જ બોધ કરાવે છે, બન્નેનો નહીં. તેથી “હરિ' શબ્દની વિષ્ણુને ને ઇન્દ્રને જણાવવાની જે શક્તિ છે તે એક જ નથી, પણ પૃથક્ પૃથફ છે એમ માનવું પડે છે. એ બેમાંથી જે શક્તિ સક્રિય બને છે તેનો શક્યાથે ઉપસ્થિત થાય છે, અને પ્રસ્તાવાત્મક ઉત્તેજક ન મળવાથી જે શક્તિ સુષુપ્ત જ રહે છે તેનો શક્યાથે ઉપસ્થિત થતો નથી. પ્રતિશંકા : હરિ શબ્દ એક જ શક્તિથી બન્નેને જણાવે છે, એવું માનો ને, કારણ કે એમાં લાઘવ છે. જુદી-જુદી શક્તિ માનવામાં તો ગૌરવ છે. પ્રતિસમાધાન : તો પછી એક જ વાર બોલાયેલા હરિ શબ્દથી બન્ને ઉપસ્થિત થવાની આપત્તિ આવે. માટે હરિશબ્દ પૃથક શક્તિવાળો છે, એમ નિશ્ચિત થયું. હવે એકશક્તિક નાનાર્થક શબ્દ વિચારીએ. એમાં ‘પુષ્પદંત' શબ્દ Page #174 -------------------------------------------------------------------------- ________________ नानार्थकपदशक्तिविचारः भयोरप्युपस्थितिर्भवति । अतस्तस्योभयोरपि शक्तिर्वर्तत एव । परन्तु यदि सा शक्तिर्हरिशब्दशक्तिवत्पृथक् पृथगेव स्यात्तदैका शक्तिः सूर्यत्वेन सूर्यस्य तदन्या तु चन्द्रत्वेन चन्द्रस्य बोधिका स्यात् । ततश्च सकृदुच्चरितः पुष्पदन्तशब्दः प्रकरणमनुसृत्यैकं सूर्यमेव बोधयेद् यद्वैकं चन्द्रमेव बोधयेन्न तु द्वयमपि । परन्त्वनुभवस्तु न तथा, पुष्पदन्तशब्दश्रवणेन सूर्याचन्द्रमसोर्द्वयोरप्यसन्दिग्धो निर्णय एव स्फुरतीत्यतो निश्चीयते यद् हरिशब्दस्य विष्विन्द्रादिषु यथा पृथक्पृथक् शक्तिर्न तथा पुष्पदन्तशब्दस्य सूर्यचन्द्रयोः पृथक्पृथक् शक्तिः, अपि त्वेकैव शक्तिः । ततश्च नानार्थः पुष्पदन्तशब्द एकशक्तिक इति निश्चीयते । अथ जात्यादिषु शक्तिमत्तया घटादिशब्दोऽपि नानार्थः । अतः प्रश्नः समुद्भवति यत् स पृथक्शक्तिको वैकशक्तिको वेति । तस्य ઉદાહરણ છે. આ શબ્દ સાંભળવા ૫૨ સૂર્ય અને ચન્દ્ર બન્ને ઉપસ્થિત થાય છે. માટે એ બન્નેમાં એની શક્તિ છે તો ખરી જ. પરંતુ એ જો હિરશબ્દની જેમ પૃથક્ પૃથક્ હોય તો એક શક્તિ સૂર્ય તરીકે સૂર્યને ને બીજી શક્તિ ચન્દ્ર તરીકે ચન્દ્રને જણાવશે. અને તો પછી એકવાર બોલાયેલો ‘પુષ્પદંત’ શબ્દ પ્રકરણને અનુસરીને સૂર્યને કે ચન્દ્રને એકને જ જણાવશે, બન્નેને નહીં. પરંતુ અનુભવ એવો નથી, અનુભવ તો બન્નેનો અસંદિગ્ધ નિર્ણય થવાનો જ છે. તેથી નિશ્ચિત થાય છે કે હરિશબ્દની જેમ વિષ્ણુ વગેરેમાં પૃથક્ પૃથક્ શક્તિ છે, એમ ‘પુષ્પદંત’શબ્દની સૂર્ય-ચન્દ્રમાં પૃથક્ પૃથક્ શક્તિ નથી, પણ એક જ શક્તિ છે. એટલે કે નાનાર્થક ‘પુષ્પદંત’ શબ્દ એકશક્તિક છે. આમ નાનાર્થક શબ્દો બે પ્રકારના હોય છે. એટલે જાત્યાદિમાં શક્તિવાળો હોવાથી નાનાર્થક એવો ઘટાદિશબ્દ પૃથક્ શક્તિક છે કે એકશક્તિક ? એવો પ્રશ્ન ઊભો થશે જ. १५९ સમાધાન : તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળો. આ નિક્ષેપની વિચારણામાં બધા જ શબ્દો એકશક્તિક પણ છે ને પૃથક્શક્તિક પણ Page #175 -------------------------------------------------------------------------- ________________ १६० श्रीनिक्षेपविंशिका-१५ जात्यादिषु या शक्तिः सा भिन्ना वैका वेत्यर्थः। शृण्वत्रोत्तरम् - निक्षेपाधिकारे चिन्त्यमाने सर्वस्य शब्दस्यैकशक्तिकत्वमपि मन्तव्यं, पृथक्शक्तिकत्वमपि । तच्चैवं– भावघटमुद्दिश्य सकृदेवोच्चरितेन घटशब्देन जातेराकृतेर्व्यक्तेश्चेत्येवं तिसृणामप्युपस्थितिर्भवत्येव । कदाचिज्जातेः, कदाचिदाकृतेः, कदाचित्तु व्यक्तेरेवोपस्थितिरित्येवं तु न कदाचिदपि भवति । ततश्च पुष्पदन्तशब्दतुल्यतयैकशक्तिकत्वं निर्बाधं सिध्यत्येव। अत्र भावनिक्षेपात् कथञ्चिदभिन्नानामेव स्थापनादीनामेकयैव शक्त्योपस्थितिर्भवतीति ध्येयम् । __परन्तु यदा गोपालदारकादिलक्षणं नामनिक्षेपादिकमुद्दिश्य शब्दः प्रयुक्तो भवेत्तदा सकृदुच्चरितः स शब्दः प्रकरणवशाद् नामादीनां चतुर्णामन्यतममेव बोधयति, न तु सर्वान्, अतः स हरिशब्दवत् पृथक्शक्तिक एव सिध्यति । ततश्च ‘गाः पालयन्तमिन्द्रं पश्ये'त्यादिवाक्य इन्द्रशब्द इन्द्राख्यगोपाललक्षणं नामेन्द्रमेव बोधयति, न तु છે. તે આ રીતે - જ્યારે ઘટ શબ્દ ભાવઘટને ઉદેશીને બોલાયેલો હોય છે ત્યારે એકી સાથે એ જાતિ-આકૃતિ અને વ્યક્તિ. એ ત્રણે નિક્ષેપને ४॥वी. ४ है छ.. स्यारे तिने ४ (भावनिक्षेपने ४), स्यारे આકૃતિને જ (સ્થાપનાનિષેપને જ), ને ક્યારેક વ્યક્તિને જ (દ્રવ્યનિક્ષેપને જ) જણાવે આવું ક્યારેય બનતું નથી. માટે પુષ્પદંતશબ્દ જેવો હોવાથી એ એકશક્તિક હોવો વિના વિરોધ સિદ્ધ થઈ જાય છે. આમાં ભાવનિક્ષેપથી કથંચિત્ અભિન્ન એવા જ સ્થાપના વગેરે નિક્ષેપની એક શક્તિથી ઉપસ્થિતિ થાય છે એ જાણવું. પરંતુ જ્યારે ગોપાળપુત્ર વગેરે રૂ૫ નામનિક્ષેપ વગેરેને ઉદેશીને ઘટાદિ શબ્દ બોલાયેલો હોય, ત્યારે એકવાર બોલાયેલો એ શબ્દ પ્રકરણાદિવશાત નામાદિ ચારમાંથી એકને જ જણાવે છે, ચારેને નહીં, માટે એ હરિશબ્દની જેમ પૃથક્શક્તિક સિદ્ધ થાય છે. એટલે “ગાયોનું પાલન કરતા ઈન્દ્રને જો' વગેરે વાક્યમાં ‘ઇન્દ્રીશબ્દ ઇન્દ્ર નામના Page #176 -------------------------------------------------------------------------- ________________ सर्वशब्दानामेक-पृथक्शक्तिकत्वम् स्थापनेन्द्रादीन् । ‘इन्द्रं पूजयितुं स मन्दिरं गच्छती'त्यादिवाक्ये त्विन्द्रशब्द इन्द्रप्रतिमालक्षणं स्थापनेन्द्रमेव भिन्नया शक्त्या बोधयति, न तु नामेन्द्रादीन् । एवमेव द्रव्य-भावेन्द्रयोरपि ज्ञेयम् । अत्र तु भावनिक्षेपात् प्रधानयता भिन्नानामेव नामादीनां भिन्नोक्त्योपस्थितिः प्रकरणादिमनुसृत्य भवतीति ध्येयम् । ननु नाम-स्थापनेन्द्रयोर्भिन्नत्वं तु निर्बाधम्, द्रव्येन्द्रस्य तु तत्कथम् ? एकभविकादिसाधोर्जीवस्यैवेन्द्रतया परिणमनाद् भावेन्द्रेण सह तस्य कथञ्चिदभेद एवेति चेत् ? सत्यं, तथापीन्द्रपर्यायमापन्नस्य जीवद्रव्यस्य तेन सह यथाऽभेदस्तथा तु तत्पर्यायमनापन्नस्य साधुजीवस्य नास्त्येवेति तदपेक्षं यद्वा जीवस्यैकत्वेऽपि तस्य पूर्वभवे साधुत्वेनैव प्रधानतया व्यवहारः, उत्तरभवे त्विन्द्रतयैवेति तदपेक्षं भेदं पुरस्कृत्य भिन्नत्वमपि निर्बाधमेव । ગોપાળપુત્રરૂપ નાગેન્દ્રને જ જણાવે છે, સ્થાપનેન્દ્ર વગેરેને નહીં. “ઇન્દ્રને પૂજવા માટે તે મંદિરમાં જાય છે વગેરે વાક્યમાં “ઈન્દ્ર' શબ્દ ઇન્દ્રની પ્રતિમારૂપ સ્થાપનેન્દ્રને જ જુદી શક્તિથી જણાવે છે, નાગેન્દ્ર વગેરેને નહીં. આ જ રીતે દ્રવ્યેન્દ્ર અને ભાવેન્દ્ર અંગે પણ જાણવું. આમાં ભાવનિક્ષેપથી મુખ્ય રીતે ભિન્ન એવા જ નામાદિની ભિન્ન શક્તિથી પ્રકરણાદિને અનુસરીને ઉપસ્થિતિ થાય છે, એ જાણવું. શંકા: ભાવેન્દ્રથી નામ-સ્થાપનાઈન્દ્ર ભિન્ન હોય છે એ તો નિબંધ છે. પણ દ્રવ્યેન્દ્ર શી રીતે ? કારણ કે એકભવિકાદિ સાધુનો જીવ જ ઇન્દ્રરૂપે પરિણમવાનો હોવાથી ભાવેન્દ્ર સાથે એનો કથંચિત્ અભેદ જ હોય છે. સમાધાન : બરાબર છે. છતાં ઇન્દ્રપર્યાય પામી ચૂકેલા જીવનો એની સાથે જેવો અભેદ હોય છે, એવો તે પર્યાયને નહીં પામેલા સાધુજીવનો હોતો નથી, તેથી એ અપેક્ષાએ અહીં ભેદ સમજવો. અથવા, જીવ એક જ હોવા છતાં, પૂર્વભવમાં એનો પ્રધાનતાએ સાધુ તરીકે જ વ્યવહાર થાય છે, ઉત્તરભવે ઈન્દ્ર તરીકે જ. માટે એ અપેક્ષાએ અહીં Page #177 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १५ ततश्च भावनिक्षेपात् कथञ्चिदभिन्नानां स्थापनादिनिक्षेपाणां सर्वेषां सकृदेवोच्चरितेन तत्तच्छब्देन पुष्पदन्तशब्दवदेक्तोक्त्यैवोपस्थितिर्भवति, भावनिक्षेपात्प्रधानतया भिन्नानामेव गोपालदारकादिलक्षणानां नामादिनिक्षेपाणां हरिशब्दवद् भिन्नोक्त्यैवोपस्थितिर्भवति । सकृदुच्चरितेन तु तेन शब्देन तेषामन्यतमस्यैव प्रकरणवशादुपस्थितिर्भवतीति स्थितम् । भावनिक्षेप संलग्नस्याभिधानलक्षणस्य नामनिक्षेपस्य तु भावनिक्षेपाभिप्रायकेण तत्तच्छब्देन लक्षणयोपस्थितिर्भवतीत्यपि ध्येयम् ॥१५॥ तदेवं नामादिनयानां मिथो विवादः, तेषां मिथ्याभावः, सर्वनयमयस्य जिनमतस्य सम्यक्त्वं, सर्वस्य वस्तुनश्चतुष्पर्यायत्वं, निक्षेपलक्षणानां तेषां चतुष्पर्यायाणामुपस्थितिः कथं भवतीत्यादिकं विचारितम् । अत्र सर्वस्य वस्तुनश्चतुष्पर्यायत्वं यदुक्तं तत्र कश्चित् शङ्कते – १६२ ભેદ સમજવો. તેથી, ભાવનિક્ષેપથી કથંચિદ્ અભિન્ન એવા સ્થાપનાદિ બધા નિક્ષેપાઓની એક જ વાર બોલાયેલા વિવક્ષિત શબ્દથી પુષ્પદંત શબ્દની જેમ એકશક્તિથી ઉપસ્થિતિ થઈ જાય છે. અને ભાનિક્ષેપથી મુખ્યતયા ભિન્ન એવા ગોપાળપુત્ર વગેરેરૂપ નામાદિ નિક્ષેપાઓની ઉપસ્થિતિ હરિશબ્દની જેમ ભિન્ન-ભિન્ન શક્તિથી જ થાય છે. એટલે એકવાર બોલાયેલા શબ્દથી નામાદિમાંના એકની જ પ્રકરણાદિવશાત્ ઉપસ્થિતિ થાય છે, એ નિશ્ચિત થાય છે, તથા ભાવસંલગ્ન અભિધાનાત્મક નામનિક્ષેપની ઉપસ્થિતિ ભાવાભિપ્રાયક તે તે શબ્દથી લક્ષણા દ્વારા થાય છે. એ પણ ધ્યાનમાં રાખવું. ||૧|| આમ, નામાદિનયોનો પરસ્પર વિવાદ, તેઓનું મિથ્યાપણું, સર્વનયમય જૈન મતનું સમ્યક્પણું, સર્વવસ્તુઓની ચાર પર્યાયમયતા, નિક્ષેપસ્વરૂપ આ ચાર પર્યાયોની ઉપસ્થિતિ શી રીતે થાય છે ? વગેરે આપણે જોયું. આમાં સર્વ વસ્તુઓ ચાર પર્યાયમય છે એવું જે કહ્યું તેમાં કોઈક શંકા કરે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ जीवद्रव्यनिक्षेपविषयिणी शङ्का जीवस्य द्रव्यनिक्षेपोऽप्रसिद्धोऽकारणत्वतः । तस्यानादित्वतस्तस्मादव्यापी नियमो ननु ॥ १६ ॥ ननु नामादिनिक्षेपचतुष्टयस्य सर्वव्यापकत्वनियमोऽव्यापी अव्यापकः, यतो जीवस्य द्रव्यनिक्षेपोऽप्रसिद्धः, कुतोऽप्रसिद्ध इत्याहअकारणत्वतः = कस्यचिदपि तत्कारणत्वाऽसम्भवात् । कुतस्तदसम्भव ત્યાહ-તસ્ય = ઞીવસ્યાનાવિત્વતઃ । તત‰, યતો નીવસ્ય વ્યનિક્ષેપોऽप्रसिद्धः, अतस्तन्नियमोऽव्यापक इति पूर्वपक्षागाथासङ्क्षेपार्थः । विस्तरार्थस्त्वयं- शङ्काकर्तुरयमभिप्रायः - यस्य गोपालदारकादेर्जीवइति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्था - १६३ ગાથાર્થ : પૂર્વપક્ષ : જીવનો દ્રવ્યનિક્ષેપ અપ્રસિદ્ધ છે. કારણ કે જીવનું કોઈ કારણ નથી. તે પણ એટલા માટે કે જીવ અનાદિ છે. માટે નામાદિનિક્ષેપચતુષ્ટય સર્વવસ્તુઓમાં વ્યાપક હોવાનો નિયમ અવ્યાપક છે. (આ પૂર્વપક્ષની ગાથા છે. આનો સંક્ષેપાર્થ પણ આવો જ જાણવો.) વિસ્તરાર્થ આવો છે. પૂર્વપક્ષનો આવો અભિપ્રાય છે – જે ગોપાળપુત્ર વગેરેનું જીવ એવું નામ પડાય તે નામજીવ, દેવતા વગેરેની પ્રતિમા એ સ્થાપનાજીવ, ઔપશમિકાદિભાવયુક્ત પદાર્થ એ ભાવજીવ.. આમ જીવના ત્રણ નિક્ષેપ સંભવે છે. પણ દ્રવ્યનિક્ષેપ સંભવતો નથી. એ તો તો જ સંભવે જો પહેલાં કોઈ અજીવ હોય ને પછી જીવ બને, જેમ ભવિષ્યમાં દેવ બનનારો વર્તમાનનો અદેવ એ દ્રવ્યદેવ હોય છે તેમ. પણ સિદ્ધાન્તને આ વાત માન્ય નથી, કારણ કે જીવાદિ દ્રવ્યો ઇતરઅપ્રવેશી છે. અને તેથી જીવત્વ એ અનાદિઅનિધન એવો પારિણામિક ભાવ છે. શંકા ઃ બુદ્ધિથી ગુણ-પર્યાયને અલગ કરી દેવાના..ને પછી ગુણપર્યાયરહિત હોવારૂપે બુદ્ધિથી કલ્પેલ અનાદિપારિણામિકભાવયુક્ત જીવ એ દ્રવ્યજીવ તરીકે મળી શકશે. સમાધાન (પૂર્વપક્ષ) : વિદ્યમાન એવા ગુણ-પર્યાયોને બુદ્ધિથી દૂર = Page #179 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १६ पनाजीवः, औपशमिकादिभावशाली च भावजीव इति जीवविषयं निक्षेपत्रयं सम्भवति, न तु द्रव्यनिक्षेपः । अयं हि तदा सम्भवेत् यद्यजीवः सन्नायत्यां जीवोऽभविष्यत्, यथाऽदेव: सन्नायत्यां देवो भविष्यन् द्रव्यदेव इति । न चैतदिष्टं सिद्धान्ते, जीवादीनां द्रव्याणामितप्रवेशित्वात्, जीवत्वस्यानादिनिधनपारिणामिकभावत्वादिति । न च गुणपर्यायवियुक्तत्वेन बुद्ध्या कल्पितोऽनादिपारिणामिकभावयुक्तो द्रव्यजीवः सम्भवेदिति वाच्यं, सतां गुणपर्यायाणां बुद्ध्याऽपनयनस्य कर्तुमशक्यत्वात् । न खलु ज्ञानायत्ताऽर्थपरिणतिः, किन्तु यथा यथाऽर्थो विपरिणमते तथा तथा ज्ञानं प्रादुर्भवतीति । अर्थस्तु न कदाचिदपि क्वचिदपि गुणपर्यायवियुक्तत्वेन विपरिणमते येन बुद्ध्या तदपनयनं शक्यं स्यादिति शून्योऽयं भङ्गः । ततश्च नामादिचतुष्टयस्य सर्वव्यापितानियमभङ्गो ध्रुव एवेति । १६४ કરી શકાતા નથી. પદાર્થનો પરિણામ જ્ઞાનને આધીન હોતો નથી. અર્થાત્ આપણે બુદ્ધિથી એવી કલ્પના કરીએ કે અમુક જીવમાંથી એના ગુણ-પર્યાય અળગા થઈ ગયા ને એ ગુણ-પર્યાય વિહોણું ખાલી જીવદ્રવ્ય રહ્યું. એટલા માત્રથી એ જીવ કાંઈ ગુણ-પર્યાયશૂન્ય એવા પરિણામવાળો બની જતો નથી. આમ પદાર્થે કેવી રીતે પરિણમવું એ જ્ઞાનને આધીન હોતું નથી. પણ પદાર્થ જે જે રીતે પરિણમે છે એ એ રીતે તદ્વિષયક જ્ઞાન આકાર પામે છે. અને પદાર્થ તો ક્યારેય પણ ક્યાંય પણ ગુણપર્યાયરહિતરૂપે પરિણમતો નથી કે જેથી બુદ્ધિથી ગુણપર્યાયને દૂર કરી શકાય. માટે દ્રવ્યજીવ આ શૂન્ય ભંગ છે. ને તેથી નામાદિચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ થાય જ છે. શંકા : પ્રાયઃ બીજા સર્વ પદાર્થોમાં આ ચતુષ્ટય વ્યાપક છે જ. એટલે આ એક સ્થળે કદાચ એ ન હોય તો પણ કોઈ દોષ નથી. અર્થાત્ ‘નામાદિચતુષ્ટય જીવ સિવાયની દરેક વસ્તુઓમાં વ્યાપક છે' એવો Page #180 -------------------------------------------------------------------------- ________________ एकस्मिन्नसंभवे दोषाभावः ? स्यादियं कल्पना— यतः प्रायः सर्वपदार्थेष्वन्येषु नामादिचतुष्टयस्य व्यापित्वं सम्भवति, अतोऽत्रैकस्मिन्नसम्भवो न दोषाय । 'जीवभिन्न सर्वव्यापकत्वं नामादिचतुष्टयस्येति नियमाभ्युपगमे न दोष इत्यर्थः । तथा च वृद्धोक्तिः - 'यद्यत्रैकस्मिन्न सम्भवन्ति नैतावता भवत्यव्यापिते' તિ। ન ચેયમતિમળીયા, ન વેવતસ્ય નીવથૈવ, દ્રવ્યસ્થાપિ દ્રવ્યनिक्षेपाप्रसिद्धेः । नियमे तद्भिन्नत्वमपि निवेश्यतामिति चेत् ? न, धर्मास्तिकायादेरपि द्रव्यनिक्षेपाप्रसिद्धेः, अधर्मस्य धर्मीभवनासम्भवात्, धर्मादीनामितराप्रवेशित्वाद्, धर्मत्वादेरनादिनिधनपारिणामिकभावत्वाच्च। तत्तत्सर्वव्यभिचारस्थानान्यत्वविशेषणाद् न दोष इति चेत्, सत्यं, १६५ નિયમ માનવામાં કોઈ દોષ નથી. એટલે જ આવું વૃદ્ધકથન પણ મળે જ છે. જો આ એકાદ પદાર્થમાં એ ચારે સંભવતા નથી, તો પણ એટલા માત્રથી અવ્યાપિતા થઈ જતી નથી.’ - સમાધાન (પૂર્વપક્ષ) : સંગતિ કરવાની આવી કલ્પના રમણીય નથી. કારણ કે માત્ર જીવનો જ નહીં, દ્રવ્યનો દ્રવ્યનિક્ષેપ પણ અપ્રસિદ્ધ છે. “પ્રસ્તુત નિયમમાંથી એની પણ બાદબાકી કરી નાખીશું.. અર્થાત્ ‘નામાદિચતુષ્ટય જીવ અને દ્રવ્ય સિવાયની સર્વ વસ્તુઓમાં વ્યાપક છે એવો નિયમ માનીશું.” આ રીતે સંગતિ કરવી પણ શક્ય નથી, કારણ કે ધર્માસ્તિકાય વગેરેનો દ્રવ્યનિક્ષેપ પણ અસંભવિત છે. તે પણ એટલા માટે કે (૧) ધર્માસ્તિકાય વગેરે પણ ઇતર અપ્રવેશી હોવાથી અધર્મ ક્યારેય ધર્મરૂપ બની શકે એ સંભવિત નથી. (૨) ધર્મત્વ વગેરે પણ અનાદિનિધનપારિણામિકભાવરૂપ છે. શંકા : જીવ, દ્રવ્ય, ધર્માસ્તિકાય.. વગેરે આવા જેટલા વ્યભિચારસ્થળો હોય તે બધાની બાદબાકી કરીને તે સિવાયમાં સર્વવ્યાપિતા છે એવો નિયમ માનીશું. સમાધાન (પૂર્વપક્ષ) : બરાબર છે.. પણ આટલા બધા વ્યભિચાર સ્થળોની બાદબાકી કર્યા પછી પણ એને સર્વવ્યાપક કહેવું એ માત્ર Page #181 -------------------------------------------------------------------------- ________________ १६६ किन्त्वेतावतां व्यावृत्त्यनन्तरमपि सर्वव्यापित्वकथनमभिमानमात्रमेवावशिष्येत न वे 'ति निभालनीयम् । ननु मनुष्यादिरेव द्रव्यजीवः, भाविदेवादिलक्षणजीवपर्यायहेतुत्वात् । तदुक्तमपरेषां मततया तत्त्वार्थवृत्तौ - अहमेव मनुष्यजीवोऽभिधातव्यः, उत्तरं देवजीवमप्रादुर्भूतमाश्रित्य, अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि, यतश्चाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोऽहमधुना द्रव्यजीव इतिं (सू.१/५ ) । तथा मृदादिरेव द्रव्यद्रव्यं (द्रव्यस्य द्रव्यनिक्षेप इत्यर्थः ), आदिष्टद्रव्यत्वानां घटादिपर्यायाणां हेतुत्वाद् । अयम्भावः- मृदादिद्रव्यापेक्षया पर्यायरूपाणामपि घटादीनां स्वकीयपूर्वापरावस्थालक्षणपर्यायापेक्षया तु द्रव्यत्वमेव । एते च घटादय आदिष्टद्रव्याण्युच्यन्ते । ततश्च तेषां द्रव्यत्वात् तत्कारणीभूतमृदादिरेव મિથ્યાઅભિમાન જ બાકી રહે છે કે બીજું કાંઈ ? એ પણ વિચારવું भेजे. श्रीनिक्षेपविंशिका - १६ શંકા : મનુષ્યાદિ જ દ્રવ્યજીવ છે, કારણ કે દેવાદિરૂપ જીવનો જે ભાવી પર્યાય, તેના કારણભૂત છે. તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં અન્યના મત તરીકે આ વાત કરી જ છે કે– હું મનુષ્યજીવ જ દ્રવ્યજીવ તરીકે છું, આગળ હજુ પ્રાદુર્ભાવ ન પામેલ દેવજીવની અપેક્ષાએ હું જ એ દેવ તરીકે ઉત્પન્ન થનાર જીવનું કારણ છું. એટલે હું જ એ દેવજીવ તરીકે બનવાનો હોવાથી અત્યારે હું જ દ્રવ્યરૂપ છું. (સૂત્ર ૧-૫). એમ માટી વગેરે જ દ્રવ્યદ્રવ્ય છે (દ્રવ્યનો દ્રવ્ય-નિક્ષેપ છે), કારણ કે આદિદ્રવ્ય એવા ઘટાદિપર્યાયોનું કારણ છે. આશય એ છે કે - માટી વગેરે દ્રવ્યની અપેક્ષાએ જે પર્યાયરૂપ છે એવા પણ ઘટાદ, પોતાની પૂર્વાપર અવસ્થા રૂપ પર્યાયોની અપેક્ષાએ તો દ્રવ્યજીવ છે જ. આવા અન્ય-અન્ય અપેક્ષાએ દ્રવ્ય-પર્યાયઉભયરૂપ ઘટાદિ આદિષ્ટદ્રવ્ય કહેવાય છે. એટલે એ ‘દ્રવ્ય’ રૂપ તો છે જ. ને માટી વગેરે એનું કારણ છે. માટે માટી વગેરે દ્રવ્યદ્રવ્ય તરીકે મળી જશે. Page #182 -------------------------------------------------------------------------- ________________ सिद्धस्यैव भावजीवत्वापत्तिः ? द्रव्यद्रव्यं भवतीति चेत् ? न, मनुष्यादीनां द्रव्यजीवत्वे सिद्धस्यैव भावजीवत्वप्रसङ्गात् । अयम्भावः- यथा मनुष्यादिर्भाविदेवादिलक्षणजीवपर्यायहेतुत्वाद् द्रव्यजीवः, तथा स भाविदेवोऽपि द्रव्यजीव एव स्यात्, तदुत्तरभाविजीवपर्यायहेतुत्वात् । ततश्च पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणतया द्रव्यजीव एव स्यात् । यस्तु कार्यमेव स्यात्, न तु कस्याश्चिदपि भाव्यवस्थायाः कारणं, स एव भावजीवः स्यादिति सिद्ध एव भावजीवः स्याद्, नान्यः कोऽपि । अत एव ‘તસ્માવિમવિ પરિ] વિજ્ઞાયતે' (સૂ. ૪-૮) હ્યુ તત્ત્વાર્થટીવ્ઝાવૃદ્ધિઃ। अथ कथं सिद्धान्यस्य संसारिणो जीवस्य भावजीवत्वमेवं निराक्रियते ? भाविदेवादिलक्षणजीवपर्यायहेतुतया द्रव्यजीवस्यापि तस्य मनुष्यादेः स्वपूर्वभवलक्षणजीवपर्यायकार्यतया भावजीवत्वस्यापि निर्बा १६७ સમાધાન (પૂર્વપક્ષ) : મનુષ્યાદિને દ્રવ્યજીવ તરીકે લેવામાં ભાવજીવ તરીકે માત્ર સિદ્ધો જ બચવાની આપત્તિ આવશે. આશય એ છે કે જેમ મનુષ્યાદિ, જીવના ભાવીદેવાદિ પર્યાયના કારણરૂપ હોવાથી દ્રવ્યજીવ છે, એમ એ ભાવી દેવ પણ દ્રવ્યજીવ જ બનશે, કારણ કે એ પણ જીવના એના પછી થનારા પર્યાયના કારણરૂપ છે જ. આમ પૂર્વ-પૂર્વ જીવ, પછી પછીના ઉત્પન્ન થનાર પર્યાયની અપેક્ષાએ કારણભૂત હોવાથી દ્રવ્યજીવ જ બનશે. જે માત્ર કાર્યરૂપ જ હોય, કોઈપણ ભાવી અવસ્થાના કારણભૂત ન હોય તે જ ભાવજીવ બની શકશે. ને એવા તો સિદ્ધ જ હોવાથી માત્ર સિદ્ધ જ ભાવજીવ બનશે, બીજો કોઈ નહીં. માટે જ તત્ત્વાર્થના ટીકાકાર ભગવંતે આ મત પણ પરિફલ્ગુ – તુચ્છ જણાય છે’ એમ જણાવ્યું છે. શંકા : સિદ્ધથી ભિન્ન એવા સંસારીજીવ ભાવજીવ નહીં બની શકે એવું શા માટે કહો છો ? ભાવી દેવાદરૂપ પર્યાયના કારણ હોવાથી દ્રવ્યજીવરૂપ એવા પણ એ મનુષ્યાદિ પોતાના પૂર્વભવરૂપ પર્યાયના કાર્ય Page #183 -------------------------------------------------------------------------- ________________ १६८ श्रीनिक्षेपविंशिका-१६ धत्वाद् । न च तस्यैव मनुष्यादेर्द्रव्यजीवत्वं, तस्यैव च भावजीवत्वमिति विरोधः, जं वत्थुमत्थि लोए चउपज्जायं तयं सव्वं ॥७३॥ इति भाष्यवचनेन सर्वस्य वस्तुनश्चतुष्पर्यायत्वस्य प्रतिपादनात्। अत एव सर्ववस्तुषु प्रत्येकं चतुर्णामप्यमीषां सद्भावः कथित एव । तथाहि अहवा वत्थूभिहाणं नाम ठवणा य जो तदागारो ।। Rયા તે બૅ જ્ઞાવિન્ન તયં માવો // વિ.સા. . ૬૦ || ननु ‘घट' इतिशब्दलक्षणस्य नाम्नः कथं कम्बुग्रीवादिमति घटे सद्भावः ? अनेकान्तवादे नाम-नामवतोः कथञ्चिदभेदस्य स्वीकृतत्वादिति गृहाण। तदुक्तं तत्त्वार्थवृत्तौ- वस्तुस्वरूपप्रतीतिहेतुत्वाच्च वस्तुस्वरूपं शब्दः, तदनात्मकत्वे वस्तुव्यवहारविच्छेदः, तदात्मकत्वाच्च स्तुतौ रागः स्तुહોવાથી ભાવજીવરૂપ પણ છે જ. “તે મનુષ્ય જ દ્રવ્યજીવ ને એ જ ભાવજીવ.. આમાં તો વિરોધ સ્પષ્ટ છે એમ ન કહેવું, કારણ કે ‘લોકમાં જે કોઈ વસ્તુ છે એ બધી ચાર નિક્ષેપમય છે એવું ભાષ્યવચન બધી વસ્તુઓને ચારનિક્ષેપમય હોવી કહે જ છે. માટે જ બધી જ વસ્તુઓમાં આ ચારેનો સદ્ભાવ કહેલો જ છે. તે આ રીતે– અથવા વસ્તુનું અભિધાન એ નામનિક્ષેપ છે, વસ્તુનો આકાર એ સ્થાપનાનિક્ષેપ છે, વસ્તુની કારણતા એ દ્રવ્યનિક્ષેપ છે ને કાર્યાપિન્નતા એ ભાવનિક્ષેપ છે. વિ.આ.ભા.૬Oા. પ્રશ્ન (પૂર્વપક્ષ) : ઘટ એવા શબ્દરૂપ નામનો કંબુગ્રીવાદિમાનું ઘટમાં સદ્ભાવ શી રીતે ? ઉત્તર : અનેકાન્તવાદમાં નામ અને નામવાન્નો કથંચિત્ અભેદ માનેલો હોવાથી એ સદ્ભાવ હોય છે. તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે– શબ્દ એ વસ્તુનું સ્વરૂપ છે, કારણ કે વસ્તુના સ્વરૂપની પ્રતીતિનું કારણ છે. જો એ વસ્તસ્વરૂપાત્મક ન હોય તો શબ્દ દ્વારા વસ્તુનો વ્યવહાર જે થાય છે તેનો વિચ્છેદ જ થઈ જાય. વળી એ વસ્તસ્વરૂપાત્મક છે માટે જ સ્તુતિમય શબ્દો બોલવાથી સ્તુત્ય પ્રત્યે રાગ (ભક્તિ બહુમાન) Page #184 -------------------------------------------------------------------------- ________________ शब्दोऽपि वस्तुस्वरूपम् १६९ त्यस्य, द्वेषश्च निन्दायां द्वेष्यस्येति (सू.१-५)। स्वरूपस्वरूपवतोश्चाभेदः सिद्ध एवेति । तथाऽत्र सर्वस्य वस्तुनश्चतुर्निक्षेपमयत्वं यदुक्तं तेन 'तस्यैव द्रव्यनिक्षेपत्वं, तस्यैव च भावनिक्षेपत्वं, न कोऽप्यत्र विरोधः' इति स्पष्टं निर्णीयत एव । न च ‘यस्य मनुष्यादेव्यजीवत्वं तस्यैव च भावजीवत्वं, न तत्र कोऽपि विरोधः' इति साधनार्थं भवता अहवा वत्थूभिहाणं..'इत्यादिकैतद्गाथोपन्यस्ता, न च तया तत्सिद्धिः शक्या, तत्र भावघटे द्रव्यघटत्वस्यानुक्तत्वात्, द्रव्यकपालत्वस्यैवोक्तत्वाद्, भवतां तु भावजीवे मनुष्ये द्रव्यजीवत्वस्यैव साधनार्थं प्रयासः, न तु द्रव्यदेवत्वादेरिति स कथं सफलीभवेदिति चेद् ? अहो भ्रान्तिः, सर्वस्य वस्तुनो निक्षेपઉલ્લસે છે ને નિન્દામય શબ્દો બોલવામાં Àષ્ય પ્રત્યે દ્વેષ ઉછળવા લાગે છે. (નહીંતર = સ્તુતિ-નિન્દાત્મક શબ્દોને સ્તુત્ય-નિન્દ સાથે કાંઈ લાગતું-વળગતું ન હોય તો શબ્દો ભલે ને સ્તુતિ કે નિન્દાના હોય, રાગ-દ્વેષને ઉલ્લસવાની શી જરૂર ?) (સૂ. ૧-૫). એટલે શબ્દ વસ્તુસ્વરૂપાત્મક હોવા સિદ્ધ થાય છે. તે સ્વરૂપ-સ્વરૂપવાનો તો કથંચિઅભેદ માનેલો જ છે. એટલે ઘટાદિસર્વવસ્તુ નામમય પણ છે જ. આમ, સર્વવસ્તુઓ ચારનિક્ષેપમય હોવી અહીં જે કહી છે એનાથી “જે દ્રવ્યનિક્ષેપ હોય એ જ ભાવનિક્ષેપરૂપ હોવામાં કોઈ વિરોધ નથી.' એવો સ્પષ્ટ નિર્ણય થાય જ છે. પ્રતિશંકા (પૂર્વપક્ષ) : જે મનુષ્યાદિ દ્રવ્યજીવ છે તે જ ભાવજીવ પણ છે, એમાં કોઈ વિરોધ નથી, એવું સાબિત કરવા તમે વિ.આ. ભાષ્યની ‘અહવા વભૂભિહાણં.” વગેરે ગાથા દર્શાવી છે. પણ એ ગાથાથી આ વાતની સિદ્ધિ શક્ય નથી, કારણ કે એમાં ભાવઘટમાં દ્રવ્યઘટપણું હોવાનું નથી કહ્યું, પણ દ્રવ્યકપાલપણું હોવાનું કહ્યું છે. [અર્થાત્ જેનો ( ઘટાદિનો) ભાવનિક્ષેપ છે, એનો જ દ્રવ્યનિક્ષેપ નથી કહ્યો.. પણ તર્ભિન્નનો = કપાલાદિનો કહ્યો છે. જ્યારે તમારો તો Page #185 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १६ चतुष्कमयत्वं यत्कथितं तत्र यदि घटापेक्षया विचार्यते, तदा नामनिक्षेपो घटापेक्षया, स्थापनानिक्षेपोऽपि घटापेक्षया, भावनिक्षेपश्च घटापेक्षया, केवलं द्रव्यनिक्षेप एव कपालापेक्षयेति कथं श्रद्धेयम् ? द्रव्यनिक्षेपेणैव किमपराद्धं येन तस्यैव घटना घटापेक्षया न क्रियते ? इति । ननु नेयमस्माकं भ्रान्तिः अपि तु भवतामेव, वृत्तिकारैरेव कपालापेक्षयैव तद्घटनायाः कृतत्वात् । तथा च तद्वृत्तिग्रन्थः- भाविकपालादिकार्यापेक्षया तु या से - તસ્ય સર્વસ્થાપિ વસ્તુન: વ્યારળતા = हेतुता तद् द्रव्यं, भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके तद् द्रव्यम्' इति वचनात् । इति चेत् ? सत्यं, तथापि बोधसौकर्यार्थं १७० , જીવના ભાવનિક્ષેપરૂપે સ્વીકારેલા મનુષ્યમાં જીવના જ દ્રવ્યનિક્ષેપની સિદ્ધિ માટેનો પ્રયાસ છે, દેવના દ્રવ્યનિક્ષેપની સિદ્ધિ માટે નહીં, તો એ પ્રયાસ શી રીતે સફળ થશે ? શંકાકાર ઃ અહો તમારી ભ્રમણા ! સર્વવસ્તુઓ ચારનિક્ષેપમય હોય છે એવું જે કહ્યું છે તેમાં જો એ વસ્તુ તરીકે ઘડો લેવામાં આવે તો, નામનિક્ષેપ ઘડાનો, સ્થાપનાનિક્ષેપ ઘડાનો, ભાવનિક્ષેપ પણ ઘડાનો.. માત્ર દ્રવ્યનિક્ષેપ જ કપાલનો (ઘડાનો નહીં..) આ શી રીતે શ્રદ્ધેય બને ? દ્રવ્યનિક્ષેપે જ શું અપરાધ કર્યો છે કે જેથી એને જ ઘટની અપેક્ષાએ ઘટાવવામાં નથી આવતો ? પ્રતિશંકા (પૂર્વપક્ષ) : આ અમારી ભ્રમણા નથી. પણ તમારી જ છે, કારણ કે વૃત્તિકારભગવંતે જ કપાલની અપેક્ષાએ જ દ્રવ્યનિક્ષેપ ઘટાવ્યો છે. તે વૃત્તિગ્રન્થ આવો છે– ભાવી કપાલાદિકાર્યની અપેક્ષાએ જે, તે ઘટાદિ સર્વવસ્તુમાં કારણતા રહેલી હોય છે તે દ્રવ્ય છે, કારણ કે ‘ભૂત કે ભાવી ભાવનું લોકમાં જે કારણ હોય તે દ્રવ્ય છે’ આવું વચન છે. આમ નામાદિ ત્રણ નિક્ષેપ ઘડાના લીધા હોવા છતાં વૃત્તિકારે જ દ્રવ્યનિક્ષેપ કપાલનો જ લીધો છે. શંકાકાર : બરાબર. પણ એ તો સરળતાથી સમજાઈ જાય એ માટે Page #186 -------------------------------------------------------------------------- ________________ सिद्धे द्रव्यनिक्षेपाभावापत्तिः १७१ स्थूलदृष्ट्यैव तैः सा कृता, सूक्ष्मेक्षिकया तु घटापेक्षयैव सा तैरपि कृता स्यादेवेति मन्तव्यं, अन्यथा सिद्धे द्रव्यनिक्षेपाभावप्रसङ्गात् । तथाहि- यथा घटे भाविकपालादिकार्यापेक्षया यत्कारणत्वं तदेव द्रव्यत्वेनोक्तं, तथा सिद्धेऽपि भाव्यवस्थान्तरलक्षणकार्यापेक्षयैव कारणत्वं द्रव्यत्वं च वक्तव्यं स्यात् । तत्तु न सम्भवत्येव, सिद्धावस्थाया अनन्तत्वेन भाव्यवस्थान्तरस्यासम्भवात् । न च सिद्धात्मन्यपि प्रतिक्षणमगुरुलघुपर्यायाद्यपेक्षया परिवर्तनं भवत्येवेत्यागामिनि क्षणे या तत्पर्यायाद्यपेक्षाऽवस्था, तत्कारणत्वं वर्तमानक्षणीयसिद्धावस्थायां वर्तत एव । ततश्च तत्कारणत्वस्यैव द्रव्यत्वसम्भवात्, कुतो द्रव्यनिक्षेपाभावप्रसङ्ग इति वाच्यं, एतादृक्सूक्ष्मपरिवर्तनजन्यानामवस्थानामवस्थान्तસ્થૂલદૃષ્ટિએ તેઓએ કહ્યું છે. બાકી સૂક્ષ્મદષ્ટિથી જ્યારે વિચારવામાં આવે ત્યારે તેઓએ પણ દ્રવ્યનિક્ષેપને પણ ઘડાની અપેક્ષાએ જ ઘટાવ્યો હોત. નહીંતર સિદ્ધાત્મામાં દ્રવ્યનિક્ષેપનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. તે આ રીતે- જેમ ઘડામાં, ઘડાની જ જે કારણતા હોય છે એને જ દ્રવ્ય તરીકે ન લેવાની હોય, પણ ભાવીકપાલાદિ કાર્યની અપેક્ષાએ જે કારણતા હોય એને જ દ્રવ્ય તરીકે લેવાની હોય તો વસ્તુ તરીકે જ્યારે ઘડાને બદલે સિદ્ધજીવ લેવામાં આવ્યો હોય ત્યારે એમાં પણ, ભાવી જે બીજી અવસ્થારૂપ કાર્ય, એની અપેક્ષાએ જ કારણતા અને દ્રવ્યનિક્ષેપ લેવાના રહે. પણ એ તો અસંભવિત છે, કારણ કે સિદ્ધાવસ્થા અનંત હોવાથી પછી કોઈ અવસ્થાન્તર સંભવિત જ નથી. પ્રતિશંકા (પૂર્વપક્ષ)ઃ સિદ્ધાત્મામાં પણ પ્રતિક્ષણ અગુરુલઘુપર્યાયોની અપેક્ષાએ પરિવર્તન થયા જ કરતું હોય છે. એટલે પરિવર્તિત થયેલા અગુરુલઘુ-પર્યાયની અપેક્ષાએ આગામીક્ષણમાં જે અવસ્થા થશે એની કારણતા વર્તમાન સિદ્ધાવસ્થામાં છે જ. એટલે આ કારણતાને જ દ્રવ્યરૂપે લેવી શક્ય હોવાથી સિદ્ધજીવમાં દ્રવ્યનિક્ષેપનો અભાવ થઈ જવાની આપત્તિ ક્યાંથી ? Page #187 -------------------------------------------------------------------------- ________________ १७२ श्रीनिक्षेपविंशिका-१६ रत्वेनाविवक्षितत्वात्, अन्यथा भावजीवाभावप्रसङ्गात् । अयम्भावःयो भाविनो जीवपर्यायस्य हेतुः स द्रव्यजीव इति व्याप्त्याऽस्माभिमनुष्यादौ द्रव्यजीवत्वं स्थापितम् । तन्निराकरणार्थं भवता 'पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणतया द्रव्यजीव एव स्यात्, यस्तु कार्यमेव स्यात्, न तु कस्याश्चिदपि भाव्यवस्थायाः कारणं, स एव भावजीवः स्यादिति सिद्ध एव भावजीवः स्याद्, नान्यः कोऽपि' इत्याद्युक्तम् (पृ.१६७)। ततश्च यद्यगुरुलघुपर्यायाद्यपेक्षसूक्ष्मपरिवर्तनजन्यानामपि कार्यत्वं विवक्ष्येत तदा सर्वस्यापि सिद्धक्षणस्य द्रव्यजीवत्वमेव स्याद्, स्वोत्तरभावितादृक्परिवर्तनजन्यावस्थान्तरलक्षणकार्यस्य कारणत्वात् । तथा यतो नैकस्यापि सिद्धक्षणस्य केवलं શંકાકાર ઃ આવા સૂક્ષ્મપરિવર્તન જન્ય જે અવસ્થાઓ હોય એને અહીં ભાવી અવસ્થાન્તર તરીકે વિવવામાં આવી નથી, માટે એની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપને ઘટાવવો બરાબર નથી.અન્યથા = આવી અવસ્થાઓને પણ જો ભાવી અવસ્થાન્તર તરીકે વિવક્ષવામાં આવે તો ભાવજીવનો અભાવ થઈ જવાની આપત્તિ આવશે. આશય આ છે – જે ભાવી જીવપર્યાયનો હેતુ હોય તે દ્રવ્યજીવ' આવી વ્યક્તિ દ્વારા અમે મનુષ્યાદિને દ્રવ્યજીવ તરીકે કહેલા. તેનો નિષેધ કરવા માટે તમે આમ પૂર્વ-પૂર્વજીવ પછી-પછીના ઉત્પન્ન થનાર પર્યાયિની અપેક્ષાએ કારણભૂત હોવાથી દ્રવ્યજીવ જ બનશે. જે માત્ર કાર્યરૂપ જ હોય, કોઈપણ ભાવીઅવસ્થાના કારણભૂત ન હોય તે જ ભાવજીવ બની શકશે. ને એવા તો સિદ્ધ જ હોવાથી માત્ર સિદ્ધ જ ભાવજીવ બનશે, બીજો કોઈ નહીં. આમ (પૃ.૧૬૭) કહેલું છે, એટલે અગુરુલઘુપર્યાયોની અપેક્ષાએ સૂક્ષ્મ પરિવર્તનજન્ય અવસ્થાઓને પણ જો કાર્ય તરીકે લેવાની હોય તો બધી જ સિદ્ધક્ષણો દ્રવ્યજીવ જ બની જશે, કારણ કે સ્વોત્તરભાવી જે તેવા પરિવર્તનથી થયેલ અવસ્થાન્તરરૂપ કાર્ય, તેના કારણરૂપ છે. તેથી માત્ર કાર્યરૂપ હોય એવી એક પણ સિદ્ધક્ષણ ન મળવાથી, ને એક પણ Page #188 -------------------------------------------------------------------------- ________________ सिद्धे भावनिक्षेपाभावापत्तिः १७३ कार्यत्वमतो भावजीवाभावः स्यादेव । तदेतद् ‘एकत्र संधिसतोऽन्यतः प्रच्यवः' इति न्यायापातः, सिद्धात्मनि द्रव्यनिक्षेपाभावं निषेद्धं प्रवृत्तस्य भावजीवनिषेधापतनात् । ततश्च सिद्धात्मनि भावजीवत्वरक्षार्थं, 'तत्र कार्यत्वमेव वर्तते, न तु स्वोत्तरकालीनावस्थान्तरापेक्षं कारणत्वमपी'त्यभ्युपगन्तव्यमेव । अत्र अन्यः कश्चित्पृच्छति- 'यत्र कार्यत्वमेव, न तु स्वोत्तरकालीनावस्थान्तरापेक्षं कारणत्वमपि तस्यैव भावनिक्षेपत्वमिति नियमः कुतः सिद्धः?' इति। पूर्वाचार्यवचनैरेव स सिद्ध इत्युत्तरं जानीहि। तत्त्वार्थवृत्तौ 'पूर्वः पूर्वो जीवः परस्य परस्योऽत्पित्सोः कारणमिति । अस्मिंश्च पक्षे सिद्ध एव भावजीवो भवति' इति यदुक्तं तेनैतन्नियमस्य प्राप्यमाणत्वात्। संसारिणो जीवस्य स्वोत्तरकालीनावस्थान्तरापेक्षं कारणत्वं भवत्येवेत्यत एव तस्मिन् भावजीवत्वस्य निषेधः, सिद्धात्मनि तु तन्न भवत्येवेत्यत સંસારીજીવ પણ એવો મળતો ન હોવાથી ભાવજીવનો અભાવ થઈ જ જશે. આ તો સિદ્ધાત્મામાં દ્રવ્યજીવના અભાવની આપત્તિનું વારણ કરવાની મથામણમાં તમારે ભાવજીવનો જ અભાવ થઈ જવાની આ જે આપત્તિ આવી તે ત્રણ સાંધતા તેર તૂટવા જેવું થયું. એટલે, સિદ્ધાત્મામાં ભાવજીવત્વને જાળવી રાખવા માટે ત્યાં માત્ર કાર્યત્વ જ રહેલું છે, પણ સ્વોત્તરકાલીન અવસ્થાન્તરની અપેક્ષાએ કારણતા રહેલી નથી' એમ માનવું જ જોઈએ. અહીં અન્ય કોઈક પ્રશ્ન કરે છે. પ્રશ્ન : “જેમાં માત્ર કાર્યત્વ જ હોય, પણ સ્વોત્તરકાલીન અવસ્થાન્તરની કારણતા ન હોય એ જ ભાવનિક્ષેપઆવો નિયમ ક્યાં સિદ્ધ છે ? ઉત્તર : પૂર્વાચાર્યના વચનોથી એ સિદ્ધ છે. તત્ત્વાર્થવૃત્તિમાં “પૂર્વ પૂર્વ જીવ પછી પછી ઉત્પન્ન થનારનું કારણ છે. આ પક્ષમાં સિદ્ધ જ ભાવજીવ બને છે. આવું જ કહ્યું છે તેના પરથી આ નિયમ સિદ્ધ થાય છે. સંસારીજીવમાં સ્વોત્તરકાલીન અવસ્થાની અપેક્ષાએ કારણતા હોય Page #189 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १६ एव भावजीवत्वसद्भावः । ततश्च स नियमः पर्यवस्यत्येव । अत एव आदिष्टद्रव्यत्वानां घटादिपर्यायाणां हेतुतया मृदादौ साधितं द्रव्यद्रव्यत्वं महोपाध्यायैर्नयरहस्ये ‘आदिष्टद्रव्यहेतुद्रव्यद्रव्योपगमे भावद्रव्योच्छेदप्रसङ्गात्' इत्यनेन हेतुना निराकृतम् । तत्र तेषामपि ' मृदादेः सर्वस्यापि स्वोत्तरकालीनमवस्थान्तरं तदपेक्षं कारणत्वञ्च सम्भवत्येवेति कार्यत्व -. मात्रस्यासम्भवाद् भावद्रव्योच्छेदप्रसङ्गः' इत्यभिप्रायस्य ज्ञायमानत्वात् ‘તેષામય નિયમ: સંમતઃ' પિ જ્ઞાયત વ્રુતિ । पुनः पृच्छति तैर्नैनं नियममङ्गीकृत्य भावद्रव्योच्छेद आपादितः, अपि तु यत्र द्रव्यनिक्षेपत्वं न तत्र भावनिक्षेपत्वं, तयोर्विरोधादि'ति नियममङ्गीकृत्येति चेत् ? न, इत्थं संसारिजीवे द्रव्यत्वेऽपि भावत्वाविरोधः, જ છે. માટે જ એમાં ભાવજીવત્વનો નિષેધ કર્યો છે. સિદ્ધાત્મામાં એ નથી હોતી, માટે ભાવજીવત્વ હોય છે. એટલે એ નિયમ પર્યવસિત થાય જ છે. એટલે જ આદિષ્ટ દ્રવ્યરૂપ ઘટાદિપર્યાયોની કારણતાના કારણે માટી વગેરેમાં જે દ્રવ્ય-દ્રવ્યત્વ કહેવાયેલું છે તેનો મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે નયરહસ્યમાં ‘આદિદ્રવ્યના હેતુને દ્રવ્યદ્રવ્ય તરીકે લેવામાં ભાવદ્રવ્યનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે' એમ કહીને નિષેધ કરેલો છે. એમાં તેઓનો પણ આ જ આશય જણાય છે કે ‘માટી વગેરે બધાને સ્વોત્તર-કાલીન અવસ્થાન્તર અને તદપેક્ષ કારણતા.. એ બન્ને સંભવે છે. માટે એકલું કાર્યત્વ રહ્યું હોય એ અસંભવિત છે. ને તેથી ભાવદ્રવ્યનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. એટલે જ તેઓને આ નિયમ માન્ય છે એ પણ જણાય જ છે. પુનઃ પ્રશ્ન ઃ તેઓએ આ નિયમને સ્વીકારીને ભાવ-દ્રવ્યોચ્છેદની આપત્તિ આપી છે, એવું નથી, પણ ‘જ્યાં દ્રવ્યનિક્ષેપત્વ હોય ત્યાં ભાવનિક્ષેપત્વ ન હોય, કારણ કે એ બેને વિરોધ છે' આવો નિયમ સ્વીકારીને એ આપી છે. ઉત્તર : જૈનતર્કભાષાગ્રન્થમાં તેઓશ્રીએ ‘આમ સંસારીજીવમાં १७४ Page #190 -------------------------------------------------------------------------- ________________ केवलकार्यस्यैव भावनिक्षेपत्वनियमविचारः एकवस्तुगतानां नामादीनां भावाविनाभूतत्वप्रतिपादनात्' इति जैनतर्कभाषागतेनाधिकारेण तद्विरोधे तेषामसंमतेर्ज्ञायमानत्वात् । ततश्च यत्र केवलं कार्यत्वमेव तस्यैव भावनिक्षेपत्वमिति निमोऽत्र प्रक्रमे सिध्यत्येवेति सिद्धात्मनि भावजीवत्वरक्षार्थं केवलं कार्यत्वमेवाभ्युपगन्तव्यं, तदर्थं च स्वोत्तरकालीनावस्थान्तराभावोऽपि मन्तव्य एव । स च तदैव सिध्येद् यदा सूक्ष्मपरिवर्तनजन्यानामवस्थानामवस्थान्तरत्वेनाविवक्षा । ततश्च सिद्धात्मनि भाव्यवस्थान्तराभावस्य तदपेक्षकारणत्वाभावस्य च सिद्धेर्द्रव्यनिक्षेपाभावः स्फुट एव । तस्मात् सर्ववस्तुनो निक्षेपचतुष्टयात्मकत्वस्य सिद्ध्यर्थं सिद्धे द्रव्यनिक्षेपस्य घटनाऽन्यथैव कर्तव्या, न तु स्वोत्तरभाविपर्यायलक्षणकार्यદ્રવ્યનિક્ષેપત્વ હોવા છતાં ભાવનિક્ષેપત્વનો અવિરોધ છે, કારણ કે એક વસ્તુમાં રહેલ નામાદિનિક્ષેપાઓ ભાવને અવિનાભૂત હોય છે એવું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરાયેલું છે’ આવું જે જણાવેલું છે તેનાથી જણાય છે કે તમે જણાવેલો વિરોધનો નિયમ એમને માન્ય નથી. એટલે ‘જ્યાં માત્ર કાર્યત્વ જ હોય ત્યાં જ ભાવનિક્ષેપત્વ હોય' એવો નિયમ આ અધિકારમાં સિદ્ધ થાય જ છે. ને તેથી સિદ્ધાત્મામાં ભાવજીવત્વને ઊભું રાખવા માટે તેમાં માત્ર કાર્યત્વ જ રહેલું છે એ પણ માનવું જ પડે છે. વળી એ માનવા માટે ત્યાં સ્વોત્તરકાલીન અવસ્થાન્તરનો અભાવ પણ માનવો જ પડે છે, કારણ કે નહીંતર તો એ અવસ્થાન્તરની કારણતા પણ આવી જાય. એ અભાવ તો તો જ સિદ્ધ થાય જો સૂક્ષ્મપરિવર્તનજન્ય અવસ્થાઓની અવસ્થાન્તર તરીકે અવિવક્ષા હોય. એટલે એ અવસ્થાન્તર ગણવાની નથી, ને બીજી કોઈ અવસ્થાન્તર થતી નથી. તેથી સિદ્ધાત્મામાં ભાવી અવસ્થાન્તરનો અભાવ સિદ્ધ થાય છે, ને તેથી એવી અવસ્થાન્તરની કારણતાનો પણ અભાવ સિદ્ધ થાય છે જ. એટલે ભવિષ્યકાલીન અવસ્થાન્તરની કારણતા એ દ્રવ્ય' આ રીતે ઘટના કરવામાં સિદ્ધાત્મામાં દ્રવ્યનિક્ષેપનો અભાવ થશે જ. એટલે એ ન થાય ને સર્વ વસ્તુઓ १७५ Page #191 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १६ कारणत्वापेक्षयेति घटेऽपि कपालकारणत्वापेक्षया सा नैव कर्तव्येति સિદ્ધમ્ । ननु कथं तर्हि सा कर्तव्येति चेत् ? स्वोपादानकारणत्वापेक्षयेति गृहाण ये नाम-स्थापना - भावनिक्षेपा यथा घटसम्बन्धिनो गृहीतास्तथैव द्रव्यनिक्षेपोऽपि घटसम्बन्ध्येव गृहीतः स्याद् । तथा च 'कम्बुग्रीवादिमान् भावघटो नामघट-स्थापनाघट - द्रव्यघट - भावघटइत्येवं निक्षेपचतुष्टयमयः' इति सिध्यति । ननु भावघटः कथं द्रव्यघटमयः ? स्वस्य स्वोपादानत्वासम्भवादिति चेत् ? तत्किं भावघटस्य मृद्रव्येण सह १७६ નિક્ષેપચતુષ્ટયાત્મક છે એ નિયમ જળવાઈ રહે એ માટે સિદ્ધાત્મામાં દ્રવ્યનિક્ષેપને જુદી રીતે ઘટાવવો આવશ્યક બને છે. ને એ આવશ્યક બને છે, માટે ઘટમાં પણ ભાવી અવસ્થાન્તરભૂત કપાલની કારણતા એ દ્રવ્ય.. એ રીતે નહીં, પણ સિદ્ધાત્માની જેમ એ જુદી જ રીતે ઘટાવવો જરૂરી છે, એ સ્પષ્ટ છે. પ્રતિશંકા (પૂર્વપક્ષ) : તો એ કઈ રીતે ઘટાવવો ? અર્થાત્ સ્વોત્તરકાલીનપર્યાયની કારણતા એ દ્રવ્ય એમ નથી લેવાનું તો કોની કારણતાને દ્રવ્ય તરીકે લેવાની છે ? શંકાકાર : પોતાની જ કારણતા એમ જાણ. અર્થાત્ ‘પોતાની જ જે ઉપાદાનકારણતા એ દ્રવ્ય' એમ અહીં લેવાનું છે. વળી જેની કારણતા લેવાય એનો જ એ દ્રવ્યનિક્ષેપ બનતો હોવાથી એ પોતાનો જ દ્રવ્યનિક્ષેપ બનશે. ને તેથી નામ-સ્થાપના અને ભાવનિક્ષેપાઓ જેમ ઘડાના લીધા છે તેમ દ્રવ્યનિક્ષેપો પણ ઘડાનો જ મળશે. ને તેથી કંબુગ્રીવાદિમાન્ ભાવઘટ નામઘટ-સ્થાપનાઘટ-દ્રવ્યઘટ અને ભાવઘટ એમ ચારે નિક્ષેપમય છે એમ પણ સિદ્ધ થઈ જશે. પ્રતિશંકા (પૂર્વપક્ષ) : ભાવઘટ કેવી રીતે દ્રવ્યઘટમય પણ હોય ? કારણ કે પોતે પોતાનું ઉપાદાનકારણ હોવું સંભવિત નથી. શંકાકાર : ભાવઘટનું ઉપાદાનકારણ માટીદ્રવ્ય છે. આ માટી Page #192 -------------------------------------------------------------------------- ________________ घटे निक्षेपचतुष्टयस्य घटना यः कथञ्चिदभेदस्तं त्वं न जानासि ? ततश्च कम्बुग्रीवादिमतः पदार्थस्य (१) 'घट' इतिनाम्ना सह यः कथञ्चिदभेदः स यदा विवक्ष्यते तदा स कम्बुग्रीवादिमान् पदार्थः नामघटः, (२) पृथुबुध्नाद्याकारेण सह यः कथञ्चिदभेदः स यदा विवक्ष्यते तदा स स्थापनाघटः, (૩) મૃદૂद्रव्येण सह यः कथञ्चिदभेदः स यदाऽधिक्रियते तदा स द्रव्यघटः, तथा ( ४ ) कम्बुग्रीवादिमत्त्वमेव यद्वा घटनादिक्रियया सह यः कथञ्चिदभेद स एव यदा पुरस्क्रियते तदा स भावघट इति सिद्धं तस्य निक्षेपचतुष्टयात्मकत्वम् । एवमेव सर्वेषु पदार्थेषु तज्ज्ञेयम् । तदेवं 'तस्यैव पदार्थस्य द्रव्यघटत्वं, भावघटत्वञ्चेति न तत्र कोऽपि विरोधः' इति सिद्धे 'तस्यैव मनुष्यादेर्भाविभवापेक्षया द्रव्यजीवत्वं, पूर्वभवापेक्षया च भावजीवत्वं न तत्र कोऽपि विरोधः ' " દ્રવ્યની સાથે ભાવધટનો જે કથંચિત્ અભેદ હોય છે તેને શું તું જાણતો નથી ? અર્થાત્ ભાવઘટ મૃદ્રવ્યમય છે એ શું તું માનતો નથી ? જો તું માને છે, તો એ મૃદ્રવ્ય જ તો દ્રવ્યઘટ છે. માટે ભાવઘટ દ્રવ્યઘટમય હોવામાં શું વાંધો છે ? એટલે, કંબુગ્રીવાદિમાન્ પદાર્થનો (૧) ‘ઘટ’ એવા નામ સાથે જે કથંચિદ્ અભેદ છે તે જ્યારે વિવક્ષાય ત્યારે એ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ નામઘટ છે. (૨) પૃથુબુઘ્નોદરાદિ આકાર સાથે જે કથંચિદ્ અભેદ છે તે જ્યારે વિચારાય ત્યારે સ્થાપનાઘટ છે. (૩) મૃદ્રવ્યની સાથે જે કથંચિદ્ અભેદ છે તે જ્યારે નજરમાં લેવાય ત્યારે દ્રવ્યઘટ છે અને (૪) એનું કંબુગ્રીવાદિમત્ત્વ એ જ ભાવઘટ છે. અથવા ઘટનાદિક્રિયા સાથેના એના કથંચિદ્ અભેદને જ્યારે આગળ કરાય ત્યારે એ ભાવઘટ છે. આમ એ ચારે નિક્ષેપમય છે એ સિદ્ધ થયું. આ જ રીતે સર્વવસ્તુઓમાં ઘટના કરવી. આમ એનો એ જ પદાર્થ દ્રવ્યધટ અને ભાવધટ બન્ને હોવામાં કોઈ વિરોધ નથી એમ સિદ્ધ થયું.ને તેથી ‘એ જ મનુષ્ય ભાવીભવની અપેક્ષાએ દ્રવ્યજીવ છે ને પૂર્વભવની અપેક્ષાએ ભાવજીવ છે. એમાં કોઈ १७७ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ श्रीनिक्षेपविंशिका-१६ इत्यपि सिध्यत्येव । ततश्च 'सिद्धस्यैव भावजीवत्वं, न तु संसारिणो जीवस्ये'त्यापादनस्यासङ्गततया भाविदेवादिलक्षणजीवपर्यायहेतोर्मनुष्यादेरेव द्रव्यजीवत्वसम्भवे न जीवस्य द्रव्यनिक्षेपोऽप्रसिद्ध इति चेत् ? मैवं, एवमप्यविशिष्टस्य जीवस्य द्रव्यनिक्षेपस्याप्रसिद्धत्वाद्, मनुष्यादेर्देवत्वादिविशिष्टजीवं प्रत्येव हेतुत्वाद्, अनादिनिधनं जीवसामान्यं प्रति कस्यापि हेतुत्वासम्भवात् । तथैव द्रव्यद्रव्यमप्यप्रसिद्धमेव, मृदादेघटादिविशिष्टद्रव्यं प्रत्येव हेतुत्वादिति ।। ___अथ जीवपदार्थज्ञस्तत्रानुपयुक्तो वक्ता द्रव्यजीव इति चेत् ? न, निक्षेपचतुष्टयस्य सर्वव्यापितायां भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद् द्रव्यम्' इति परिभाषायाः स्वीकृतत्वाद् । अत एव महोपाध्यायैः વિરોધ નથી' એવું પણ સિદ્ધ થાય જ છે. એટલે, “સિદ્ધાત્મા જ ભાવજીવ બનશે, સંસારીજીવ નહીં.” એવી આપત્તિ આપી ન શકાવાથી ભાવી દેવાધિરૂપ જીવપર્યાયના કારણભૂત મનુષ્યાદિમાં દ્રવ્યજીવત્વ સંભવિત બનવાથી જીવનો દ્રવ્યનિક્ષેપ અપ્રસિદ્ધ રહેતો નથી. સમાધાન (પૂર્વપક્ષ) : છતાં અવિશિષ્ટ એવા જીવનો દ્રવ્યનિક્ષેપ તો અપ્રસિદ્ધ છે જ. કારણ કે મનુષ્યાદિ તો દેવત્વાદિવિશિષ્ટ જીવ પ્રત્યે જ કારણ છે. અનાદિનિધન જીવસામાન્ય પ્રત્યે તો કોઈ કારણ સંભવતું જ નથી. એ જ રીતે દ્રવ્યદ્રવ્ય પણ અપ્રસિદ્ધ જ છે. માટી વગેરે તો ઘટાદિવિશિષ્ટ દ્રવ્ય પ્રત્યે જ કારણ હોવાથી એના જ દ્રવ્યનિક્ષેપ છે, દ્રવ્યસામાન્યના તો નહીં જ. શંકાઃ “જીવપદાર્થનો જાણકાર એમાં અનુપયુક્ત વક્તા એ દ્રવ્યજીવ છે' એમ લ્યો. સમાધાન (પૂર્વપક્ષ) : ના, એમ લેવું એ યોગ્ય નથી, કારણ કે નિક્ષેપચતુષ્ટયની જે સર્વવ્યાપિતા કહેલી છે તે “ભૂત કે ભાવી ભાવનું જે કારણ તે દ્રવ્ય આવી વ્યાખ્યાથી મળતા દ્રવ્યનિક્ષેપને નજરમાં રાખીને Page #194 -------------------------------------------------------------------------- ________________ द्रव्यजीवप्रसिद्ध्यर्थं विविधाः प्रयासाः जैनतर्कभाषायां इत्यप्याहु:' इत्यनेन, नयरहस्ये च ' इत्यपि वदन्ति' इत्यनेन समाधानेऽस्मिन् स्वारसः सूचितः । एतच्च पूर्वं विचारितमेवेति नोआगमतो भावजीवं प्रति यस्योपादानकारणत्वं तस्यैव द्रव्यजीवत्वकथनस्य न्याय्यतया द्रव्यजीवस्याप्रसिद्धिरेव, अनादिनिधनस्य जीवस्य कारणताया अप्रसिद्धत्वात् । ततश्च निक्षेपचतुष्टयस्य सर्वव्यापिताभङ्गो वज्रलेपायित एवेति पूर्वपक्षशङ्काग्रन्थः ॥ १६ ॥ समाधत्ते - मैवं, जीवस्य वस्तुत्वं यतो नास्ति ततः कुतः ? तन्नियमस्य भङ्गो यद् वस्तुषूक्तः स एव नु ॥ १७ ॥ અત્રેવારો મિન્નામ:, મુસ્તુ ઘુત્વર્થે । તતથ, મૈવ, યતો કહેલ છે. એટલે જ મહોપાધ્યાય વડે જૈનતર્કભાષામાં ‘ઇત્યપ્યા:' (આમ પણ કેટલાક કહે છે)' એમ કહેવા દ્વારા અને નયરહસ્યમાં ‘ઇત્યપિ વદન્તિ’ એમ કેહવા દ્વારા આવા સમાધાનમાં પોતાની અરુચિ વ્યક્ત કરાયેલી છે. આ વાત પૂર્વે વિચારાઈ ગયેલી જ છે. માટે નોઆગમથી ભાવજીવ પ્રત્યે જે ઉપાદાનકારણ હોય તેને જ દ્રવ્યજીવ તરીકે લેવો ઉચિત હોવાથી દ્રવ્યજીવ અપ્રસિદ્ધ જ છે. કારણ કે અનાદિનિધન જીવની કારણતા અપ્રસિદ્ધ છે. અને તેથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનો ભંગ વજ્રલેપ જેવો છે જ. આ પ્રમાણે પૂર્વપક્ષગ્રન્થ જાણવો. (આ આખી ગાથામાં પૂર્વપક્ષનો જ અધિકાર હોવાથી બધી પૂર્વપક્ષની જ રજુઆત જાણવી. એની સામે શંકાઓ જે રજુ થઈ છે એના એણે આપેલા સમાધાન ‘સમાધાન’ તરીકે રજુ કર્યા છે એ જાણવું.) ॥૧૬॥ પૂર્વપક્ષીએ ૧૬ મી ગાથામાં રજુ કરેલા પૂર્વપક્ષનું ગ્રન્થકાર હવે પછીની ૧૭ મી ગાથામાં સમાધાન આપે છે. ગાથાર્થ : તમારી વાત બરાબર નથી, કારણ કે જીવ એ કોઈ વસ્તુ જ નથી, માટે એ નિયમનો ભંગ શી રીતે કહેવાય ? કારણ કે એ નિયમ તો વસ્તુઓ માટે કહ્યો છે. ગાથાનો સંક્ષેપાર્થ પણ આવો જ છે. " १७९ Page #195 -------------------------------------------------------------------------- ________________ १८० श्रीनिक्षेपविंशिका-१७ जीवस्य वस्तुत्वं नास्ति, ततः कुतस्तनियमस्य = निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्य भङ्गः ? नैवेत्यर्थः, यद् = यस्मात् स = नियमो नु = खलु वस्तुष्वेवोक्त इति गाथासङ्केपार्थः । विस्तरार्थस्त्वेवं- जं वत्थुमत्थि लोए चउपज्जायं तयं सव्वं ॥७३॥ इति विशेषावश्यकभाष्यवचनात् तथा जत्थ य जं जाणेज्जा.. इत्यनुयोगद्वारसूत्रस्य (सू०८) न हि किमपि तद्वस्त्वस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरति' इत्यादिवृत्तिवचनादेतन्निशङ्कमेव यद् ‘नामादिचतुष्टयस्य सर्वव्यापिता योक्ता सा वस्तुष्वेव, नावस्तुष्वपि' इति । ततश्च, यतो जीवस्य वस्तुत्वं नास्ति, अतस्तस्य द्रव्यनिक्षेपासम्भवेऽपि न निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्य भङ्गः = व्यभिचार इति स्पष्टमेव । ननु किमिदमश्रुतपूर्वमपूर्वमत्यसमञ्जसमुच्यते यज्जीवस्य वस्तुत्वं नास्तीति, यतो नवतत्त्वप्रकरणादिषु नैकेषु शास्त्रेषु सत्पदप्ररूपणायां जीवेति यच्छुद्धं व्युत्पत्तिमत्पदं तत्प्रतिपाद्यस्य जीवस्य सत्त्वस्य = વિસ્તરાર્થ આવો જાણવો: ‘આ લોકમાં જે કાંઈ વસ્તુ છે એ બધી ચતુષ્પર્યાયમય છે' આમ વિશેષાવશ્યકભાષ્યમાં જે કહેલું છે, વળી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં (૫૮) પણ “એવી કોઈ વસ્તુ નથી જે નામાદિચારને વ્યભિચરતી હોય” આવું જે કહેલું છે એનાથી આ નિઃશંક જણાય જ છે કે નામાદિચારની સર્વવ્યાપિતા જે કહી છે તે વસ્તુઓમાં જ, નહીં કે અવસ્તુમાં. એટલે જીવ જો વસ્તુ જ નથી, તો તેનો દ્રવ્યનિક્ષેપ ન સંભવે એટલા માત્રથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ = વ્યભિચાર કાંઈ થઈ જતો નથી, એ સ્પષ્ટ છે. શંકાઃ તમે આ શું પૂર્વે કદી નહીં સાંભળેલું = અપૂર્વ અને અત્યંત અનુચિત કહી રહ્યા છો કે જીવ એ વસ્તુ નથી. કારણ કે નવતત્ત્વપ્રકરણ વગેરે ઘણા શાસ્ત્રોમાં સત્પદપ્રરૂપણામાં, જીવ એવું જે શુદ્ધ અને Page #196 -------------------------------------------------------------------------- ________________ अनादिनिधनस्य जीवस्यावस्तुत्वम् १८१ वस्तुत्वस्य ख्यापितत्वात्, शिष्टजनेषु च जीवतत्त्वस्य चिरपरिचितत्वादिति चेत् ?, न, तस्य ख्यापितस्य चिरपरिचितस्य जीवाख्यवस्तुनो भिन्नत्वाद्, द्रव्यनिक्षेपासम्भववतो जीवेतिपदप्रतिपाद्यस्य भवत्कल्पनाविषयस्य च भिन्नत्वाद्। अयम्भावः- जीवेतिपदप्रतिपाद्यत्वेन किं रमते भवत्कल्पनायाम् ? अवस्थाविशेषलक्षणपर्यायापन्नः कश्चित्पदार्थस्तत्छून्यो वा ? यद्याद्यो विकल्पस्तर्हि तदवस्थाविशेषकारणीभूतपूर्वकालीनावस्थाविशेषापन्नस्य पदार्थस्यैव द्रव्यनिक्षेपत्वसम्भवान्न व्यभिचारः। अथ द्वितीयो विकल्पस्तर्हि स्फुटमेव तस्यावस्तुत्वं, पर्यायवियुक्तस्य कल्पनाविषयस्य वस्तुतोऽवस्तुत्वात् । अवस्तुत्वेऽपि पदप्रतिपाद्यतया कल्पनारूढत्वमात्रेण यदि निक्षेपैर्भवितव्यं, तदा शशशृङ्गादेरपि निक्षेप॑र्भवितव्यताऽऽपत्तिः स्फुटैव । વ્યુત્પત્તિવાળું પદ છે તેના પ્રતિપાઘ એવા જીવની સત્તાને-વસ્તુપણાને સાબિત કરેલ જ છે. વળી શિષ્ટજનોમાં જીવતત્ત્વ તો ખૂબ જ પરિચિત પણ છે જ. સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે શાસ્ત્રોમાં કહેલ અને શિષ્ટોમાં ચિરપરિચિત એવી જીવનામની વસ્તુ જુદી છે અને જેનો દ્રવ્યનિક્ષેપ અસંભવિત છે એ “જીવ’પદપ્રતિપાદ્ય તમારી કલ્પનાનો વિષય જુદો છે. આશય આ છે કે જીવ એવા પદના પ્રતિપાદ્ય તરીકે તમારા મનમાં શું રમે છે? એક ચોક્કસ અવસ્થારૂપ પર્યાયથી યુક્ત એવો કોઈક પદાર્થ કે એવા પર્યાયથી શૂન્ય કોઈક પદાર્થ ? જો પ્રથમ વિકલ્પ હોય તો એ અવસ્થાવિશેષના કારણભૂત જે પૂર્વકાલીન-અવસ્થાવિશેષ, તેનાથી યુક્ત પદાર્થ જ દ્રવ્યનિક્ષેપ તરીકે મળવાથી વ્યભિચાર નથી. હવે, જો બીજો વિકલ્પ કહેશો તો એ તો અવસ્તુ જ છે, કારણકે પર્યાયશૂન્ય એવો કલ્પનાનો વિષય વસ્તુતઃ અવસ્તુ જ હોય છે. અવસ્તુ પણ પદપ્રતિપાદ્ય હોવાના કારણે જો કલ્પનામાં આરૂઢ થાય તો એના નિક્ષેપ હોવા જ જોઈએ- આવું માનવામાં તો શશશૃંગાદિના નિક્ષેપ પણ હોવા જ જોઈએ... એવું માનવું પડશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १७ न च शशशृङ्गादेस्तु नैकस्यापि निक्षेपस्य सम्भवः, जीवस्य तु न तथा, तस्य केवलस्य द्रव्यनिक्षेपस्यैवासम्भवादिति वाच्यम्, पर्यायवियुक्तस्य जीवस्यापि नैकस्यापि निक्षेपस्य सम्भवः, भवत्कल्पनायां ये निक्षेपा अवतरन्ति ते तु पर्यायविशेषापन्नस्य जीवस्यैवेति सूक्ष्मधिया विभावनीयमिदम् । ननु महोपाध्यायैर्जेनतर्कभाषायां निक्षेपत्रयस्य सम्भवस्तु कथित एव । तथाहि - तत्र यद्यपि यस्य जीवस्याजीवस्य वा जीव इति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्थापनाजीवः, औपशमिकादिभावशाली च भावजीव इति जीवविषयं निक्षेपत्रयं सम्भवति, न तु द्रव्यनिक्षेप इति । ततश्च भवता किमिति तदसम्भव कथ्यत इति चेत् ? सत्यं, आपातदृष्ट्या ', ', १८२ શંકા : શશશૃંગાદિના તો એકે નિક્ષેપ સંભવતા નથી. જીવ માટે એવું નથી. એનો તો માત્ર દ્રવ્યનિક્ષેપ જ સંભવતો નથી. સમાધાન : ના, પર્યાયશૂન્ય જીવનો પણ એકે નિક્ષેપ સંભવતો નથી. તમારી કલ્પનામાં જે નિક્ષેપાઓ આવે છે તે તો પર્યાયવિશેષથી યુક્ત જીવના જ આવે છે. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચા૨વી. શંકા : મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે જૈનતર્કભાષામાં જીવના ત્રણ નિક્ષેપાઓનો સંભવ તો કહ્યો જ છે. તે આ રીતે– તત્ર જીવ અંગે. જો કે જે જીવ કે અજીવનું ‘જીવ' એવું નામ રાખવામાં આવ્યું હોય તે નામજીવ. દેવતા વગેરેની પ્રતિમા એ સ્થાપનાજીવ અને ઔપશમિ-કાદિભાવશાલી પદાર્થ એ ભાવજીવ. આમ જીવના ત્રણ નિક્ષેપ સંભવે છે. પણ દ્રવ્યનિક્ષેપ સંભવતો નથી. તો તમે કેમ ત્રણનો પણ અસંભવ કહો છો. – સમાધાન : વાત સાચી છે. ઉપલકદિષ્ટએ ‘ત્રણનો સંભવ કહ્યો છે' એવું જરૂર પ્રતીત થાય છે. પણ જ્યારે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવે ત્યારે ‘તેઓશ્રીએ આ ત્રણનો પણ અસંભવ સૂચવેલો જ છે' એવું પ્રતીત થાય જ છે. તે આ રીતે- સ્થાપનાજીવ તરીકે તેઓએ દેવતાદિની Page #198 -------------------------------------------------------------------------- ________________ जीवस्य नैकस्यापि निक्षेपस्य सम्भवः 'तत्सम्भवः कथितः' इति प्रतीयत एव, परन्तु यदा सूक्ष्मदृष्ट्या विचार्यते तदा 'तैस्तदसम्भवः सूचित एव' इति ज्ञायत एव । तथाहिस्थापनाजीवत्वेन तैर्देवतादिप्रतिमा कथिता, देवता च पर्यायविशेषापन्न एव जीवः, न तु पर्यायशून्य इति । अनादिनिधनस्य जीवस्य स्थापनानिक्षेपकथनावसरे सादिसान्तस्य देवतादिकस्य प्रतिमायाः कथनं जीवस्य तदसम्भवः सूचयति न वेति भवतैव निर्णेयम् । अन्यथा = देवतादिकस्य प्रतिमा यदि स्थापनाजीवत्वेन संमता तर्हि देवतादिकस्य कारणीभूतो मनुष्यादिः कथं द्रव्यजीवत्वेन न संमतः ? इत्यपि विचार्यताम् । तथा, भावजीवतया तैरोपशमिकादिभावशाली जीवः कथितः । अत्रापि चन्तनीयमिदं यद् - यस्य कारणं द्रव्यनिक्षेपत्वेनाभिप्रेतं स एव निक्षेपत्वेन ग्राह्य इति अनादिनिधनस्य जीवस्य कारणं यदि व्यजीवत्वेन विवक्षितं, तदा भावजीवत्वेनानादिनिधनो जीव एव ह्यः स्यात्, न तु सादिसान्तादिकौपशमिकादिभावापन्नो जीवः । રતિમા કહી છે. દેવતા તો પર્યાવિશેષાપન્ન જીવ જ છે, નહીં કે પર્યાયશૂન્ય જીવ. અનાદિનિધન જીવના સ્થાપનાનિક્ષેપને કહેવાના અવસરે સાદિસાન્ત એવા દેવતાદિની પ્રતિમાદિનું કથન, અનાદિનિધન જીવના સ્થાપનાનિક્ષેપના અભાવને સૂચવે કે નહીં ? એનો નિર્ણય તમારા પર જ છોડું છું. વળી, દેવતાદિની પ્રતિમા જો સ્થાપનાજીવ તરીકે સંમત છે તો દેવતાદિના કારણભૂત મનુષ્યાદિ દ્રવ્યજીવ તરીકે શા માટે સંમત નહીં ? એ પણ વિચારવું જોઈએ. તથા ભાવજીવ તરીકે તેઓશ્રીએ ઔપશમિકાદિભાવશાલી જીવ કહ્યો છે. અહીં પણ આ વિચારણીય છે કે જેનું કારણ દ્રવ્યનિક્ષેપ તરીકે અભિપ્રેત હોય તે જ ભાવનિક્ષેપ તરીકે ગ્રાહ્ય હોય છે. એટલે અનાદિનિધન જીવનું કારણ જો દ્રવ્યજીવ રૂપે અભિપ્રેત છે, તો ભાવજીવ તરીકે અનાદિનિધન જીવ જ લેવો જોઈએ, નહીં કે સાદિસાન્ત વગેરે એવા ઔપમિકાદિ-ભાવાપન્ન જીવ, પણ તેઓએ તો આવો જીવ જ જે કહ્યો છે એ ‘અનાદિનિધનજીવનો ભાવનિક્ષેપ સંભવતો નથી' એવું કેમ ન સૂચવે? બાકી તો, જો १८३ Page #199 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १७ અન્યથા = यदि सादिसान्तादिकभावापन्नो जीवो भावजीवत्वेन संमतस्तदा तत्कारणीभूतभावापन्नः कथं द्रव्यजीवत्वेन संमतो न स्यादित्यपि चिन्तनीयम् । ननु तथापि नामजीवस्तु सम्भवत्येवेति चेत् ? न, तस्याप्यसम्भવાતુ, તવસમ્ભવાન્ને (પૃ.૬૬૨) વ્યીિરિષ્યતે । તલેવું, પર્યાવિશેષાनापन्नस्यानादिनिधनस्य कल्पनारूढस्य जीवस्य शशशृङ्गादेरिव नैकस्यापि निक्षेपस्य सम्भव इति स्थितम् । वस्तुतस्तु शास्त्रेषु शिष्टव्यवहारेषु च 'जीव' इति यः शब्दः प्रयुज्यते स पर्यायविशेषापन्नस्य पदार्थस्यैव बोधकः, न तु तच्छून्यस्यानादिनिधनस्य कस्यचित्पदार्थस्य । तत्कथम् ? इत्थं- जीवविचारप्रकरणादौ- जीवा मुत्ता संसारिणो य, तस थावरा य संसारी । इत्येवं जीवद्वैविध्यं यदुक्तं तत्र जीवशब्दः સાદિસાન્તાદિક ભાવયુક્ત જીવ ભાવજીવ તરીકે સંમત છે, તો તેના કારણીભૂતભાવથી યુક્ત જીવ દ્રવ્યજીવ તરીકે શા માટે સંમત નથી ? એ પણ વિચારવા જેવું તો છે જ. શંકા : તો પણ નામજીવ તો સંભવે જ છે ને ! १८४ સમાધાન : ના, એ પણ સંભવતો નથી. શી રીતે સંભવતો નથી ? એ આગળ (પૃ.૧૯૨) સ્પષ્ટ કરીશું. આમ પર્યાયવિશેષથી શૂન્ય અનાદિનિધન કલ્પનાના વિષયભૂત એવા જીવના શશશૃંગાદિની જેમ એકપણ નિક્ષેપનો સંભવ નથી એ નિશ્ચિત થયું. વસ્તુતઃ તો શાસ્ત્રોમાં અને શિષ્ટવ્યવહારોમાં ‘જીવ’ એવો જે શબ્દ વપરાય છે તે પર્યાયવિશેષયુક્ત પદાર્થનો જ બોધક હોય છે, નહીં કે તશૂન્ય અનાદિનિધન એવા કોઈક પદાર્થનો. તે શી રીતે ? આ રીતે - જીવવિચારપ્રકરણાદિમાં જીવા મુત્તા સંસારિણો ય તસ થાવરા ય સંસારી (જીવો બે પ્રકારે છે મુક્ત અને સંસારી. સંસારી જીવો પણ બે પ્રકારે છે - ત્રસ અને સ્થાવર.) આ રીતે જીવના બે પ્રકાર જે કહ્યા છે તેમાં જીવશબ્દ પર્યાયયુક્ત વસ્તુને જ જણાવે છે, કારણ કે અનાદિનિધન હોવાના કારણે, (જે ઉત્પન્ન થયેલ નથી પણ અનાદિકાળથી સ્થિર જ છે એવા એક સ્વભાવવાળા =) અનુત્પન્નસ્થિરૈકસ્વભાવવાળું જીવદ્રવ્ય તો એક જ પ્રકારનું (બધામાં એક Page #200 -------------------------------------------------------------------------- ________________ 'जीव'शब्दः पर्यायविशेषान्नस्यैवबोधकः पर्यायापन्नमेव वस्तु बोधयति, अनादिनिधनतयाऽनुत्पन्नस्थिरैकस्वभावस्य जीवद्रव्यस्य त्वेकविधतया द्वैविध्यस्यासम्भवादिति। अन्यथा = जीवशब्दोऽत्र पर्यायविशेषापन्नं जीवं न बोधयतीति कल्पनेऽत्र ‘जीवपर्याया द्विविधाः- मुक्ताः संसारिणश्च' इति कथनीयं स्यात्, न तु 'जीवा द्विविधाः....' इत्यादिकम् । निशीथभाष्यचूर्णावपि- दव्वपकप्पो दुविहो-जीवदव्वपगप्पो अजीवदव्वपगप्पो य। तत्थ जीवदव्वस्स जहा देवदत्तस्स अग्गकेसहत्थाण कप्पणं ॥६०॥ ति। अत्र जीवद्रव्यत्वेन देवदत्तो गृहीतः। स तु पर्यायविशेषापन्नो जीव एव, न त्वनादिनिधनः पर्यायविशेषानापन्न इति। तथा तत्त्वार्थभाष्ये एवम्प्रकारोऽधिकारः प्राप्यते- जीव इत्याकारिते. नैगम-देशसङ्ग्रह-व्यवहारर्जुसूत्र-साम्प्रत-समभिरूढः पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते ।... एवम्भूतनयेन तु जीव इत्याकारिते भवस्थो जीवः प्रतीयते (सू. १/३५) । अत्र हि, ‘जीवशब्देन सर्वासु गतिष्वन्वयि अनादिनिधनं जीवद्रव्यं प्रतीयते' इति नैकस्यापि नयस्य સરખું જ) હોવાથી એના બે પ્રકાર સંભવતા નથી. છતાં પણ અહીં જીવ શબ્દ પર્યાયાપત્ર વસ્તુને જણાવતો નથી એવું જ જો કલ્પવું હોય તો અહીં જીવના પર્યાયો બે પ્રકારના હોય છે મુક્ત અને સંસારી વગેરે કહેવું ५डे, नहीं ®वो में २ ...' वगेरे. નિશીથભાષ્યની ચૂર્ણિમાં પણ આવું કહ્યું છે કે- ‘દ્રવ્યપ્રકલ્પ બે પ્રકારે છે- જીવદ્રવ્યપ્રકલ્પ અને અજીવદ્રવ્યપ્રકલ્પ, એમાં જીવદ્રવ્યપ્રકલ્પ એટલે દેવદત્તના કેશ-હસ્તાગ્ર = નખ કાપવા તે. આમાં જીવદ્રવ્ય તરીકે દેવદત્તનો ઉલ્લેખ કર્યો છે. એ તો પર્યાયિવશેષાપત્ર જીવ જ છે, નહીં કે અનાદિનિધન પર્યાવિશેષઅનાપન્ન.” __ तथा तत्वार्थमाध्यम मावा प्रा२नो अधि।२ मणे छ- '' मेपो श६ सांभपा ५२ नैगम, शिसंग्रह, व्यवहार, सूत्र, સાંપ્રત (શબ્દ) અને સમભિરૂઢ નયો વડે પાંચમાંની કોઈપણ એકગતિમાં રહેલો જીવ પ્રતીત થાય છે... એવંભૂતનય વડે તો જીવ એવો શબ્દ સાંભળવા પર ભવસ્થ જીવ જ પ્રતીત થાય છે. અહીં પણ “જીવ' શબ્દ Page #201 -------------------------------------------------------------------------- ________________ १८६ श्रीनिक्षेपविंशिका-१७ संमतमिति स्पष्टमेव । ततश्च शास्त्रेषु शिष्टव्यवहारेषु च प्रयुज्यमानो जीवशब्दो नानादिनिधनं जीवद्रव्यं बोधयति, अपि तु देवादिपर्यायविशेषापन्नमेव जीवद्रव्यमित्यतोऽप्यधिकारात्सिध्यत्येव । तथा 'जीवं देहि' इति याचितः कुत्रिकापणसुरः शुकसारिकादिलक्षणं पर्यायविशेषापन्नं जीवमेव दत्तवान्, न तु पर्यायविशेषशून्यम्। तदुक्तं विशेषावश्यकभाष्यस्य जीवमजीवं दाउं नोजीवं जाइओ पुणरजीवं । देइ चरिमम्मि जीवं न उ नोजीवं स जीवदलं ॥३००४॥ ति गाथायाः श्रीद्रोणाचार्यकृतायां वृत्तौ-- स कुत्रिकापणसुरो जीवमजीवं च देहित्ति जाइओ, ततो जीवं शुकसारिकादि, अजीवं च लेष्ट्वादि दत्त्वा कृती जायते । इति। ततश्च शास्त्रेषु शिष्टव्यवहारेषु च प्रयुक्तो जीवशब्दः पर्यायापन्नमेव जीवं बोधयतीति स्थितम् । उपनिषच्चात्रेदम्- सामान्यतो देव-मनुजगत्यादीनां सर्वेषां पर्यायाદ્વારા સર્વગતિઓમાં અન્વયિ = અન્વય પામનારું અનાદિનિધન જીવદ્રવ્ય પ્રતીત થાય છે એવું એકપણ નયને માન્ય નથી એ સ્પષ્ટ જ છે. એટલે શાસ્ત્રોમાં અને શિષ્ટવ્યવહારોમાં વપરાતો જીવશબ્દ અનાદિનિધન એવા જીવદ્રવ્યને જણાવતો નથી, પણ દેવાદિપર્યાયવિશેષને પામેલા જીવદ્રવ્યને જ જણાવે છે એ વાત આ અધિકાર પરથી પણ સિદ્ધ થાય જ છે. તથા, “જીવ આ૫' એ પ્રમાણે યાચના કરાયેલા કુત્રિકા પણ દેવે શુકસારિકાદિરૂપ પર્યાયવિશેષાપત્ર જીવને જ આપેલો, નહીં કે પર્યાયશૂન્ય જીવને. વિશેષાવશ્યકભાષ્યની ૩૦૦૪ મી જીવજીવં દાઉએવી ગાથાની શ્રીદ્રોણાચાર્યકત વૃત્તિમાં કહ્યું છે કે– તે કુત્રિકાપણદેવ “જીવ અને અજીવને આપ.” એમ માગવા પર જીવ તરીકે શુકસારિકાદિ અને અજીવ તરીકે પથ્થર વગેરે આપીને કૃતાર્થ થાય છે. એટલે શાસ્ત્રોમાં અને શિષ્ટોના વ્યવહારમાં વપરાયેલો જીવ શબ્દ પર્યાયયુક્ત જીવને જ જણાવે છે એ નિશ્ચિત થયું. અહીં આ રહસ્ય છે– સામાન્યથી “જીવ' પદના પ્રતિપાદ્ય તરીકે આપણે, દેવ-મનુષ્યગતિ વગેરે બધા પર્યાયોના આધારભૂત કેવલ (= Page #202 -------------------------------------------------------------------------- ________________ पुद्गलनिक्षेपाणामप्यसम्भवः १८७ णामाधारभूतं केवलं (= पर्यायवियुक्तं) जीवद्रव्यं जीवेतिपदप्रतिपाद्यत्वेनावतार्यतेऽस्माभिः कल्पनायां, तस्य तु त्रैकालिकत्वात्कूटस्थनित्यत्वान्न किञ्चित्पूर्वकालीनं कारणीभूतं वस्तु विद्यते त्रैलोक्ये यत्तद्र्व्यनिक्षेपत्वेन व्यवहर्तुं शक्येत । ततश्च जीवेति पदप्रतिपाद्यस्य वस्तुनो द्रव्यनिक्षेपासम्भव आभात्यस्माकम् । किन्तूत्पादव्ययध्रौव्ययुक्तस्यैव सत्त्वादेतस्य कल्पनाविषयस्योत्पादव्ययशून्यत्वेनासत्त्वध्रौव्यादवस्तुत्वमेव तथा च कथं व्यभिचारगन्धोऽपि ? अयमेव समाधिर्धर्मास्तिकायादिषु सर्वेषु द्रव्येषु ज्ञेयः । अन्यथा पुद्गलेऽपि कः प्रतिकारः ? तत्र परमाण्वादेर्द्रव्यनिक्षेपत्वं यदुच्यते, तद् व्यणुकादेः पुद्गलविशेषस्यैव, न तु पुद्गलसामान्यस्य, परमाण्वादेः स्वस्यापि पुद्गलत्वेन पुद्गलकारणत्वासम्भवात् । ततश्च पुद्गलपदप्रतिपाद्यत्वेन यदि पर्यायापन्नं किञ्चिद् व्यणुकादि गृह्यते, तदा પર્યાયશૂન્ય) જીવદ્રવ્યને કલ્પનામાં લાવીએ છીએ. આવું જીવદ્રવ્ય ઐકાલિક હોવાથી કૂટસ્થ નિત્ય હોવાના કારણે એની પૂર્વકાલીન કારણભૂત કોઈ વસ્તુ ત્રણે લોકમાં છે નહીં જેનો તેના દ્રવ્યનિક્ષેપ તરીકે વ્યવહાર કરી શકાય. એટલે જીવશબ્દથી પ્રતિપાદ્ય વસ્તુનો દ્રવ્યનિક્ષેપ સંભવતો નથી એવું આપણને લાગે છે. પરંતુ જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે જ સત્ હોવાથી, કલ્પનાના વિષયભૂત આ જીવ ઉત્પાદ-વ્યયશૂન્ય હોવાના કારણે અસત્ હોવો સ્પષ્ટ છે. ને તેથી એ અવસ્તુ જ હોવાથી વ્યભિચારની ગંધ પણ ક્યાં ? આવું જ સમાધાન ધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યોમાં જાણવું. નહીંતર તો પુદ્ગલ અંગે પણ શું જવાબ આપશો ? એમાં પરમાણુ વગેરેને દ્રવ્યનિક્ષેપ તરીકે જે કહેવાય છે તે જણકાદિરૂપ પુદ્ગલવિશેષના જ દ્રવ્યનિક્ષેપરૂપે, નહીં કે પુદ્ગલસામાન્યના, કારણકે પરમાણુ વગેરે પોતે પણ પુદ્ગલરૂપ હોવાથી પુદ્ગલના કારણરૂપે સંભવતા નથી. એટલે પુદ્ગલપદના પ્રતિપાદ્યરૂપે જો પર્યાયાપન્ન કંઈક વસ્તુ Page #203 -------------------------------------------------------------------------- ________________ १८८ श्रीनिक्षेपविंशिका-१७ तत्पर्यायकारणीभूतस्य पूर्वपर्यायापन्नस्य परमाण्वादेरेव द्रव्यनिक्षेपत्वं, यदि च पर्यायवियुक्तं पूर्वापरीभावशून्यं त्रैकालिकं किञ्चिद् बुद्धावारोप्यते तदा तस्यावस्तुत्वादेव नामादीनां सर्वेषां निक्षेपाणामसम्भवेऽपि न તોષઃ | न च नामादीनां सर्वेषां निक्षेपाणामसम्भवः कथम् ? नामनिक्षेपस्य सम्भवात् । तथाहि-कश्चिद् गोपालको यदि स्वस्य पुत्रस्य ‘पुद्गल' इति नाम स्थापयति तदा तस्यैव पुत्रस्य नामपुद्गलत्वसम्भवः स्पष्ट एवेति वाच्यं, एवं तु शशशृङ्गादेरपि नामनिक्षेपसम्भवापत्तेः, स्वपुत्रस्य ‘શશગૃતિના સ્થાપનેફ્સ્ય નોપર્તિસ્ય વયે તે નિષેદ્વાર? इति । ननु शशशृङ्गाख्यः स गोपालदारको यदि न शशशृङ्गस्य नामनिक्षेपस्तर्हि स कस्य नामनिक्षेप इत्युच्यताम् । न कस्यचिदपीति લેવાય, તો તે પર્યાયના કારણભૂત પૂર્વપર્યાયરૂપ પરમાણુ વગેરે જ દ્રવ્યનિક્ષેપ તરીકે મળી જશે. અને જો પર્યાયરહિત પૂર્વાપરભાવશૂન્ય સૈકાલિક કશુંક બુદ્ધિમાં આરોપિત કરાય, તો એ અવસ્તુરૂપ હોવાથી જ નામાદિ બધા જ નિક્ષેપાઓનો અસંભવ હોવા છતાં કોઈ દોષ નથી. શંકા : નામાદિ બધા નિક્ષેપનો અસંભવ શા માટે કહો છો? કારણ કે નામનિક્ષેપ તો સંભવે છે. તે આ રીતે - કોઈક ગોપાલક જો પોતાના પુત્રનું ‘પુદ્ગલ' એવું નામ રાખે તો એ પુત્ર જ નામપુદ્ગલ તરીકે મળશે એ સ્પષ્ટ છે. સમાધાન : આ રીતે તો શશશૃંગનો નામનિક્ષેપ પણ મળી જશે. કારણ કે પોતાના પુત્રનું શશશૃંગ એવું નામ રાખવાને ઇચ્છતા ગોપાલકને આપણે તો ના પાડી શકતા નથી. શંકા : એ શશશૃંગ નામે ગોપાળપુત્ર જો શશશૃંગનો નામનિક્ષેપ નથી, તો કોનો નામનિક્ષેપ છે ? એ કહો. સમાધાન : કોઈનો પણ નહીં. જે જે નામવાન્ હોય તે દરેકે કોઈકના ને કોઈકના નામનિક્ષેપ તો બનવું જ પડે એવી કોઈ વ્યાપ્તિ Page #204 -------------------------------------------------------------------------- ________________ शशशृङ्गस्य वस्तुत्वम् ? १८९ जानीहि, न हि यो यो नामवान्, तेन तेन सर्वेण नामनिक्षेपेण भवितव्यमेवेति व्याप्तिः, अपि तु यो यः (शब्दभिन्नो) नामनिक्षेपस्तेन तेन सर्वेण कस्यचिन् नामिनो नाम्ना नामवता भवितव्यमेवेति व्याप्तिः, अन्यथा डित्थाख्ये गोपालदारकेऽपि का गतिः ? । ननु नामनिक्षेपत्वेनासंमते डित्थाख्ये गोपालदारके भावडित्थत्वं पुरोपपादितमत्रैव ग्रन्थे, ततश्च शशशृङ्गाख्ये गोपालदारके भावशशशृङ्गत्वं संमतं न वेति चेत् ? संमतमेवेति चेत् ? तर्हि तन्नामादिनिक्षेपत्रिकेणापि भवितव्यमेव, निक्षेपचतुष्टयस्य सर्वव्यापित्वादिति चेत् ? कः किमाह ? तस्य गोपालदारकस्य ‘शशशृङ्ग'इतिशब्दलक्षणं यन्नाम, तदेव तस्य नामनिक्षेपः, तस्य याऽऽकृतिः पत्रादिगतं चित्रादिकं सैव स्थापनानिक्षेपः, तत्कारणीभूतो पूर्वभवो द्रव्यनिक्षेपः, स तु भावनिक्षेपः। ननु છે નહીં. વ્યાપ્તિ તો એવી છે કે શબ્દભિન્ન જે જે નામનિક્ષેપ હોય તે તે પદાર્થ કોઈક નામીના નામવાળો જ હોય, નહીંતર ડિલ્થ નામના ગોપાળપુત્ર અંગે પણ શું કહેશો? (અર્થાત્ એને પણ કોનો નામનિક્ષેપ કહેશો ? ઇન્દ્રાદિ પ્રસિદ્ધ પદાર્થનું ઇન્દ્રાદિનામ તદર્થશૂન્ય જે અન્ય પદાર્થમાં સ્થાપવામાં આવ્યું હોય તે અન્ય પદાર્થ જ તે ઇન્દ્રાદિનો નામનિક્ષેપ બનતો હોય છે. પ્રસ્તુતમાં શશશૃંગાદિ કે ડિત્યાદિ કોઈ પ્રસિદ્ધ પદાર્થ છે જ નહીં. માટે શશશૃંગાદિ નામધારી કે ડિત્યાદિનામધારી ગોપાળપુત્ર વગેરે નામનિક્ષેપરૂપ નથી). શંકા : નામનિક્ષેપ તરીકે અમાન્ય ડિત્ય નામનો ગોપાળપુત્ર ભાવડિલ્થ જ છે આવું આ જ ગ્રન્થમાં પૂર્વે (પૃ.૫૦) સિદ્ધ કરી આપ્યું છે. તો એ રીતે શશશૃંગ નામે ગોપાળપુત્ર પણ તમને નામનિક્ષેપ તરીકે જો માન્ય નથી, તો એ ભાવશશશૃંગ તરીકે માન્ય છે ? સમાધાન : હા, માન્ય જ છે. શંકા : તો એના નામાદિત્રણ નિક્ષેપો પણ તમારે માનવા જ પડશે. કારણ કે ચારે નિક્ષેપો સર્વવ્યાપી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ १९० श्रीनिक्षेपविंशिका-१७ तर्हि शशशृङ्गमपि वस्त्वेव सिद्धं, नामादिनिक्षेपचतुष्टयमत्त्वादिति चेत् ? तत्किं स गोपालदारको न वस्तु ? नन्वेवं तु 'शशशृङ्गमवस्तु' इति યા પ્રસિદ્ધિસ્તસ્ય: ઈ મતિઃ ? ને વિપિ, દયો. ‘શશJ'इति शब्दयोर्विभिन्नत्वात् । अयम्भावः- ‘शशस्य शृङ्ग शशशृङ्ग' इति વ્યુત્પત્તિસિદ્ધો યઃ શશશૃંકર તિશખ્રસ્ત—તિપદમવવ વસ્તુત:, बुद्धावारोपितं काल्पनिक किञ्चित् स्यादिति त्वन्यदेतत् । गोपालदारके પિત્રામિ સતિતઃ શશગૃતિ યઃ પદ્ધઃ સ ડિસ્થતિશદ્વદ્યાदृच्छिकः सङ्केतमात्रेण गोपालदारकं बोधयति । नन्विन्दनादिन्द्र इत्यादि व्युत्पत्तिप्राप्तेन्द्रशब्दवत् शशस्य शृङ्गमितिव्युत्पत्तिप्राप्ततया नायं डित्थादिशब्दवद्यादृच्छिक इति चेत् ? तत्किं स शशशृङ्गाख्यो गोपालदारक સમાધાન : આમાં અમે ક્યાં ના પાડીએ જ છીએ? એ ગોપાળપુત્રનું શશશૃંગ” એવા શબ્દરૂપ જે નામ તે જ તેનો નામનિક્ષેપ છે. તેનો જે આકાર અથવા કાગળ વગેરે પર દોરેલ તેનું જે ચિત્ર એ સ્થાપના નિક્ષેપ છે. તેના કારણભૂત એનો પૂર્વભવ એ દ્રવ્યનિક્ષેપ છે. અને એ પોતે ભાવનિક્ષેપ છે. શંકા : તો તો શશશૃંગ પણ વસ્તુ જ બની ગઈ, કારણ કે નામાદિ ચાર નિક્ષેપમય છે. સમાધાન : તો શું એ ગોપાળપુત્ર “વસ્તુ નથી ? શંકા : પણ તો પછી “શશશૃંગ અવસ્તુ છે આવી જે પ્રસિદ્ધિ છે તેનું શું થશે ? સમાધાન : કશું નહીં, કારણ કે બન્ને શશશૃંગ શબ્દ અલગ પ્રકારના છે. કહેવાનો ભાવ આ છે – ‘શશનું (સસલાનું) શૃંગ’ આવી વ્યુત્પત્તિવાળો જે શશશૃંગ શબ્દ છે તેનો વાચ્યાર્થ વસ્તુતઃ અવસ્તુ જ છે, બુદ્ધિમાં કશીક કલ્પના કરીએ એ એક અલગ વાત છે. ગોપાળપુત્રમાં એના પિતા વગેરે વડે સંકેત કરાયેલો જે શશશૃંગ શબ્દ તે ડિત્યાદિ શબ્દની જેમ યાદચ્છિક છે ને સંકેતમાત્રના કારણે ગોપાળપુત્રને જણાવે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ शशशृङ्गाख्यस्य दारकस्य भावनिक्षेपत्वम् १९१ इन्द्राख्यगोपालदारकतुल्यः, न तु डित्थाख्यगोपालदारकतुल्यः ? િિત વેતુ?ન, ફેન્દ્ર-શશJશયોવ્યુત્પત્તિમત્તેપિ મદદૈષયાતા ‘ તિ યત્રીમ તત્ સવ પતિનંક્ષળડન્યાર્થે સ્થિત5, ‘શશગૃતિ च यन्नाम, तन्नान्यार्थे कुत्रचिदपि स्थितमिति । अत एव इन्द्राख्यो गोपालदारको नामेन्द्र एव, न तु भावेन्द्रः, शशशृङ्गाख्यस्तु गोपालदारको न नामशशशृङ्गः, अपि तु भावडित्थवद् भावशशशृङ्ग एव, अन्यथा भावशशशृङ्गासम्भवान्नामादिनिक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमभङ्गप्रसङ्गात् । ततश्च बुद्धावारोपितस्य शशस्य शृङ्गस्य बोधकः शशशृङ्गइतिशब्दो व्युत्पत्तिसिद्धः पारमार्थिकार्थशून्यश्च, तदन्यस्तु यादृच्छिकः શંકા : “ઈન્દનાદ્ ઇન્દ્રઃ આવી વ્યુત્પત્તિથી મળતા ઇન્દ્રશબ્દની જેમ શશનું શૃંગ એવી વ્યુત્પત્તિથી શશશૃંગશબ્દ મળતો હોવાથી એ ડિત્યાદિશબ્દની જેમ યાદચ્છિક નથી. સમાધાન : તો શું એ શશશૃંગ નામે ગોપાળપુત્ર ઇન્દ્ર નામના ગોપાળપુત્રને તુલ્ય છે, પણ ડિત્થનામના ગોપાળપુત્રને તુલ્ય નથી, એમ કહેવા માગો છો ? શંકા : હા.... જી. સમાધાનઃ ના....જી. તમારી વાત બરાબર નથી, કારણ કે ઇન્દ્ર અને શશશૃંગ શબ્દો વ્યુત્પત્તિવાળા હોવા છતાં ઘણી વિષમતા ધરાવે છે. ઈન્દ્ર' એવું જે નામ છે તે યથાર્થરૂપે શચીપતિરૂપ અન્ય પદાર્થમાં રહેલું છે જ્યારે શશશૃંગ એવું જે નામ છે તે યથાર્થરૂપે અન્યત્ર ક્યાંય રહેલું નથી. એટલે જ ઈન્દ્ર નામનો ગોપાળપુત્ર નામેન્દ્ર જ છે, ભાવેન્દ્ર નહીં, પણ શશશૃંગનામનો ગોપાળપુત્ર નામશશશૃંગ નથી, પણ ભાવડિત્યની જેમ ભાવશશશૃંગ જ છે. નહીંતર = એને નામશશશૃંગ તરીકે લેવામાં આવે તો, ભાવશશશૃંગનો અસંભવ થઈ જવાના કારણે નામાદિનિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ થઈ જાય. આમ, બુદ્ધિમાં આરોપિત એવા સસલાના શિંગડાનો બોધક શશશૃંગ એવો શબ્દ Page #207 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १७ सङ्केतप्राप्तगोपालदारकलक्षणपारमार्थिकार्थयुक्त इति द्वयोर्विभिन्नत्वं સિદ્ધમેવ । तदेवं शशशृङ्गाख्यो गोपालदारको नावस्तुरूपस्य शशशृङ्गस्य नामनिक्षेप इति स्थितम् । एवमेव पुद्गलाख्यो गोपालदारको न पर्यायवियुक्तस्य वस्तुतोऽवस्तुनो बुद्धावारोपितस्य पुद्गलस्य नामनिक्षेपः, अपि तु परमाण्वादिलक्षणपर्यायविशेषापन्नस्य पुद्गलस्यैवेति सिद्धम् । एवमेव जीवाख्यदारकस्यापि पर्यायापन्नजीवस्यैव नामनिक्षेपतया तदनापन्नस्य जीवस्य नामनिक्षेपस्यासम्भव एवेत्यपि पूर्वोक्तं सिद्धम् । ननु तथाप्यनुत्पन्नस्थिरैकस्वभावस्य काल्पनिकस्य पुद्गलस्य स्थापनानिक्षेपस्तु सम्भवत्येव, अवस्तुत्वेनानाकारतया तस्य साकारायाः વ્યુત્પત્તિસિદ્ધ છે અને પારમાર્થિકઅર્થશૂન્ય છે, અને બીજો શશશૃંગ શબ્દ યાદચ્છિક છે અને સંકેતથી મળતા ગોપાળપુત્રરૂપ પારમાર્થિકઅર્થથી યુક્ત છે. માટે બન્ને શબ્દો અલગ પ્રકારના છે એ સિદ્ધ થયું. આમ, શશશૃંગનામે ગોપાળપુત્ર વસ્તુતઃ અવસ્તુરૂપ એવા શશશૃંગનો નામનિક્ષેપ નથી એ નિશ્ચિત થયું. એ જ રીતે પુદ્ગલનામે ગોપાળપુત્ર પણ પર્યાયશૂન્ય અને વસ્તુતઃ અવસ્તુ એવા બુદ્ધિમાં આરોપિત પુદ્ગલનો નામનિક્ષેપ નથી. એટલે એને જો નામનિક્ષેપ તરીકે લેવો હોય તો પરમાણુ વગેરે રૂપ પર્યાયવિશેષથી યુક્ત પુદ્ગલનો જ એ નામનિક્ષેપ છે એમ લેવું પડતું હોવાથી એના જ નામનિક્ષેપ તરીકે એ સિદ્ધ થશે. એ જ રીતે જીવ નામનો ગોપાળપુત્ર પણ પર્યાયયુક્ત જીવના જ નામનિક્ષેપ તરીકે સિદ્ધ થતો હોવાથી, પર્યાયશૂન્ય જીવના નામનિક્ષેપનો તો અસંભવ જ છે એવું પૂર્વે (પૃ.૧૮૪) જે કહેલું તે પણ સિદ્ધ થયું. શંકા ઃ તો પણ અનુત્પન્ન સ્થિરૈકસ્વભાવવાળા કાલ્પનિક પુદ્ગલનો સ્થાપનાનિક્ષેપ તો સંભવે જ છે. અવસ્તુરૂપ હોવાના કારણે અનાકાર એવા તેની સાકાર સ્થાપનાનો અસંભવ હોવા છતાં અનાકારસ્થાપના તો સંભવે જ છે. १९२ Page #208 -------------------------------------------------------------------------- ________________ स्थापनानिक्षेपविषयो नियमः स्थापनाया असम्भवेऽप्यनाकारस्थापनायाः सम्भवादिति चेत् ? न, तस्य काल्पनिकतया तद्विषयस्याभिप्रायस्य तदभिप्रायेण स्थापिताया स्थापनायाश्च काल्पनिकत्वानपायात् । अन्यथा शशशृङ्गादेरपि स्थापनानिक्षेपस्य सम्भवप्रसङ्गात्, चित्रकारे शशशीर्षोपरि शृङ्गस्य चित्रणाभिप्रायवति सति तत्सम्भवात् । नन्वेवं तादृक् शशशृङ्गचित्रं कस्य स्थापनानिक्षेपः ? १९३ न कस्यापीति गृहाण । न हि यद्यच्चित्रादिकं तेन तेन सर्वेण कस्यचिदपि स्थापनानिक्षेपेण भवितव्यमेवेति नियमोऽस्ति, पारमार्थिकस्य कस्यचिदभिप्रायेण स्थापितस्य चित्रादेरेव स्थापनात्वनियमादिति । ननु तस्य चित्रस्य वस्तुत्वं तु स्पष्टमेव, ततश्च तेन चित्रेण कस्य केन निक्षेपेण भवितव्यम् ? सर्वस्य वस्तुनो निक्षेपत्वनियमादिति चेत् ? चित्रस्य भावनिक्षेपेण भवितव्यमिति गृहाण । तच्चित्रं भावचित्रमित्यर्थः । - સમાધાન ઃ એ પુદ્ગલ કાલ્પનિક હોવાથી તદ્વિષયક અભિપ્રાય અને તે અભિપ્રાયથી સ્થાપેલી સ્થાપના પણ કાલ્પનિક જ ઠરે છે. નહીંતર શશશૃંગાદિનો પણ સ્થાપના નિક્ષેપ સંભવશે. સસલાના માથે શિંગડા દોરવાનો અભિપ્રાય ચિત્રકારનો હોય ત્યારે એ સંભવે છે. શંકા : આવું શશશૃંગનું ચિત્ર કોનો સ્થાપનાનિક્ષેપ બનશે ? સમાધાન : કોઈનો પણ નહીં. જે જે ચિત્ર વગેરે હોય તે દરેક કોઈકનો ને કોઈકનો સ્થાપનાનિક્ષેપરૂપ હોય જ એવો નિયમ નથી. કારણ કે નિયમ તો ‘પારમાર્થિક કોઈક વસ્તુના અભિપ્રાયથી સ્થાપિત (चित्रित) यित्राहि ४ स्थापनानिक्षेप३प होय' येवो ४ छे. શંકા : આ ચિત્ર પણ એક ‘વસ્તુ’ તો છે જ. તો એ કોનો કયો નિક્ષેપ છે ? કારણ કે દરેક વસ્તુ નિક્ષેપરૂપ હોવાનો નિયમ છે. સમાધાન : એ ચિત્રનો ભાવનિક્ષેપ છે એમ જાણવું. અર્થાત્ એ ચિત્ર ભાવચિત્ર છે એમ જાણવું. તે જ ચિત્રનો ‘ચિત્ર’ એવા શબ્દરૂપ° Page #209 -------------------------------------------------------------------------- ________________ १९४ श्रीनिक्षेपविंशिका-१७ तस्यैव च चित्रस्य चित्रशब्दलक्षणनाम-आकृति-उपादानकारणैः सह यो यः कथञ्चिदभेदस्तमपेक्ष्य क्रमशो नाम-स्थापना-द्रव्यचित्रत्वमिति ज्ञेयम् । एवमेव पुद्गलस्य द्रव्य-भावनिक्षेपयोरप्यसम्भवोऽभ्युह्यः। तत्रेमे नियमा अनुसर्तव्याः । यस्यैकोऽपि निक्षेपः सम्भवति तस्य शेषैस्त्रिभिरपि निक्षेपैः सम्भवितव्यमेव । यत्र यत्र वस्तुत्वं तत्र तत्र चत्वारोऽपि निक्षेपाः सम्भवन्त्येव । यद्यदवस्तु तत्र नैकस्यापि निक्षेपस्य सम्भव इति । __तदेवं 'जीव'शब्दप्रतिपाद्यत्वेन बुद्धावारोपितस्य पर्यायवियुक्तस्य जीवद्रव्यस्य यदि ग्रहणं तदा तस्यैकस्यापि निक्षेपस्यासम्भवेऽपि न व्यभिचारः, तस्यावस्तुत्वादेव । यदि च पर्यायविशेषापन्नस्य जीवस्य देवादेर्ग्रहणं तदा मनुष्यादेरेव द्रव्यजीवत्वसम्भवात् नैकस्यापि निक्षेपस्यासम्भव इत्येवमपि न व्यभिचार इति स्थितम् । નામ, આકૃતિ અને ઉપાદાનકારણ સાથેનો જે કથંચિત્ અભેદ છે તેની અપેક્ષાએ એ ચિત્ર ક્રમશ: નામચિત્ર, સ્થાપનાચિત્ર અને દ્રવ્યચિત્ર પણ છે જ એ જાણવું. આ જ રીતે અનાદિનિધન પુદ્ગલના દ્રવ્ય-ભાવનિક્ષેપાઓનો અસંભવ પણ વિચારી લેવો. એ માટે આ નિયમોને અનુસરવું. જેનો એકપણ નિક્ષેપ સંભવે છે તેના શેષ ત્રણ નિક્ષેપ પણ સંભવે જ. જે જે વસ્તુ હોય એમાં ચારે નિક્ષેપા સંભવે જ. જે જે વસ્તુ હોય તેનો એક પણ નિક્ષેપ ન જ સંભવે. આમ, જીવશબ્દના વાચ્યાર્થ તરીકે બુદ્ધિમાં આરોપિત પર્યાયશૂન્ય જીવદ્રવ્યને જો લેવામાં આવે તો તેનો એક પણ નિક્ષેપ ન સંભવવા છતાં વ્યભિચાર નથી, કારણ કે એ અવસ્તુ જ છે. અને જો એ વાચ્યાર્થ તરીકે પર્યાયવિશેષયુક્ત જીવરૂપ દેવાદિનું ગ્રહણ કરવામાં આવે તો મનુષ્યાદિ જ દ્રવ્યજીવ તરીકે સંભવવાથી એકપણ નિક્ષેપનો અસંભવ નથી. એટલે Page #210 -------------------------------------------------------------------------- ________________ मनुष्यादेः जीवत्वावच्छिन्नत्वाभावः ? ननु मृत्पिण्डस्य यद् द्रव्यघटत्वं तद् घटत्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्यैव, न तु मृत्त्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्य, तस्य स्वतोऽपि मृत्त्वावच्छिन्नतया कार्यकोटावेव प्रविष्टत्वात् । एवं मनुष्यादेर्यद् द्रव्यजीवत्वं साधितं, तदपि देवत्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्यैव, न तु जीवत्वावच्छिन्नकार्यतानिरूपिता या कारणता तामपेक्ष्य, तस्य स्वतोऽपि जीवत्वावच्छिन्नतया कार्यकोटावेव प्रविष्टत्वादिति चेत् ? न, मनुष्यादेः स्वतो जीवत्वावच्छिन्नत्वस्याभावेन कार्यकोटावप्रविष्टत्वात् । अयम्भावः'जीव' इति पदप्रतिपाद्यत्वेन किमभिप्रेतम् ? पर्यायवियुक्तमनुत्पन्नस्थिरैकस्वभावं किञ्चिदुत पर्यायसंयुक्तमुत्पादव्यवयध्रौव्यस्वभावं किञ्चित् ? યદ્યાદ્ય: પક્ષસ્તવા તસ્ય ઝીવત્વસ્ય હૈં શશશૃદ્ધ-શશશુદ્ધત્વવવવસ્તુત્વઆ રીતે પણ વ્યભિચાર નથી એ નક્કી થયું. શંકા : મૃŃિડ એ જે દ્રવ્યઘટ છે તે ઘટત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા (ઘડા તરીકે ઉત્પન્ન થયેલ ઘટકાર્યની જે કારણતા) તેની અપેક્ષાએ જ છે, નહીં કે મૃત્ત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા તેની અપેક્ષાએ, કારણ કે એ મૃત્પિડ સ્વયં પણ મૃત્ત્વાવચ્છિન્ન હોવાથી (= માટીરૂપ હોવાથી) માટીરૂપ કાર્યકોટિમાં જ પ્રવિષ્ટ છે. એટલે એ જ રીતે મનુષ્યાદિને દ્રવ્યજીવ તરીકે જે કહ્યા તે પણ દેવત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા, તેની અપેક્ષાએ જ, નહીં કે જીવત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે કારણતા તેની અપેક્ષાએ, કારણ કે તે મનુષ્યાદિ સ્વયં પણ જીવરૂપ હોવાથી કાર્યકોટિમાં જ પ્રવિષ્ટ છે. સમાધાન ઃ મનુષ્યાદિ સ્વયં જીવત્વાવચ્છિન્ન ન હોવાથી કાર્યકોટિમાં પ્રવિષ્ટ ન હોવાના કારણે તમારી શંકા બરાબર નથી. આ ભાવ છે જીવશબ્દના વાચ્યાર્થ તરીકે તમને શું અભિપ્રેત છે ? પર્યાયશૂન્ય અનુત્પન્ન સ્થિરેક સ્વભાવવાળું કંઈક કે પર્યાયયુક્ત ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વભાવવાળું કંઈક ? જો પ્રથમ પક્ષ લેશો, તો એ વાચ્યાર્થ જીવ ને એનું જીવત્વ १९५ Page #211 -------------------------------------------------------------------------- ________________ १९६ श्रीनिक्षेपविंशिका-१७ ध्रौव्याद् जीवस्यानादिनिधनत्वेन गृहीतत्वाच्च जीवत्वावच्छिन्नकार्यताया अप्रसिद्धत्वेन तन्निरूपितायाः कारणताया जीवद्रव्यनिक्षेपस्य चाप्रसिद्धाविष्टापत्तिरेव, अवस्तुनो निक्षेपाभावस्येष्टत्वाद् । अथ द्वितीयः पक्षस्तर्हि येन रूपेण विवक्षितपर्यायसंयुक्तस्य जीवस्योत्पाद्यता तद्रूपावच्छिन्नकार्यतानिरूपितकारणतायाः सुतरां प्रसिद्धत्वाद् द्रव्यनिक्षेपस्यापि प्रसिद्धिः स्यादेव । प्रस्तुते च देवत्वपर्यायोपेतस्य जीवस्य चिन्त्यमानत्वान्मनुष्य एव जीवद्रव्यनिक्षेपत्वेन प्राप्यते, देवत्वावच्छिन्नकार्यतानिरूपितकारणतायास्तस्मिन् सत्त्वाद् । तथा च तस्य कारणकोटौ प्रविष्टत्वात्कथं कार्यकोटौ प्रवेश इति । ननु पिण्डस्य घटत्ववतो घटस्यैव द्रव्यनिक्षेपत्वं, न तु घटत्वव्यापकमृत्त्ववन्मृदोऽपि, तथा च मनुष्यस्यापि देवत्ववतो देवस्यैव એ બન્ને શશશૃંગ-શશશૃંગત્વની જેમ અવસ્તુરૂપ જ હોવાથી તેમ જ જીવ અનાદિનિધન મનાઈ રહ્યો હોવાથી (અર્થાત એવા જીવરૂપે એ ઉત્પન્ન જ થતો ન હોવાથી) જીવવાવચ્છિન્નકાર્યતા જ અપ્રસિદ્ધ થઈ જશે. અને એ અપ્રસિદ્ધ થશે એટલે તત્રિરૂપિત કારણતા અને જીવનો દ્રવ્યનિક્ષેપ પણ અપ્રસિદ્ધ થશે જ. પણ એ ઈષ્ટાપત્તિ જ છે, કારણ કે અવસ્તુના નિક્ષેપ ન હોવા એ ઈષ્ટ જ છે. હવે જો બીજો પક્ષ લેશો, તો જે રૂપે વિવક્ષિતપર્યાયયુક્ત જીવ ઉત્પન્ન થતો હોય તતૂપાવચ્છિન્નકાર્યતાનિરૂપિત કારણતા નિર્વિવાદ પ્રસિદ્ધ હોવાથી દ્રવ્યનિક્ષેપ પણ પ્રસિદ્ધ થશે જ. પ્રસ્તુતમાં દેવપણાના પર્યાયથી યુક્ત જીવનો વિચાર ચાલી રહ્યો હોવાથી મનુષ્ય જ જીવના દ્રવ્યનિક્ષેપ તરીકે મળશે, કારણ કે દેવત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિત કારણતા એ મનુષ્યમાં રહેલી છે. અને આમ એ મનુષ્ય કારણકોટિમાં પ્રવિષ્ટ હોવાથી કાર્યકોટિમાં પ્રવિણ શી રીતે હોય શકે ? શંકા : પિંડ એ ઘટવાનું ઘટનો જ દ્રવ્યનિક્ષેપ છે, નહીં કે ઘટત્વવ્યાપકમૃત્વવાળી માટીનો પણ, તો એ રીતે મનુષ્યને પણ દેવત્વવાનું Page #212 -------------------------------------------------------------------------- ________________ जीवपदग्राहां किम् ? १९७ द्रव्यनिक्षेपत्वकथनं समुचितं स्यान्नतु जीवत्ववतो जीवस्यापीति चेत् ? न, अवस्थाविशेषानापन्नस्य जीवत्वावच्छिन्नस्य जीवपदग्राह्यत्वे दृष्टान्तदार्टान्तिकयोवैषम्यात्, जीवस्य द्रव्यत्वमेव, मृदस्त्वादिष्टद्रव्यत्वम् (पर्यायत्वे सति द्रव्यत्वमित्यर्थः), यद्वा पर्यायविशेषापन्नत्वाविवक्षणे जीवस्यावस्तुत्वमेव, मृदस्तु स्वतोऽपि पर्यायरूपतया तदविवक्षणेऽपि नावस्तुत्वमिति, यद्वा जीवत्वावच्छिन्नजीवस्य पूर्वावस्थाया अभाव एव, मृत्त्वावच्छिन्नमृदस्तु कारणीभूतायास्तस्याः सम्भव इति । अवस्थाविशेषापन्नस्य जीवस्य जीवपदग्राह्यत्वे तु मनुष्यादेव्यनिक्षेपत्वस्यानपाय एवेति सूक्ष्मेक्षिकया विचारणीयमिदं तत्त्वमिति । દેવનો જ દ્રવ્યનિક્ષેપ કહેવો યોગ્ય છે, નહીં કે દેવત્વવ્યાપકજીવત્વવાનું જીવનો પણ . સમાધાન : “જીવ' પદના વાચ્યાર્થ તરીકે જો અવસ્થાવિશેષાનાપન્નજીવવાવચ્છિન્ન એવા જીવને જ લેવામાં આવે તો દૃષ્ટાન્ન અને દાષ્ટ્રત્તિક વચ્ચે ઘણું વૈષમ્ય હોવાથી તમારી વાત બરાબર નથી. તે વૈષમ્ય આવું જાણવું- જીવ તો દ્રવ્ય જ છે, જ્યારે માટી એ આદિષ્ટદ્રવ્ય છે (= દ્રવ્યરૂપ હોવા સાથે પર્યાયરૂપ પણ છે. ઘટાદિપર્યાયની અપેક્ષાએ દ્રવ્યરૂપ છે, ને પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ પર્યાયરૂપ છે.) અથવા પર્યાયવિશેષાપત્રની વિવેક્ષા ન હોય તો, જીવ તો અવતુ જ છે, જ્યારે માટી તો સ્વયં પણ પર્યાયરૂપ હોવાથી, એના વિશેષ પર્યાયોની વિવક્ષા ન હોય તો પણ અવસ્તરૂપ નથી. અથવા જીવવાવચ્છિન્નજીવની પૂર્વાવસ્થાનો અભાવ જ છે, જ્યારે મૃન્દાવચ્છિન્નમાટીની પૂર્વાવસ્થા કે જે એના કારણરૂપ છે તે સંભવિત છે. આમ, પર્યાયાનાપન્નજીવને વાચ્યાર્થ તરીકે લેવામાં દષ્ટાન્તદાષ્ટ્રત્તિક વચ્ચે ઘણી વિષમતા હોવાથી એ દષ્ટાન્ત ઉપયોગી નથી. હવે જો અવસ્થાવિશેષાપજીવને વાચ્યાર્થ તરીકે લેવામાં આવે તો મનુષ્યાદિ દ્રવ્યનિક્ષેપ તરીકે મળશે જ. આ તત્ત્વને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. Page #213 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका-१७ नन्वस्यां विचारणायां जीवस्य शशशृङ्गकल्पत्वं यदुक्तं तदतिसाहस प्रतिभाति, जीवस्य द्रव्यत्वं तु संमतमेव, न तथा शशशृङ्गस्य, अव વિશેષાપત્રો નીવો વફ્લેવ, શશJતુ વખેડપિ ન તથતિ વે? 1 શંકા ઘટત્વેન બધા ઘડા એક સરખા છે તો એના દ્રવ્યનિક્ષેપ પણ પિંડત્વેન બધા પિંડ સરખા હોય છે. તો એ રીતે, જીવત્વેન બધા જીવોના દ્રવ્યનિક્ષેપ પણ એકસમાન મળવા જોઈએ ને? પણ એ મળતા તો નથી.. કારણ કે જીવ તરીકે દેવ-મનુષ્યાદિ લેવાય ત્યારે દ્રવ્યનિક્ષેપ તરીકે મનુષ્ય-દેવાદિ લેવા પડે છે જે એકસમાન હોતા નથી. સમાધાનઃ જીવ તરીકે અનાદિનિધન વાચ્યાર્થ લેવામાં આવે ત્યારે જીવત્વ અવસ્તુ હોવાથી એ ધર્મરૂપે કોઈની સમાનતા કહી શકાતી નથી. અને જીવ તરીકે પર્યાયાપત્ર વાચ્યાર્થ લેવામાં આવે ત્યારે એ દેવમનુષ્યાદિરૂપ હોવાથી જીવત્વ દેવત્વ-મનુષ્યત્વાદિરૂપે જ પર્યવસિત થતું હોવાના કારણે એ ધર્મરૂપે દેવ-મનુષ્યાદિ જીવો એકસમાન હોતા જ નથી ને તેથી દ્રવ્યનિક્ષેપ તરીકે મળતા મનુષ્ય-દેવાદિ અસમાન હોવામાં કોઈ દોષ નથી. ઘટ-પટના દ્રવ્યનિક્ષેપ અલગ-અલગ હોવામાં શું દોષ છે ? શંકા ઘટ-પટને તો કોઈ સમ્બન્ધ નથી. દેવ-મનુષ્યાદિ તો એક ઊર્ધ્વતા સામાન્યથી સંકળાયેલા છે. સમાધાન : સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ... આ બધા પણ એક ઊર્ધ્વતા સામાન્યથી સંકળાયેલા હોવા છતાં એમના દ્રવ્યનિક્ષેપ તરીકે મળતાં પિંડ-સ્થાસ-કોશ વગેરે અલગ-અલગ છે જ ને ! એમ મનુષ્યદેવાદિ અલગ-અલગ હોવામાં શું દોષ છે ? શંકા : સ્વાસ-કોશાદિને સ્થાસ-કોશાબ્દિરૂપે લીધા હોય ત્યારે તો બરાબર કે એના દ્રવ્યનિક્ષેપ પિંડ-સ્થાસાદિરૂપે અલગ-અલગ પ્રકારના મળે. પણ સ્થાસ-કોશાદિ બધાને મૃદ્દવ્યરૂપે જ લીધો હોય ત્યારે તો માટીની પૂર્વાવસ્થારૂપ દ્રવ્યનિક્ષેપ બધાનો એકસમાન જ મળે છે ને. એમ દેવ-મનુષ્યાદિને જીવદ્રવ્યરૂપે જ લીધા હોય ત્યારે તો જો દ્રવ્યનિક્ષેપ મળતો હોય તો બધાનો એકસમાન જ મળવો જોઈએ ને ! Page #214 -------------------------------------------------------------------------- ________________ जीवस्य न खपुष्पतुल्यत्वम् सत्यं, केवलमनुत्पन्नस्थिरैकस्वभावस्य जीवस्य यः सर्वनिक्षेपासम्भवेऽपि निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्याभङ्गस्तद्बोधो दृष्टान्तेन सुकरः स्यादिति विचिन्त्य तदुक्तमिति ज्ञेयम् । व्युत्पत्तिनिष्पन्नपदप्रतिपाद्यस्यापि સમાધાન : અવાંતર અવસ્થાઓ રૂપ સ્વાસ-કોશ વગેરેને નજરમાં ન લઈએ તો પણ માટી વસ્તુસત્ છે, કારણ કે ખુદ દ્રવ્ય-પર્યાયઉભયમય છે. એટલે ‘માટીરૂપે એમ બોલી શકાય છે. પણ દેવ-મનુષ્યાદિ પર્યાયોને નજરમાં લેવાના જ ન હોય, તશૂન્યજીવની જ વાત કરવાની હોય તો એ વસ્તુસત્ છે જ નહીં, કારણ કે એ પર્યાયશૂન્યમાત્રદ્રવ્યાત્મક કલ્પાઈ રહ્યો છે. અને જો એ પરમાર્થવસ્તુરૂપ નથી, તો “જીવરૂપે એવું બોલી શકાતું જ નથી. ને તેથી દેવ-મનુષ્યાદિને દેવ-મનુષ્યાદિરૂપે જ લેવાના હોવાથી દ્રવ્યનિક્ષેપ તરીકે મનુષ્ય-દેવાદિ બિન ભિન્ન મળે તો પણ કોઈ પ્રશ્ન નથી જ. શંકા : આ મનુષ્ય-દેવાદિ તો વસ્તુતઃ દેવ-મનુષ્યાદિરૂપ જીવવિશેષના જ દ્રવ્યનિક્ષેપ છે. એટલે જીવસામાન્યનો દ્રવ્યનિક્ષેપ જો આ સિવાય બીજો કોઈ મળતો ન હોય તો આવી બધી ઝંઝટ કરવાના બદલે તમારે સ્વીકારી લેવું જોઈએ કે જીવસામાન્યનો દ્રનિક્ષેપ સંભવતો નથી. સમાધાન : તત્ત્વનિર્ણય કરવો હોય તો આમ અકળાઈ ન જવાય. જીવસામાન્યનો તો માત્ર દ્રવ્યનિક્ષેપ જ નહીં, એક પણ નિક્ષેપ મળતો જ નથી. કારણ કે જીવસામાન્ય એ કોઈ વસ્તુ જ નથી. તે પણ એટલા માટે કે જીવસામાન્ય એ માત્ર સામાન્યવાદી નયનો જ વિષય છે. પરમાર્થસત્ વસ્તુ તો એ જ હોય છે જે પ્રમાણનો વિષય હોય. એટલે જ જીવસામાન્યને વિશેષવાદી ખપુષ્પતુલ્ય કહી અવસ્તુ જણાવી દે છે, ને એ જ દલીલોથી પ્રમાણ પણ એકાન્ત સામાન્યમય જીવને નકારે છે. એટલે જીવશબ્દનો પરમાર્થસતું વાચ્યાર્થ લેવો હોય તો દેવ-મનુષ્યાદિ જ લઈ શકાય છે, ને એટલે એના નિક્ષેપ તરીકે પણ દેવ-મનુષ્યાદિના જ નિક્ષેપા લેવા પડે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ २०० यस्य नैकस्यापि निक्षेपस्य सम्भवस्तादृशदृष्टान्ततया शशशृङ्गादिकमवस्तु विहायान्यः को दृष्टान्त आवयोः प्रसिद्धः ? न कश्चिदित्यर्थः । अतस्तेन दृष्टान्तेन तद्बोधसौकर्यमत्र साधितमिति ध्येयम् । अन्यथा जीवशशशृङ्गयोर्महद्वैषम्यं स्पष्टमेव । द्रव्य - पर्यायमयस्य वस्तुनो ( वस्तुस्वरूपस्य ) अंशत्वं जीवे संमतमेव, न तु शशशृङ्गे । अयम्भावः- यथा नयज्ञानं श्रीनिक्षेपविंशिका - १७ શંકા : પિંડ-સ્થાસાદિ પ્રચલિત વિશેષ લીધા વિના પણ મૃત્સામાન્ય એ ૫૨માર્થસત્ વસ્તુ છે, તો જીવસામાન્ય કેમ નહીં ? સમાધાન : મૃત્ (માટી) શબ્દ જ એવો છે કે એનો વાચ્યાર્થ સામાન્ય-વિશેષોભયાત્મક છે, (કે ઉત્પાદવ્યયૌવ્યયુક્ત છે), ભલે એ વાચ્યાર્થનો ઉલ્લેખ પિંડ-સ્થાસ વગેરે વિશેષરૂપે ન કરીએ તો પણ. પણ ‘જીવ’શબ્દ એવો નથી. એના વાચ્યાર્થ તરીકે દેવ મનુષ્યાદિ વિશેષ ન લઈએ તો શેષવાચ્યાર્થ અવસ્તુ છે. એટલે પિંડાદિના નિક્ષેપથી ભિન્ન એવા પણ માટીના નિક્ષેપ મળી શકે છે, પણ દેવ-મનુષ્યાદિના નિક્ષેપથી ભિન્ન એવા જીવના નિક્ષેપ મળી શકતા નથી. શંકા : આ વિચારણામાં તમે અનાદિનિધનજીવને શશશૃંગતુલ્ય જે કહ્યો છે તે અતિસાહસ જેવું જણાય છે, કારણ કે જીવ દ્રવ્ય તરીકે તો માન્ય છે જ, શશશૃંગ નહીં. અવસ્થાવિશેષ પામેલો જીવ તો વસ્તુ છે જ, શશશૃંગ તો સ્વપ્રમાં પણ એવું નથી. સમાધાન : તમારી વાત સાચી છે. છતાં અનુત્પન્નસ્થિરએકસ્વભાવવાળા જીવના સર્વનિક્ષેપ અસંભવિત હોવા છતાં નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનિયમનો ભંગ જે થતો નથી તે સદષ્ટાન્ત સમજવો સરળ બને એ માટે એ કહ્યું છે, એમ જાણવું. વ્યુત્પત્તિનિષ્પક્ષપદથી પ્રતિપાદ્ય હોવા છતાં જેના એકપણ નિક્ષેપ મળતા ન હોય એવા દૃષ્ટાન્ત તરીકે શશશૃંગ (અવસ્તુ) સિવાય બીજું કયું દૃષ્ટાન્ત મને અને તમને... બન્નેને પ્રસિદ્ધ છે ? કે જેથી શશશૃંગના દષ્ટાન્તને ટાળીને એ દૃષ્ટાન્ત આપી શકાય... બાકી જીવ અને શશશૃંગ એ બન્ને વચ્ચે બહુ જ વિષમતાઓ છે જ. જેમ કે (૧) દ્રવ્ય-પર્યાય ઉભયમય વસ્તુનો (= વસ્તુસ્વરૂપનો) Page #216 -------------------------------------------------------------------------- ________________ जीवस्य वस्त्वंशत्वम् ન પ્રમાળ, અપૂર્ણાત્, નાવ્યપ્રમાળ, યથાર્થાત્, જિન્તુ પ્રમાળખાંશ:, तथाऽनादिनिधनो जीवो न वस्तु, उत्पादव्ययशून्यत्वात्, नाप्यवस्तु, ध्रौव्ययुक्तत्वात्, अतो वस्त्वंशः । शशशृङ्गं तु यथोत्पादव्ययशून्यं, તથૈવ ધ્રૌવ્યશૂન્યમપીત્યવસ્ત્યવા તતથ નીવો વસ્ત્વશઃ, ન શશરૃ - मिति स्वीक्रियत एव । अत एव जीवो द्रव्यार्थिकनयविषयो भवति, न शशशृङ्गम् । नन्वेवमनुत्पन्नस्थिरैकस्वभावस्य जीवस्य वस्त्वंशत्वे तत्रापि निक्षेपचतुष्टयेन भवितव्यमेवेति चेत् ? न, निक्षेपचतुष्टयव्यापितायाः वस्तुन्येव कथितत्वाद्, न तु वस्त्वंशेऽपि । अत एव द्रव्यान्वयशून्यस्य बुद्धावारोपितस्य केवलस्य क्षणिकपर्यायस्यापि वस्त्वंशत्वेऽपि नैकस्यापि निक्षेपस्य सम्भव इति सूक्ष्मधियोहनीयमेतद् । २०१ અનાદિનિધનજીવ એક અંશરૂપ છે. જ્યારે શશશૃંગ વસ્તુના અંશ રૂપ નથી. એ વાત માન્ય જ છે. કારણકે જેમ, નયજ્ઞાન પ્રમાણ નથી, કારણકે અધૂરું છે, અપ્રમાણ પણ નથી, કારણકે યથાર્થ છે, પરંતુ પ્રમાણાંશ છે. એમ અનાદિનિધનજીવ વસ્તુ નથી, કારણકે ઉત્પાદવ્યયશૂન્ય છે, અવસ્તુ પણ નથી, કારણકે ધ્રૌવ્યયુક્ત છે, માટે એ વસ્તુઅંશ છે. શશશૃંગ તો જેમ ઉત્પાદવ્યયશૂન્ય છે, એમ ધ્રૌવ્યશૂન્ય પણ છે જ, માટે અવસ્તુ જ છે. (૨) તેથી જ જીવ, દ્રવ્યાર્થિક નયનો વિષય બને છે, જ્યારે શશશૃંગ બનતો નથી. શંકા : આમ અનુત્પન્નસ્થિરૈકસ્વભાવજીવ એ ભલે વસ્તુ નથી, પણ વસ્તુઅંશરૂપ તો છે જ. ખપુષ્પની જેમ સાવ અવસ્તુરૂપ તો નથી જ. તો એના પણ ચાર નિક્ષેપા મળવા જોઈએ ને. સમાધાન ઃ ના, નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતા જે કહી છે તે વસ્તુ અંગે જ કહી છે, વસ્તુ અંશ અંગે નહીં, માટે એ મળતા નથી. એટલે જ દ્રવ્યાન્વયશૂન્ય, બુદ્ધિમાં આરોપિત એવા કેવલ ક્ષણિકપર્યાય પણ વસ્તુઅંશરૂપ હોવા છતાં, એના પણ એક પણ નિક્ષેપ સંભવતા નથી. આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી. Page #217 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १७ तथाऽस्यां गाथायां तद्वृत्तौ च जीवस्य वस्तुत्वं यन्न्यषेधि, अवस्तुत्वं वा यदुदलेखि तत्र पर्युदासनञ् ज्ञेयः खपुष्पस्यावस्तुत्व - ज्ञापके तु 'अवस्तु' शब्दे प्रसज्यनञ्, अतोऽवस्तुशब्देन जीवस्य न खपुष्पतुल्यत्वं ग्राह्यं अपि तु वस्त्वंशत्वमेवेति ध्येयम् । अपरं च सत्पदप्ररूपणादौ जीवेति यच्छु-द्धमित्यादिन्यायेन जीवपदप्रतिपाद्यस्यास्तित्वं कथितं तदपि जीवस्या - नादिनिधनत्वस्याभिप्रेतत्वे वस्त्वंशत्वापेक्षयैव नेयम्, अनादिनिधनस्य द्रव्यत्वध्रौव्याद्, द्रव्यस्य च द्रव्यपर्यायात्मकवस्तुनोंऽशत्वध्रौव्यादिति । एवं 'इह खलु अणाइ जीवे 'त्तिसूत्रेण पञ्चसूत्रे जीवस्यानादित्वं यदुक्तं तदपि नित्यानित्यात्मकस्य वस्तुन एकं नित्यांशं यद्वा प्रवाहमपेक्ष्योक्तमित्येवं सङ्गमनीयम् । तथा च पदप्रतिपाद्यानामपि वपुष्पादीनामवस्तुत्वाद्, जीवादीनां चानादिनिधनानां वस्त्वंशत्वान्नैकस्यापि निक्षेपस्य सम्भवः, अनभिलाप्यानां २०२ તથા આ ગાથામાં અને તેની વૃત્તિમાં જીવનો વસ્તુ તરીકે જે નિષેધ કર્યો છે અથવા અવસ્તુ તરીકે જે ઉલ્લેખ કર્યો છે તેમાં પર્યુદાસનગ્ જાણવો, જ્યારે ખપુષ્પની અવસ્તુતા જણાવનાર ‘અવસ્તુ’ શબ્દમાં તો પ્રસજ્યનગ્ છે. એટલે ‘અવસ્તુ’ શબ્દ જીવને આકાશકુસુમતુલ્ય નથી જણાવતો પણ વસ્તુઅંશરૂપે જણાવે છે એવો અર્થ કરવો. વળી, સત્પદપ્રરૂપણામાં, 'लव'जेवु ठे शुद्ध-व्युत्पत्तिमत् ५६... वगेरे नियमानुसारे ‘જીવ’પદપ્રતિપાદ્યનું અસ્તિત્વ જે કહ્યું છે તે ‘જીવ અનાદિનિધન છે’ એવો અભિપ્રાય હોય ત્યારે વસ્તુઅંશરૂપે સંગત કરવું, કારણ કે જે અનાદિનિધન હોય તે દ્રવ્યરૂપ જ હોય, અને દ્રવ્ય તો દ્રવ્યપર્યાયાત્મક વસ્તુના અંશરૂપ જ હોય છે એ નિશ્ચિત છે. એમ, ‘ઇહ ખલુ અણાઇ જીવે’આવા સૂત્રધારા પંચસૂત્રમાં જીવનું અનાદિપણું જે કહ્યું છે તે પણ નિત્યાનિત્યાત્મક વસ્તુના એક નિત્યાંશની અપેક્ષાએ અથવા પ્રવાહની અપેક્ષાએ કહ્યું છે, એમ સંગત કરવું. આમ પદપ્રતિપાદ્ય હોવા છતાં ખપુષ્પ વગેરે અવસ્તુ હોવાથી અને અનાદિનિધનજીવ વગેરે વસ્તુઅંશરૂપ હોવાથી એના એક પણ નિક્ષેપ સંભવતા નથી. તથા અનભિલાપ્યભાવો જે રૂપે અનભિલાપ્ય હોય છે Page #218 -------------------------------------------------------------------------- ________________ निक्षेपचतुष्टयनियमो वस्तुष्वेव ૨૦૩ च भावानां येनरूपेणानभिलाप्यत्वं तेन रूपेण पदाप्रतिपाद्यत्वात् सत्यपि वस्तुत्वे न तत्सम्भव इत्यर्थो निश्चीयते। ततश्च पर्यायविशेषानापन्नस्य जीवस्य निक्षेपासम्भवेऽपि न कोऽपि दोषः, वस्त्वंशरूपतया वस्तुत्वाभावात् । तदापन्नस्य जीवस्य तु निक्षेपचतुष्टयसम्भवादेव न दोष इति स्थितम् । ननु तत्त्वार्थभाष्ये जीवस्य द्रव्यनिक्षेपासम्भवः स्फुटरूपेणोक्तः। तथाहि- अथवा शून्योऽयं भङ्गः, यस्य ह्यजीवस्य सतो भव्यं जीवत्वं स्यात्स द्रव्यजीवः स्याद्, अनिष्टं चैतद् इति । तद्भवतस्तत्साधनार्थं किमर्थमेतावान् प्रयास इति चेत् ? सत्यं, तथापि नैकैः कारणैः प्रेरितस्य ममैतावान् प्रयास इति गृहाण । तानि च कारणान्यमूनिअनुयोगद्वारसूत्रे निक्षेपचतुष्टयस्य निरपवादं कथितं सर्वव्यापित्वमुपपादनीयमित्येकं कारणम् । अपरं च नामादिचतुष्टयस्य सर्वव्यापित्वं એ રૂપે પદપ્રતિપાદ્ય ન હોવાથી, વસ્તુરૂપ હોવા છતાં એના પણ એકપણ નિક્ષેપ સંભવતા નથી એમ નિશ્ચય થાય છે. આમ આ વાત નિશ્ચિત થઈ કે - પર્યાયવિશેષાનાપન્ન જીવના નિક્ષેપ સંભવતા ન હોવા છતાં કોઈ દોષ નથી. કારણ કે વસ્તુઅંશરૂપ એ વસ્તુરૂપ નથી. અને તદાપન્ન જીવના તો ચારે નિક્ષેપ સંભવે જ છે, માટે કોઈ દોષ નથી. શંકા : તત્ત્વાર્થભાષ્યમાં જીવના દ્રવ્યનિક્ષેપનો અસંભવ સ્પષ્ટરૂપે કહ્યો છે. તે આ રીતે– અથવા આ શૂન્ય ભંગ છે. અત્યારે જે અજીવ રૂપે વિદ્યમાન હોય ને ભવિષ્યમાં જીવ રૂપે બનનાર હોય તે દ્રવ્યજીવ બની શકે. પણ આવું બને એ અનિષ્ટ છે = માન્ય નથી. તો તમે કેમ એને સાધવા માટે આટલી મથામણ કરી રહ્યા છો ? સમાધાન : તમારી વાત સાચી છે. છતાં અનેક કારણોથી પ્રેરાયેલા મારી આટલી મથામણ છે એમ માનો. તે કારણો આવા સમજવા. (૧) અનુયોગદ્વારસૂત્રમાં ચાર નિક્ષેપની સર્વવ્યાપિતા જે નિરપવાદપણે કહી છે તેની સંગતિ કરવી. (૨) “નામાદિ ચતુષ્ટયની સર્વવ્યાપિતા, વિના Page #219 -------------------------------------------------------------------------- ________________ २०४ श्रीनिक्षेपविंशिका-१७ निर्व्यभिचारं यदि सिध्येत् तदा वरमिति भाष्यकृतोऽप्यभिप्रायः, कथमन्यथा तैरपि प्रथमं तदुपपत्त्यर्थमेव प्रयासः कृतः ? कथं वा तदनन्तरमपि 'अथवा इतिशब्दोपन्यासेन 'तस्य भङ्गस्य कथ्यमानं शून्यत्वं न स्वस्यापि सर्वथेष्टम्' इति सूचितम् ? भाष्यरचनानन्तरमपि न्यायाचार्यश्रीयशोविजयान्तैर्ग्रन्थकृद्भिः काले काले तद्भङ्गोपपादनार्थं कृतः प्रयासस्तेषु तेषु ग्रन्थेषु दृश्यत एव। रे.. दूरेऽन्येषां वार्ता, तत्त्वार्थ-भाष्यटीकाकृद्भिः श्रीसिद्धसेनगणिभिरपि तत्प्रयासः कृत एवेति तेषामपि सर्वेषां ग्रन्थकृतामयमेवाभिप्रायो ज्ञायते यद्– यदि केनाप्युपायेन द्रव्यजीवः सिध्येत् तदा वरमिति । ननु भाष्यकृदादीनां महोपाध्यायान्तानां सर्वेषां ग्रन्थकृतां किमर्थं द्रव्यजीवसिद्धावेव स्वरसः, न तु तदसम्भवसिद्धाविति चेत् ? शृणु मत्परिशीलितं વ્યભિચાર સિદ્ધ થાય તો સારું આવો તત્ત્વાર્થભાષ્યકારનો પણ અભિપ્રાય છે. નહીંતર તેઓએ પણ પ્રથમ તો એ નિયમને સંગત કરવા જ પ્રયાસ જે કર્યો છે તે શા માટે કરત? વળી એ પછી પણ “અથવા એવો શબ્દ વાપરીને “તે ભંગનું કહેવાતું શૂન્યત્વ પોતાને પણ સર્વથા ઇષ્ટ નથી” એવું તેઓએ શા માટે સૂચન કર્યું ? (૩) ભાષ્ય રચાયા પછી પણ (એટલે કે ભાષ્યકારે “અથવા આ ભાંગો શૂન્ય છે એવું કહ્યા પછી પણ) ન્યાયાચાર્યશ્રી યશોવિજયજી મહારાજ સુધીના ગ્રન્થકારોએ કાળે કાળે તે ભંગની સંગતિ માટે કરેલો પ્રયાસ તે તે ગ્રન્થોમાં જોવા મળે જ છે. અરે, બીજાની વાત તો દૂર રહી, તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રીસિદ્ધસેનગણી મહારાજે પણ એવો પ્રયાસ કર્યો જ છે. એટલે આ બધા ગ્રન્થકારોનો આવો જ અભિપ્રાય જણાય છે કે “જો કોઈપણ ઉપાયે દ્રવ્યજીવ સિદ્ધ થાય તો સારું..” શંકા : ભાષ્યકાર ભગવંતશ્રીથી લઈને મહોપાધ્યાય સુધીના સર્વ ગ્રન્થકારોનો દ્રવ્યજીવની સિદ્ધિમાં જ આટલો રસ છે, એના અસંભવની સિદ્ધિમાં નહીં, આવું શા માટે ? Page #220 -------------------------------------------------------------------------- ________________ पूर्वाचार्याणां द्रव्यजीवसिद्धावेव स्वरसः २०५ तत्कारणं- निक्षेपनिरूपणस्य मूलमुद्गमस्थानं सम्प्रत्युपलभ्यमानेषु ग्रन्थेष्वनुयोगद्वारसूत्रमेवेति मे मतिः, तत्र निक्षेपनिरूपणं विस्तरतो लभ्यते, तथा निक्षेपचतुष्टयसर्वव्यापितानियमसूत्रमपि तत्रोपलभ्यते, तथापि न तत्सूत्रकारैर्न वा तद्वृत्तिकारैर्द्रव्यजीवविषयः शङ्कालेशोऽपि समुद्भावितः, न वा तद्विषयं किञ्चिदप्युक्तम् । तथाऽधुनोपलभ्यमानेषु ग्रन्थेषु यस्मिन् निक्षेपविषयः सर्वाधिकविस्तरो दृश्यते तस्मिन् विशेषावश्यकभाष्यग्रन्थेऽन्यत्रानुपलभ्यमानान्यपि नैकानि चालना-प्रत्यवस्थानानि समुपलभ्यन्ते, परन्तु विषयेऽस्मिन्नैकोऽपि शब्दो भाष्यकारैर्वृत्तिकारैर्वोच्चरितः श्रूयते। ततश्चैतयोर्ग्रन्थयोः कोंस्तद्वृत्तिकारयोश्च मनसि निक्षेपचतुष्टयसर्वव्यापितानियमभङ्गविषयः शङ्कागन्धोऽपि नाभूदिति निश्चीयत एव । एतन्निश्चयप्रभावेणैव सर्वेषां ग्रन्थकृतां द्रव्यजीवसिद्धावेव स्वरस इति मे मतिः । अत एव ममापि तत्सिद्ध्यर्थमेतावान् प्रयास इति ध्येयम् સમાધાન : આ અંગે મેં વિચારેલું કારણ આવે છે - નિક્ષેપનિરૂપણનું મૂળ ઉદ્ગમસ્થાન, વર્તમાનમાં મળતાં ગ્રન્થોમાં, અનુયોગદ્વારસૂત્ર જ છે, એમ હું માનું છું. એ ગ્રન્થમાં નિક્ષેપનું નિરૂપણ વિસ્તારથી મળે છે. તથા નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમને જણાવનાર સૂત્ર પણ એમાં જ છે. છતાં પણ એ સૂત્રકારે કે એના વૃત્તિકારે દ્રવ્યજીવવિષયક એક નાની શંકા પણ ઊઠાવી નથી કે એ અંગે કશું જ કહ્યું નથી. તથા, વર્તમાનમાં મળતા ગ્રન્થોમાં જેમાં નિક્ષેપ અંગેનો સહુથી વધારે વિસ્તાર મળે છે તે વિશેષાવશ્યક ભાષ્ય ગ્રન્થમાં, અન્યગ્રન્થોમાં ન મળતાં એવા પણ અનેક શંકા-સમાધાન મળે છે, પણ આ વિષયમાં ભાષ્યકારે કે વૃત્તિકારે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. એટલે આ બન્ને ગ્રન્થના કર્તાઓ કે એના વૃત્તિકારોના મનમાં સર્વવ્યાપિતાનિયમના ભંગની એક ઊંડે ઊંડે પણ શંકા હતી નહીં એ નિશ્ચિત થાય છે જ. આવા નિશ્ચયના પ્રભાવે જ બધા ગ્રન્થકારોની દ્રવ્યજીવ સિદ્ધ થાય એમાં જ રુચિ રહી Page #221 -------------------------------------------------------------------------- ________________ २०६ श्रीनिक्षेपविंशिका-१८ ||૨૭ી રૂહ - नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोआरं नए नयविसारओ बूया ॥ (आ.नि.७६१) इति वचनाजिनमते सर्वं वस्तु प्रायो नयैर्विचार्यते- इति मनसिकृत्याह अथ नामादिनिक्षेपा योज्यन्ते च नयैः सह । नैगमादय इच्छन्ति सर्वान् शब्दादयोऽन्तिमम् ॥१८॥ अत्र चकारो भिन्नक्रमः शब्दादय इत्यनन्तरं योज्यः । ततश्च, अथ नामादिनिक्षेपा नयैः सह योज्यन्ते । तत्र नैगमादयो नयाः सर्वान् निक्षेपानिच्छन्ति, शब्दादयश्च नया अन्तिमं = भावनिक्षेपमेवेच्छन्ति। इति गाथासङ्केपार्थः । विस्तरार्थस्त्वेवं- एतेषु नामादिषु मध्ये नामस्थापना-द्रव्यनिक्षेपत्रयं पर्यायास्तिकनयस्य नाभिमतं, विवक्षितभावછે, એમ મને લાગે છે. એટલે જ મારો પણ એની સિદ્ધિ કરવા માટેનો આટલો પ્રયાસ છે એમ જાણવું. I/૧૭ની - જિનમતમાં નયોથી રહિત હોય એવું કોઈ સૂત્ર કે અર્થ છે નહીં. યોગ્ય શ્રોતાને પામીને નાવિશારદ વક્તાએ નયોને કહેવા જોઈએ. આવા આ.નિ.ના વચનને અનુસરીને આ જૈનપ્રવચનમાં બધી વાતો પ્રાયઃ નયો દ્વારા વિચારવામાં આવે છે, આ વાતને ધ્યાનમાં રાખીને કહે છે– ગાથાર્થ : હવે, આ નામાદિ ચાર નિક્ષેપાઓને નયોની સાથે જોડવામાં આવે છે = નયોથી વિચારવામાં આવે છે. એમાં નૈગમાદિનયો બધા નિક્ષેપને સ્વીકારે છે અને શબ્દાદિ નયો માત્ર અંતિમ નિક્ષેપને સ્વીકારે છે. ગાથાનો સંક્ષેપાર્થ પણ આવો જ જાણવો. વિસ્તરાર્થ : આ નામાદિ ચાર નિક્ષેપમાંથી પર્યાયાસ્તિકનયને નામાદિત્રણ માન્ય નથી, કારણ કે એ ત્રણ વિવક્ષિતભાવશૂન્ય છે, ને પર્યાયાસ્તિકનય માત્ર ભાવને જ જોનાર છે. શબ્દાદિનયો પણ પર્યાયાસ્તિક તો છે જ. માટે ભાવનિક્ષેપ જ માન્ય કરે છે. નૈગમ વગેરે તો બધા Page #222 -------------------------------------------------------------------------- ________________ निक्षेपेषु नयविचारणा २०७ शून्यत्वात्, पर्यायास्तिकस्य भावग्राहित्वादिति । शब्दादयस्तु पर्यायास्तिका एव, अतस्ते भावनिक्षेपमेवेच्छन्ति। नैगमादयस्तु सर्वान् निक्षेपानिच्छन्ति । तदुक्तं- भावं चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खे-'ति (वि.आ.भा.२८४७) । _अत्र नयरहस्यगता चर्चा किञ्चिद्विस्तरतो वितन्यते ननु नैगमेन नामादिचतुष्टयाभ्युपगमे तस्य द्रव्यार्थिकत्वव्याहतिः स्यात्, द्रव्यार्थिकेन द्रव्यस्यैवाभ्युपगमात्। न च नैगमो यतो द्रव्यार्थिकः, अतो द्रव्यं प्रधानतयेच्छति, यतश्च स सुनयः, अतः पर्यायमपि गौणतयेच्छत्येव, अन्यथा दुर्नयत्वप्रसङ्गात् । ततश्च भावनिक्षेपाभ्युपगमेऽपि न तस्य द्रव्यार्थिकत्वहानिरिति वाच्यं, एवं तु शब्दनयानामपि द्रव्यनिक्षेपाभ्युपगमस्य वक्तव्यत्वापत्तेः, पर्यायार्थिकतया पर्यायं प्रधानतयेच्छद्भिः सुनयैस्तैरपि गौणतया द्रव्यस्येष्यमाणत्वात्, अन्यथा दुर्नનિપાઓને સ્વીકારે છે. કહ્યું જ છે કે– શબ્દ નો ભાવનિક્ષેપને જ સ્વીકારે छ. शेष नयो मा निक्षेपामान स्वीसरे छ. (वि.मा.भा. २८४७) આ વિષયમાં નયરહસ્યમાં જે અધિકાર છે, એનો થોડો વિસ્તારપૂર્વક વિચાર કરીએ. શંકા : નૈગમનય જો નામાદિ ચારે નિક્ષેપ સ્વીકારશે તો એની દ્રવ્યાર્થિકતા હણાઈ જશે, કારણ કે દ્રવ્યાર્થિક તો એ જ છે જે માત્ર દ્રવ્યને જ સ્વીકારતો હોય. પ્રતિશંકા : નૈગમનય દ્રવ્યાર્થિક છે, માટે દ્રવ્યને પ્રધાનરૂપે સ્વીકારે છે. વળી એ સુનય પણ છે જ, માટે પર્યાયને પણ ગૌણરૂપે તો ઇચ્છે જ છે, નહીંતર તો દુર્નય બની જાય. એટલે ભાવનિક્ષેપને એ માને તો પણ (ગૌણરૂપે માનતો હોવાથી) એનું દ્રવ્યાર્થિકત્વ હણાઈ જતું નથી. શંકાકાર : આ રીતે તો શબ્દાદિનયો પણ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે છે એમ કહેવું પડે, કારણ કે એ નો પર્યાયાર્થિક હોવાથી પર્યાયને (= ભાવને) પ્રધાનતયા સ્વીકારતા હોવા છતાં ગૌણરૂપે તો દ્રવ્યને પણ Page #223 -------------------------------------------------------------------------- ________________ २०८ श्रीनिक्षेपविंशिका-१८ यत्वापत्तेः । ततश्च गौणतयेष्यमाणस्याप्यभ्युपगन्तृत्वं यदि कथनीयं, तदा शब्दादीनां द्रव्यनिक्षेपाभ्युपगमो वक्तव्यः स्यादेवेति भावं चिय सद्दणया' इति भाष्यवचनविरोधः स्पष्ट एवेति । न च द्रव्यार्थिको पर्यायमपि मुख्यतयैवेच्छतीति न गौणतयेष्यमाणस्याभ्युपगन्तृत्वकथनापत्तिः । अथ द्रव्यार्थिक एव यदि द्रव्यमपि पर्यायमपि च मुख्यतयेच्छति, तदा पर्यायार्थिकण किमेष्टव्यमिति चेत् ? द्रव्य-पर्यायद्वयमेवेति चेत् ? तर्हि तयोरेकतरस्य कल्पनाऽनुपपन्नैव स्यात्, समानविषयत्वादिति चेत् ? न, द्रव्यार्थिकस्य सर्वथाऽभेदेन द्वयस्याभ्युपगमः, पर्यायार्थिकस्य तु सर्वथा भेदेनेति नैकतरस्यापि कल्पनानुपपत्तिः। ततश्च द्रव्यार्थिकस्यापि भावनिक्षेपाभ्युपगमो नानुपपन्न इति वाच्यं, સ્વીકારે જ છે, નહીંતર તો દુર્નય બની જાય. એટલે, જે નય જેને ગૌણરૂપે સ્વીકારતો હોય, “એને પણ એ ન સ્વીકારે છે' એમ જો કહેવાનું હોય તો “શબ્દાદિ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે છે એમ કહેવું જ પડશે. અને તો પછી “શબ્દનો ભાવનિક્ષેપ જ ઈચ્છે છે” એવા ભાષ્યવચનનો વિરોધ સ્પષ્ટ છે જ. પ્રતિશંકા: તો એમ રાખો કે દ્રવ્યાર્થિકનય પર્યાયને પણ મુખ્યતયા જ માને છે. એટલે “જેને ગૌણરૂપે જોતો હોય તેને પણ એ માને છે એવું કહેવાની આપત્તિ નહીં આવે. શંકાકાર : દ્રવ્યાર્થિકનય જ જો દ્રવ્યને અને પર્યાયને.. એમ બન્નેને મુખ્યરૂપે માનતો હોય તો પછી પર્યાયનય શું માનશે ? પ્રતિશંકા : એ પણ દ્રવ્ય-પર્યાય બન્નેને માને એમ રાખો ને ! શંકાકાર : તો પછી બેમાંથી એકને જ માનો ને. બીજા નયની કલ્પના જરૂરી જ નહીં રહે, કારણ કે બન્નેનો વિષય સમાન છે. પ્રતિશંકા : ના, છતાં બન્નેની માન્યતામાં તફાવત પણ છે જ. તે આ રીતે - દ્રવ્યાર્થિક સર્વથા અભેદ સંબંધથી દ્રવ્ય-પર્યાય માને છે, પર્યાયાર્થિક સર્વથા ભેદસંબંધથી એ બેને માને છે, માટે એકેની કલ્પના Page #224 -------------------------------------------------------------------------- ________________ नैगमस्य द्रव्यार्थिकत्वहान्यापत्तिः बहूनां दोषाणामापत्तेः। तथाहि - ( १ ) पर्यायार्थिकेन शब्दादिनयेनापि द्रव्यस्यापि प्रधानतयाऽभ्युपगतत्वात् तस्यापि द्रव्यनिक्षेपाभ्युपगन्तृत्वकथनापत्तिः । (२) अत्यन्ताभेदभेदग्राहिणोर्द्वयोः समुदितयोरपि मिथ्यादृष्टित्वापत्तिः । अयम्भावः - द्रव्यार्थिकः प्रधानतया द्रव्यं, गौणतया पर्यायं द्वयोश्च प्रधानतयाऽभेदं, गौणतया भेदं मन्यते; पर्यायार्थिकस्तु प्रधानतया पर्यायं, गौणतया द्रव्यं, द्वयोश्च प्रधानतया भेदं, गौणतयाऽभेदं मन्यते । यदा द्वयोरेवम्प्रकारोऽभ्युपगमस्तदा समुदितयोर्द्वयोः सम्यक्त्वं भवति । अस्मिंस्तु ते न तथाऽतः समुदितयोरपि मिथ्यात्वमेव । (૨) અત્યન્તામેતે પર્યાયયસહોત્તિપ્રસ૬ઃ। તથાહિ- ઘટતશयोरत्यन्ताभिन्नतया घटकलशइतिशब्दयोः पर्यायवाचित्वमेवेति 'घटः વ્યર્થ નથી. અને એટલે દ્રવ્યાર્થિકનય ભાવનિક્ષેપ માને તો પણ કોઈ દોષ નથી. " શંકાકાર : આવું કહેવામાં તો ઘણા દોષો લાગવાની સંભાવના છે. તે આ રીતે (૧) પર્યાયાર્થિક એવા શબ્દાદિનયો પણ દ્રવ્યનિક્ષેપ માને છે, એમ તમારે કહેવું પડશે, કારણ કે તમારા મતે એ પણ પ્રધાનતયા દ્રવ્યને સ્વીકારે છે . (૨) અત્યંત અભેદ અને ભેદને સ્વીકારનાર આ બે નય ભેગા થાય તો પણ મિથ્યાદષ્ટિ જ રહેવાની આપત્તિ આવશે. આશય એ છે કે - દ્રવ્યાર્થિકનય પ્રધાનરૂપે દ્રવ્યને અને અભેદને માને છે, ગૌણરૂપે પર્યાયને અને ભેદને માને છે... પર્યાયાર્થિકનય પ્રધાનરૂપે પર્યાયને અને ભેદને માને છે, ગૌણરૂપે દ્રવ્યને અને અભેદને માને છે. આવી બન્નેની માન્યતા જો હોય તો બે ભેગા થઈને પ્રમાણગ્રાહ્ય વસ્તુનો બોધ કરનાર બનવાથી સમ્યગ્ બને છે. પણ તમારા મતે આ બેની આવી માન્યતા ન હોવાથી ભેગા થયા પછી પણ પ્રમાણ ગ્રાહ્ય વસ્તુને જોનારા બનવાના નથી. ને તેથી મિથ્યા જ રહેવાના છે. (૩) અત્યંત અભેદ માનવામાં બે પર્યાયવાચી શબ્દોનો એક સાથે પ્રયોગ કરવાની આપત્તિ આવશે. તે આ રીતે - ઘટ-કળશ અત્યંત અભિન્ન હોવાના કારણે ઘટ २०९ Page #225 -------------------------------------------------------------------------- ________________ २१० श्रीनिक्षेपविंशिका-१८ कलशः' इत्यभिलापो यथा न भवत्येव, एकतरस्य शब्दस्य व्यर्थत्वात्, तथैव 'गुणो द्रव्यं' इति द्रव्यार्थिकनयाभिमतस्याप्यभिलापस्याभाव एव स्यात्, द्रव्य-गुणयोरत्यन्ताभिन्नतया द्रव्य-गुणशब्दयोः पर्यायवाचित्वादिति । (४) पर्यायार्थिकेनैव द्रव्यस्यापि ग्रहे द्रव्यग्रहणार्थं कल्पितस्य द्रव्यार्थिकस्य निरर्थकत्वापत्तिः । (५) पर्यायार्थिकेनापि प्राधान्येन द्रव्यग्रहे 'गुणप्रतिपन्नं जीवद्रव्यं सामायिकं' इत्यस्याविरोधापत्तिः । अयम्भावः जीवो गुणपडिवन्नो णयस्स दव्वट्ठियस्स सामइयं । सो चेव पज्जवणयट्ठियस्स जीवस्स एस गुणो ॥ (आव. नि.७९२) इत्यावश्यकनियुक्तिगाथायां गुणप्रतिपन्नस्य जीवद्रव्यस्य सामायिकत्वं द्रव्यार्थिकनयमतेनैवोक्तं, पर्यायार्थिकस्य तु तन्नेष्टमेव, तथाप्यस्मिन्मते तस्यापि तदिष्टतयाऽविरोधापत्तिः स्पष्टैव। (६) भाष्यકળશ... આ બે શબ્દો પર્યાયવાચી જ છે. ને તેથી ઘટ-કળશ. આ બન્ને શબ્દો વ્યવહારમાં એક સાથે બોલાતા નથી, કારણ કે એક વ્યર્થ બની રહે છે. એ રીતે “ગુણો દ્રવ્ય' એવો દ્રવ્યાર્થિકને જે અભિલાપ માન્ય છે તે હવે નહીં થઈ શકે, કારણકે દ્રવ્ય અને ગુણ અત્યંત અભિન્ન હોવાથી ‘દ્રવ્ય’–‘ગુણ” શબ્દો પર્યાયવાચી બની જાય છે. (૪) પર્યાયાર્થિક વડે જ દ્રવ્યનું પણ ગ્રહણ થઈ જવાથી દ્રવ્યને જાણવા માટે કલ્પાયેલ દ્રવ્યાર્થિક માનવાની જરૂર નહીં રહે. (૫) પર્યાયાર્થિકનય પણ જો પ્રધાનતાએ દ્રવ્યને જુએ છે તો – ‘ગુણપ્રતિપન્ન જીવદ્રવ્ય એ સામાયિક છે' એવા અભિપ્રાયનો એનો વિરોધ ઉભો નહીં રહી શકે. આશય એ છે કે - વ્યાર્થિકનયમો ગુણપ્રતિપન્ન જીવદ્રવ્ય એ સામાયિક છે. પર્યાયાસ્તિકનયમતે જીવનો આ ગુણ એ સામાયિક છે. આવું જણાવનારા આવશ્યકનિયુક્તિની (૭૯૨ મી) ગાથામાં ગુણયુક્તજીવદ્રવ્યને સામાયિકરૂપે દ્રવ્યાર્થિકનયમતે જ કહેલ છે, પર્યાયાર્થિકને તો એ માન્ય છે જ નહીં. તમારા મતે એને પણ એ ઈષ્ટ હોવાથી અવિરોધાપત્તિ સ્પષ્ટ જ Page #226 -------------------------------------------------------------------------- ________________ नयरहस्यगतोऽधिकारः २११ कृतैव कृतस्यैतन्मतनिरासस्य विरोधापत्तिश्चेति ।। ततश्च नैगमेन निक्षेपचतुष्टयाभ्युपगमे, द्रव्यभिन्नस्याप्यभ्युपगमात् तस्य द्रव्यार्थिकत्वहान्यापत्तिस्तदवस्थैवेति चेत् ? नयरहस्यग्रन्थोक्ताया एतस्या दीर्घाशङ्कायास्तत्रैवोक्तं समाधानमधुना प्रदर्श्यते अत्रोच्यते- अविशुद्धानां नैगमभेदानां नामाद्यभ्युपगमप्रवणतया नामादिनिक्षेपत्रयाभ्युपगमः सिद्धः। विशुद्धश्च नैगमभेदो द्रव्यविशेषणतया पर्यायमभ्युपगच्छतीति तेन भावनिक्षेपाभ्युपगमोऽपि सिध्यति। ततश्च द्रव्यार्थिकेनापि नैगमनयेन निक्षेपचतुष्टयाभ्युपगमे न काप्यनुपपत्तिरिति सिद्धम् । ननु द्रव्यार्थिकोऽपि नैगमो द्रव्यविशेषणतया पर्याय स्वीकरोतीति कुतः सिद्धमिति चेत् ? आवश्यकनियुक्त्युक्तितस्तत्सिद्धमिति जानीहि । उक्तं हि तत्र श्रीमद्भिर्भगवद्भिर्भद्रबाहुभिः- जीवो છે. (૬) ભાષ્યકારે ખુદ આ મતનું જે ખંડન કર્યું છે તેનો વિરોધ થવાની પણ આપત્તિ આવશે. એટલે નૈગમ જો ચારે નિક્ષેપ માનતો હોય તો એણે દ્રવ્યભિન્ન નિક્ષેપ પણ માન્યો હોવાથી એનું દ્રવ્યાર્થિકપણું હણાઈ જવાની આપત્તિ ઊભી જ છે. (નરહસ્યગ્રંથમાં દર્શાવેલી આ દીર્ઘશંકાનું તે ગ્રન્થમાં જ કહેલું સમાધાન હવે દર્શાવાય છે.) સમાધાન: નૈગમના અવિશુદ્ધભેદો નામાદિનિક્ષેપાઓને માનવામાં સંમત હોવાથી એ ત્રણ નિક્ષેપની માન્યતા સિદ્ધ છે. નૈગમનો વિશુદ્ધભેદ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. એટલે એ રીતે ભાવનિક્ષેપનો સ્વીકાર પણ સિદ્ધ થાય છે જ. આમ દ્રવ્યાર્થિક હોવા છતાં નૈગમનય ચારે નિક્ષેપ સ્વીકારે એમાં કોઈ અસંગતિ નથી એ સિદ્ધ થાય છે. શંકા : દ્રવ્યાર્થિક એવો પણ નૈગમનય દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. એ વાત શાનાથી સિદ્ધ કરશો ? સમાધાન : આવશ્યકનિયુક્તિના વચનથી એ સિદ્ધ થાય છે. ત્યાં ભગવાનશ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું જ છે કે- દ્રવ્યાર્થિકનયમતે ગુણ Page #227 -------------------------------------------------------------------------- ________________ २१२ श्रीनिक्षेपविंशिका-१८ गुणपडिवन्नो णयस्स दवट्ठियस्स सामइयं (७९२) त्ति । अत्र हि द्रव्यार्थिकस्य नयस्य किं सामायिकम् ? इति प्रश्ने ‘गुणप्रतिपन्नो जीवः सामायिकम्' इति यदुत्तरं तेन, तस्य जीवलक्षणद्रव्यविशेषणतया गुणलक्षणपर्यायः संमत इति ज्ञायत एव । न च द्रव्यार्थिकेन गुणाभ्युपगमो गौणतया प्राधान्येन वा ? आद्ये पक्षे सुनयतया गौणत्वेन द्रव्यमभ्युपगच्छतां शब्दादीनामपि द्रव्यनिक्षेपसहापत्तिः । अन्तिमे नैगमस्यापि पर्यायार्थिकनयत्वापत्तिः, शब्दादिवत्प्राधान्येन पर्यायाभ्युपगमादिति वाच्यं, इतराविशेषणत्वरूपप्राधान्येन पर्यायानभ्युपगमात् । अयमाशयः– विशुद्धो नैगमभेदः प्राधान्येनैव पर्यायानभ्युपगच्छति, न तु गौणतयेति न गौणतया द्रव्यमभ्युपगच्छतां शब्दादीनां द्रव्यनिक्षेपયુક્તજીવ એ સામાયિક છે. (૭૯૨) અહીં, દ્રવ્યાર્થિકનયમતે સામાયિક શું છે ? એ પ્રશ્નના જવાબમાં “ગુણ-યુક્તજીવ એ સામાયિક છે' આવું જે કહ્યું છે તેનાથી તે નયને, જીવાત્મકદ્રવ્યના વિશેષણ તરીકે ગુણાત્મક પર્યાય માન્ય છે એ જણાય જ છે. શંકા : દ્રવ્યાર્થિક નય ગુણને ગૌણરૂપે માને છે કે પ્રધાનરૂપે? જો ગૌણરૂપે માનતો હોય અને છતાં એ ભાવનિક્ષેપસહ (= ભાવનિક્ષેપને સ્વીકારનારો) કહેવાતો હોય તો સુનયતા જાળવી રાખવા દ્રવ્યને ગૌણરૂપે સ્વીકારતા શબ્દાદિ નયો દ્રવ્યનિક્ષેપસહ (= દ્રવ્યનિક્ષેપને સ્વીકારનારા) બની જવાની આપત્તિ આવશે. જો ગુણને પ્રધાનરૂપે સ્વીકારતો હોય તો એ નૈગમનય પણ પર્યાયાર્થિક બની જશે, કારણ કે શબ્દાદિનયોની જેમ જ પ્રધાનપણે પર્યાયને માનનારો છે. સમાધાનઃ તમારી શંકા બરાબર નથી, કારણ કે નૈગમનય અન્યના અવિશેષણરૂપ પ્રાધાન્યથી પર્યાયોને સ્વીકારતો નથી. આશય એ છે કેવિશુદ્ધ નૈગમભેદ પર્યાયોને પ્રધાનરૂપે જ સ્વીકારે છે, નહીં કે ગૌણરૂપે. એટલે એ ગૌણરૂપે પર્યાયને સ્વીકારતો હોવા છતાં જો ભાવનિક્ષેપસહ છે તો ગૌણરૂપે દ્રવ્યને સ્વીકારતા શબ્દાદિનયો દ્રવ્ય નિક્ષેપસહ બની Page #228 -------------------------------------------------------------------------- ________________ नयरहस्योक्तः समाधानप्रकारः I सहापत्तिः । तथापि न नैगमस्य पर्यायार्थिकनयत्वापत्तिः, द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमात् । यस्तु पर्यायमितराविशेषणत्वरूपप्राधान्येनाभ्युपगच्छति तस्यैव पर्यायार्थिकनयत्वादिति । ननु यथा विशुद्धो नैगमभेदो भावनिक्षेपमविशुद्धाश्च नैगमभेदा नामादित्रिकमभ्युपगच्छन्ति तथा विशुद्धाः शब्दादयः पर्यायार्थिकनया भावनिक्षेपमविशुद्धाश्च ते नामादित्रिकमभ्युपगच्छन्त्विति चेत् ? न, शब्दादीनां पर्यायार्थिकनयानां नैगमवदविशुद्ध्यभावात् । शब्दादौ कल्पितमवास्तवं नामादिनिक्षेपाभ्युपगन्तृत्वं तु नोक्तविभागमुपहन्तीति । एतत्सर्वं नयरहस्ये श्रीमतां महोपाध्यायानां पर्यालोचनमिति ध्येयम् । तथा तत्रैव જશે... એવી આપત્તિ આપી શકાતી નથી. વળી પર્યાયોને પ્રધાનરૂપે સ્વીકારતો હોવા છતાં નૈગમનય પર્યાયાર્થિકનય બની જવાની આપત્તિ નથી, કારણ કે એ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. પર્યાયાર્થિક નય તો એ જ કહેવાય છે જે અન્યના અવિશેષણરૂપ પ્રધાનતાથી પર્યાયને સ્વીકારતો હોય. २१३ શંકા : જેમ વિશુદ્ધર્નંગમ ભાવનિક્ષેપને અને અવિશુદ્ધનૈગમનયો નામાદિ ત્રણ નિક્ષેપને માને છે, તેમ શબ્દાદિ વિશુદ્ધ પર્યાયાર્થિકનયો ભાવનિક્ષેપને ને અવિશુદ્ધ તે નયો નામાદિ ત્રણને માને છે એમ પણ કહો ને ! સમાધાન : ના, એમ કહી શકાતું નથી, કારણ કે શબ્દ વગેરે પર્યાયાર્થિકનયોમાં નૈગમની જેમ અવિશુદ્ધિ સંભવતી નથી. અને, શબ્દાદિનયો પણ નામાદિનિક્ષેપાઓને સ્વીકારે છે એવી અવાસ્તવિક કલ્પના માત્ર કરવાની હોય તો એ કાંઈ ભાષ્યોક્ત વિભાગને હાનિકર્તા નથી. આ બધું નયરહસ્યગ્રન્થમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજનું ચિન્તન છે, એ જાણવું. તથા ત્યાં જ નીચેના શંકા-સમાધાન પણ દર્શાવ્યા છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ २१४ श्रीनिक्षेपविंशिका-१८ ननु तथापि णामाइतियं दव्वट्ठियस्स, भावो अ पज्जवणयस्स (७५) त्ति पूर्वमभिधाय पश्चाद् ‘भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वणिक्खेवे' (२८४७) तथा सव्वणया भावमिच्छति (३६०१) त्ति वदतां भाष्यकृतां कोऽभिप्राय इति चेत् ? ___अयमभिप्रायः- ‘घटनाद् = जलाहरणाद् घटः' इति व्युत्पत्त्याश्रयणेन नैगमादयो जलाहरणादिरूपभावघटमभ्युपगच्छन्ति, परन्तु घटोपयोगरूपं भावघटं ते नाभ्युपगच्छन्ति । अतः पूर्वं = यत्र द्रव्यार्थिकस्य नामादित्रिकं संमतमित्युक्तं तत्र शुद्धचरणोपयोगरूपभावमङ्गलाधिकारसम्बन्धात्तेन चोपयोगरूपभावनिक्षेपानभ्युपगमान् निक्षेपत्रिकस्यैवाभ्युपगन्तृत्वमुक्तम् । ननु ‘अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति वचनात्प्रत्ययस्य नामतुल्यता स्पष्टैवेति नामनिक्षेपस्येव प्रत्यय શંકા વિશેષાવશ્યકભાષ્યમાં ૭૫મી ગાથામાં “નામાદિ ત્રણ નિક્ષેપ કવ્યાર્થિકને માન્ય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિકનને માન્ય છે એમ કહ્યા પછી ૩૬૦૧મી ગાથામાં “શબ્દનો ભાવને જ માને છે, બાકીના નયો બધા નિક્ષેપાઓને માને છે” આવું કહેવા પાછળ ભાષ્યકારનો શો અભિપ્રાય છે ? સમાધાન : આ અભિપ્રાય છે - “ઘટન = જળાહરણ... આવું ઘટન કરે એ ઘટ’ આવી વ્યુત્પત્તિને નજરમાં રાખીને નૈગમ વગેરે નયો જળાહરણાદિ રૂપ ભાવઘટને માને છે, પણ ઘટોપયોગરૂપ જે ભાવઘટ, એને તેઓ માનતા નથી. એટલે પૂર્વમાં = ૭૫ મી ગાથામાં કે જ્યાં દ્રવ્યાર્થિકને નામાદિ ત્રણ સંમત છે એમ કહ્યું છે, ત્યાં શુદ્ધચારિત્રોપયોગરૂપ ભાવમંગળનો અધિકાર છે, ને નૈગમનય ઉપયોગરૂપ ભાવનિક્ષેપને તો માનતો નથી. માટે એ ત્રણનિક્ષેપને જ માને છે એમ કહ્યું. શંકા: “અર્થાભિધાનપ્રત્યયાતુલ્યનામધેયા” એવા વચનને અનુસરીને પ્રત્યયન = ઉપયોગની નામતુલ્યતા સ્પષ્ટ જ છે. એટલે નામનિક્ષેપની જેમ ઉપયોગરૂપભાવનિક્ષેપની માન્યતા પણ માનવી જ જોઈએ ને? Page #230 -------------------------------------------------------------------------- ________________ भाष्यकारवचनविरोधपरिहारः २१५ लक्षणोपयोगरूपस्य = भावनिक्षेपस्याप्यभ्युपगन्तृत्वं मन्तव्यमेवेति चेत् ? न, प्रत्ययस्य नामतुल्यताया अभावात् । नाम्नः पृथग्निक्षेपत्वं, न तथा प्रत्ययस्येति । अग्रे तु = यत्र ‘शब्दनया भावमेवेच्छन्ति, शेषाः सर्वनिक्षेपान्' इत्याद्युक्तं तत्र केषां नयानां के निक्षेपाः संमताः ? इति व्यवस्थाप्रदर्शनाधिकारसद्भावात् 'शब्दनया भावमेवेच्छन्ति, शेषाः सर्वनिक्षेपान्' इति विशेषोक्तिरिति । यद्वा द्रव्यार्थिकस्य नामादित्रयविषयत्वमेव भाष्यकृता यदुक्तं तत्रायमप्यभिप्रायः सम्भवेद्यद्- (नयरहस्ये) पूर्वं द्रव्यार्थिकस्य भावनिक्षेपसहत्वं यदुपपादितं तद् द्रव्यविशेषणतया पर्यायाभ्युपगममाश्रित्यैव। इतराविशेषणत्वलक्षणमुख्यत्वरूपस्वातन्त्र्येण यदि वक्तव्यं, तदा तस्य नामादित्रयविषयत्वमेव, पर्यायात्मकभावस्य तेन द्रव्यविशेषणतयैव સમાધાન ઃ ના, કારણ કે પ્રત્યયમાં નામતુલ્યતા છે નહીં, તે આ રીતે - નામ પૃથર્ નિક્ષેપરૂપ છે, પ્રત્યય એવો નથી. તથા આગળ = ૨૮૪૭મી ગાથામાં = “શબ્દનયો ભાવનિક્ષેપ જ માને છે, શેષનયો સર્વનિક્ષેપાઓને એમ કહ્યું છે ત્યાં, ક્યા નયોને કયા નિક્ષેપ માન્ય છે? એ વ્યવસ્થા દર્શાવવાનો અધિકાર છે, એટલે “શબ્દનો ભાવનિક્ષેપને જ માને છે, શેષનો બધા નિક્ષેપાઓને એમ વિશેષ પ્રકારે કથન કર્યું છે. અથવા, દ્રવ્યાર્થિકનય નામાદિ ત્રણ નિક્ષેપને જ સ્વીકારે છે એવું ભાષ્યકારે જે કહ્યું છે તેમાં આવો અભિપ્રાય સંભવે કે (નરહસ્યગ્રંથમાં) પહેલાં દ્રવ્યાર્થિક ભાવનિક્ષેપસહ છે એવું જે સંગત કરી દેખાડ્યું છે તે દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને એ જે સ્વીકારે છે તેને નજરમાં રાખીને જ, પણ, અન્યના અવિશેષણરૂપે સ્વીકાર (= સ્વીકાર હોય, પણ અન્યના વિશેષણરૂપે ન હોય) એ મુખ્યત્વ કહેવાય. આવા મુખ્યત્વરૂપ સ્વતન્નતાને નજરમાં રાખીને જો કહેવાનું હોય તો દ્રવ્યાર્થિકનો વિષય નામાદિ ત્રણ નિપા જ છે, કારણ કે ગુણાત્મક પર્યાયરૂપ ભાવને તો Page #231 -------------------------------------------------------------------------- ________________ २१६ श्रीनिक्षेपविंशिका-१८ स्वीकारात् । अत एव तत्त्वार्थवृत्तावपि- अत्र चाद्या नामादयस्त्रयो विकल्पा द्रव्यार्थि(स्ति)कस्य, तथा तथा सर्वार्थत्वात् । पाश्चात्यः पर्यायनयस्य, तथा परिणतिविज्ञानाभ्याम् (सू.१-५) इति । अस्यार्थःशब्दवाच्यानां वस्तूनां सामान्यतश्चत्वारो विकल्पा भवन्ति । तद्यथानाम, स्थापना, द्रव्यं भावश्चेति । तत्र नाम द्विविधं ‘इन्द्र'इत्यादिशब्दरूपं, तदाख्यगोपालदारकादिलक्षणसंकेतविषयरूपं च । द्रव्यरूपत्वं चाद्यस्य पौद्गलिकत्वात्, द्वितीयस्य तु स्पष्टमेवेति नामनिक्षेपस्य द्रव्यात्मकतयेतराविशेषणत्वेनैव द्रव्यास्तिकनयविषयत्वम्। काष्ठाक्षादिषु स्थापितायाः स्थापनायाः काष्ठादिमयत्वाद् द्रव्यरूपतया तथैव तद्विषयत्वम्। उपादानकारणीभूतद्रव्यस्य तु तथात्वं स्पष्टमेव । भावो द्विविधःએ દ્રવ્યના વિશેષણરૂપે જ સ્વીકારે છે. એટલે જ તત્ત્વાર્થસૂત્ર (૧-૫)ની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે– પહેલાં નામાદિ ત્રણ વિકલ્પો દ્રવ્યાસ્તિકના જ વિષય છે, કારણ કે તેવો તેવો બધો અર્થ માન્ય છે. છેલ્લો વિકલ્પ પર્યાયિનયને માન્ય છે, કારણ કે તેવા પ્રકારની પરિણતિ અને વિજ્ઞાનદ્વારા એ મળે છે. આનો અર્થ આવો છે – શબ્દવાચ્ય વસ્તુઓના સામાન્યથી ચાર વિકલ્પો = ચાર પ્રકારો હોય છે. તે આ રીતે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એમાં નામ બે પ્રકારે છે- ઈન્દ્ર વગેરે શબ્દરૂપ અને સંકેતના વિષયસ્વરૂપ ઇન્દ્ર નામે ગોપાળપુત્ર વગેરે રૂપ. આમાં પ્રથમ પ્રકાર દ્રવ્યરૂપ છે જ. કારણ કે શબ્દો પૌદ્ગલિક હોય છે. બીજો પ્રકાર તો દ્રવ્યરૂપ હોવો સ્પષ્ટ છે જ. આમ નામનિક્ષેપ દ્રવ્યાત્મક હોવાથી ઇતરના વિશેષણ તરીકે નહીં, પણ સ્વતંત્રરૂપે જ દ્રવ્યાસ્તિકનો વિષય બને છે. એમ, કાઇ-અક્ષાદિમાં સ્થાપેલી સ્થાપના પણ કાષ્ઠાદિમય હોવાથી દ્રવ્યરૂપ છે જ ને તેથી ઈતરના અવિશેષણરૂપે જ દ્રવ્યાસ્તિકનો વિષય બને જ છે. ઉપાદાનકારણભૂત દ્રવ્ય પણ એવું જ હોવું સ્પષ્ટ જ છે. ભાવ બે પ્રકારે છે. જીવદ્રવ્યની ઈન્દ્રાદિરૂપે જે પરિણતિ થાય તપ અને Page #232 -------------------------------------------------------------------------- ________________ इतराविशेषणत्वरूपं प्राधान्यम् २१७ जीवद्रव्यस्येन्द्रादितया परिणतिरूपः, इन्द्रादिविषयोपयोगरूपश्च । तत्राद्य इन्द्रजीवस्य पर्यायरूपः, द्वितीयश्च ज्ञातुर्जीवस्य ज्ञानपर्यायरूपः । ततश्च द्वावपि द्रव्यार्थिकस्य न साक्षाद्विषयौ, अपि तु यदि स्यातां द्रव्यविशेषणत्वरूपाप्राधान्येनैव । तस्माद्र्व्यार्थिकस्य मतेन शब्दानामितराविशेषणत्वरूपप्राधान्येन नाम-स्थापना-द्रव्यार्थत्वाद् नामादयस्त्रयो विकल्पा एव संमताः । भावस्त्वितराविशेषणतया यतः पर्यायनयस्यैव विषयः, अतो न द्रव्यार्थिकस्य शब्दार्थत्वेन संमतः। एवं प्रकारं मतान्तरं मनसिकृत्य भाष्यकृता 'णामाइतियं दव्वट्ठियस्स भावो अ पज्जवणयस्स’ त्ति उक्तमिति मन्तव्यम् । एतन्मतावष्टम्भेनैव भाष्यकृता जीवो गुणपडिवन्नो इत्यादिगाथा व्याख्याता। तद्यथा- जीवो गुणपडिवन्नो णयस्स दव्वट्ठियस्स सामाइयं। ___ सो चेव पज्जवणयट्ठियस्स जीवस्स एस गुणो । आ.नि. ७९२॥ ઇન્દ્રાદિવિષયક ઉપયોગરૂપ. આમાં પહેલો પ્રકાર ઇન્દ્રજીવના પર્યાયરૂપ છે અને બીજો પ્રકાર જ્ઞાતાજીવના જ્ઞાનપર્યાયરૂપ છે. આમ બન્ને પર્યાયરૂપ હોવાથી દ્રવ્યાસ્તિકનયના સાક્ષાત્ વિષય નથી, પણ જો થાય તો દ્રવ્યના વિશેષણરૂપે જ થાય, એટલે કે ઇતરવિશેષણરૂપ અપ્રધાનતાથી જ થાય. તેથી દ્રવ્યાર્થિકનયના મતે શબ્દોના અર્થ ઇતરાવિશેષણરૂપ પ્રાધાન્યથી લેવા હોય તો એ નામ, સ્થાપના અને દ્રવ્યરૂપે જ મળે છે. માટે એને નામાદિ ત્રણ વિકલ્પો જ માન્ય છે. ભાવ તો અન્યના અવિશેષણરૂપે પર્યાયનયનો જ વિષય બને છે, તેથી દ્રવ્યાર્થિકનયને શબ્દના અર્થ તરીકે માન્ય નથી. આવા પ્રકારના મતાંતરને મનમાં રાખીને ભાષ્યકારે વ્યાર્થિકને નામાદિ ત્રણ અને પર્યાયનયને ભાવ માન્ય છે” એમ કહ્યું છે એમ માનવું. આ મતનું આલંબન લઈને જ ભાષ્યકારે જીવો ગુણ પડિવો ઇત્યાદિ નિર્યુક્તિગાથાની વ્યાખ્યા કરી છે. આવશ્યકનિયુક્તિની ૭૯૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ २१८ श्रीनिक्षेपविंशिका-१८ अत्र सामायिकं किम् ? द्रव्यं गुणो वा ? इति प्रश्ने द्रव्यार्थिकनयमते गुणप्रतिपन्नो जीवः सामायिकम्, पर्यायार्थिकनयमते तु जीवस्य गुण एव सामायिकमित्युत्तरम् । अत्र द्रव्यार्थिकमते जीवलक्षणस्य द्रव्यस्यैव सामायिकतयाऽभिधानं, गुणस्य तु तद्विशेषणतयैव, यथा 'कुण्डलतापन्नं सुवर्णं' इत्यत्र कुण्डलत्वपर्यायस्य सुवर्णद्रव्यविशेषणतयैवाभिधानम् । एवं पर्यायार्थिकमते गुणलक्षणपर्यायस्यैव सामायिकतयाऽभिधानं, जीवस्य तु तद्विशेषणतयैव, यथा ‘पत्रस्य नीलता' ('पत्रसम्बन्धिनी नीलता') इत्यत्र पत्रलक्षणद्रव्यस्य नीलतागुणविशेषणतयैवाभिधानम् । एवं पर्यायस्य द्रव्यविशेषणतयाऽभिधानं न द्रव्यार्थिकस्य द्रव्यविषयत्वं व्याहन्ति । तथा द्रव्यस्य पर्यायविशेषणतयाऽभिधानं न पर्यायार्थिकस्य पर्यायविषयत्वं व्याहन्ति । મી ગાથાનો અર્થ-વ્યાખ્યાનો ભાવાર્થ આવો છે. અહીં, સામાયિક શું છે? દ્રવ્ય કે ગુણ ? આવા પ્રશ્નમાં દ્રવ્યાર્થિકનયમતે ગુણયુક્તજીવ સામાયિક છે, પર્યાયાર્થિકનયમતે જીવનો ગુણ સામાયિક છે - એમ ઉત્તર છે. આમાં દ્રવ્યાર્થિકમતમાં જીવાત્મક દ્રવ્યને જ સામાયિક માનેલ છે. ગુણનો તો એના વિશેષણ તરીકે જ ઉલ્લેખ છે. જેમ કે કુંડલપણાને પામેલું સુવર્ણ' આવા વાક્યમાં કુંડલપર્યાયનો સુવર્ણદ્રવ્યના વિશેષણ તરીકે જ ઉલ્લેખ છે. એમ પર્યાયાસ્તિક મતે ગુણાત્મકપર્યાયનો જ સામાયિક તરીકે ઉલ્લેખ છે, જીવદ્રવ્યનો તો એના વિશેષણરૂપે જ ઉલ્લેખ છે. જેમ “પત્રની નીલતા.. (પત્ર સંબંધિની નીલતા) આવા વાક્યમાં પત્રાત્મક દ્રવ્યનો નીલતાગુણના વિશેષણ તરીકે જ ઉલ્લેખ છે. આમ, પર્યાયનો દ્રવ્યના વિશેષણ તરીકે ઉલ્લેખ હોય તો એટલા માત્રથી દ્રવ્યાર્થિકનું દ્રવ્યવિષયત્વ હણાઈ જતું નથી. એમ દ્રવ્યનો પર્યાયના વિશેષણરૂપે ઉલ્લેખ હોય તો એટલા માત્રથી પર્યાયાર્થિકનું પર્યાયવિષયકત્વ હણાઈ જતું નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ पर्यायास्तिकस्य द्रव्यनिक्षेपासहत्वं कथम् ? इदन्तु ध्येयम् - द्रव्यार्थिकनये द्रव्य - पर्याययोरभेद एवेति द्रव्यस्याकल्पिततया पर्यायोऽप्यकल्पितः सम्भवेद् । अत एव द्रव्यार्थिकनयस्य भावनिक्षेपसहत्वं शक्यकथनम् । परंतु पर्यायार्थिकनये तु द्रव्य-पर्याययोर्भेद एवेति पर्यायस्यैवाकल्पिततया द्रव्यस्य कल्पितत्वमेव । ततश्च तन्नये द्रव्यस्य कल्पितविशेषणतयैव गृह्यमाणत्वान्न तन्नयस्य द्रव्यनिक्षेपसहत्वं शक्यकथनमिति । तदेवं, नैगमनयस्य भावनिक्षेपसहत्वे कथं न द्रव्यार्थिकत्व - व्याहतिः ? इत्याशङ्कायां नयरहस्यप्रकरणोक्ताः समाधानप्रकाराश्चिन्तिताः । यद्वाऽन्यदेवंप्रकारं समाधानमत्र योग्यं न वेति नयन्यायनिष्णातैगतार्थबहुश्रुतैश्चिन्तनीयम् । तच्चैवं २१९ - निक्षेप संलग्नौ द्रव्य भावशब्दौ यदभिप्रायकी, न नयसंलग्नौ द्रव्यपर्यायशब्दावपि तदभिप्रायकावेव, अपि तु भिन्नाभिप्रायकौ - भिन्नार्थઆ ધ્યાનમાં રાખવું - દ્રવ્યાર્થિકનયે દ્રવ્ય અને પર્યાયનો અભેદ જ છે. તેથી દ્રવ્ય અકલ્પિત (– વાસ્તવિક) હોવાથી પર્યાય પણ અકલ્પિત હોવો સંભવે છે. માટે જ ‘દ્રવ્યાર્થિકનય ભાવનિક્ષેપસહ છે' એવું કહી શકાય છે. પણ પર્યાયાર્થિકનયે દ્રવ્ય-પર્યાયનો ભેદ જ છે. તેથી પર્યાય જ અકલ્પિત હોવાથી દ્રવ્ય કલ્પિત જ હોય છે. એટલે એ નયે, દ્રવ્ય વિશેષણરૂપ જે બને છે તે કાલ્પનિક જ, વાસ્તવિક નહીં. માટે પર્યાયાર્થિકનય દ્રવ્યનિક્ષેપસહ છે' એવું કહી શકાતું નથી. આમ, નૈગમનય ભાવનિક્ષેપસહ હોવા છતાં દ્રવ્યાર્થિકનયરૂપે કેમ મટી જતો નથી ? એવી શંકાના નયરહસ્યપ્રકરણમાં કહેલા સમાધાનપ્રકારો વિચાર્યુ. અથવા, આ અંગે એક અન્ય આવા પ્રકારનું સમાધાન યોગ્ય છે કે નહીં ? એ વિચારવા નય-ન્યાયનિષ્ણાત ગીતાર્થ બહુશ્રુતો સમક્ષ રજુ કરું છું. એ સમાધાન આવા પ્રકારનું જાણવું. નિક્ષેપ અંગેના દ્રવ્ય અને ભાવ શબ્દોનો જે અભિપ્રાય છે, જે અર્થ છે, એના કરતાં નય અંગેના દ્રવ્ય અને પર્યાય શબ્દોનો અભિપ્રાય-અર્થ Page #235 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १८ वेवेति यावत् । तथाहि — क्वचित् पर्यायोऽपि द्रव्यनिक्षेपतयाऽभिप्रेतः । यथा ‘अनुपयोगो द्रव्यम्,' अत्रोपयोगस्येवानुपयोगस्यापि जीवपर्यायत्वमक्षतमेव, जीवस्यावस्थाविशेषरूपत्वात् । अत एवानुपयुक्त आत्मा यदा द्रव्यनिक्षेपतयोच्यते, तदा द्रव्यस्यैव द्रव्यनिक्षेपत्वेऽपि यदोपयोगशून्यवक्तृत्वमुपयोगशून्यक्रियादिकमात्मनोऽनुपयोगो वा द्रव्यनिक्षेपतयोच्यते, तदा पर्यायस्यैव द्रव्यनिक्षेपत्वं प्राप्यते, उपयोगशून्यवक्तृत्वादेरनुपयोगस्य वा पर्यायरूपत्वात् । एवं यदा मृद्रव्यं द्रव्यघटतया, आगामिनि भव इन्द्रतयोत्पित्सुर्जीवो वा द्रव्येन्द्रतयोच्यते तदा मृद्जीवद्रव्यस्यैव द्रव्यनिक्षेपत्वेऽपि यदा मृत्पिण्डो द्रव्यघटतया, एकभविकादिसाधुर्वा द्रव्येन्द्रतयोच्यते तदा पर्यायस्यैव द्रव्यनिक्षेपत्वं प्राप्यते, घटापेक्षया मृत्पिण्डस्य, इन्द्रापेक्षया वैकभविकादिसाधोः पर्यायत्वात् । અલગ જ છે. તે આ રીતે - ક્યારેક પર્યાય પણ દ્રવ્યનિક્ષેપરૂપે માન્ય છે જ. જેમકે ‘અનુપયોગો દ્રવ્યમ્.' આમાં ઉપયોગની જેમ અનુપયોગ પણ જીવનો પર્યાય જ છે, કારણ કે જીવની એક ચોક્કસ (ઉપયોગશૂન્ય) અવસ્થારૂપ છે. એટલે જ, અનુપયુક્ત આત્મા જ્યારે દ્રવ્યનિક્ષેપ તરીકે કહેવાય છે ત્યારે એ આત્મદ્રવ્યરૂપ દ્રવ્ય જ દ્રવ્યનિક્ષેપ તરીકે મળતું હોવા છતાં, જ્યારે ઉપયોગશૂન્ય વતૃત્વ કે ઉપયોગશૂન્ય ક્રિયા વગેરે કે આત્માનો અનુપયોગ દ્રવ્યનિક્ષેપ તરીકે કહેવાય છે ત્યારે પર્યાય જ દ્રવ્યનિક્ષેપરૂપે મળે છે, કારણ કે ઉપયોગશૂન્યવક્તૃત્વ વગેરે કે અનુપયોગ એ પર્યાયરૂપ જ છે. એ જ રીતે માટીદ્રવ્ય જ્યારે દ્રવ્યઘટરૂપે કે આગામી ભવમાં ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર જીવદ્રવ્ય જ્યારે દ્રવ્યઇન્દ્ર રૂપે કહેવાય ત્યારે માટીદ્રવ્ય કે જીવદ્રવ્ય જ દ્રવ્યનિક્ષેપરૂપે મળતા હોવા છતાં, જ્યારે નૃસ્પિડ દ્રવ્યઘટરૂપે કે એકભવિકાદિસાધુ દ્રવ્યઇન્દ્રરૂપે કહેવાય છે ત્યારે પર્યાય જ દ્રવ્યનિક્ષેપરૂપે મળે છે, કારણ કે ઘટની અપેક્ષાએ મૃત્પિડ અને ઇન્દ્રની અપેક્ષાએ એકભવિકાદિ સાધુ એ પર્યાય જ છે. કૃત્પિડ એ ઘટની અપેક્ષાએ દ્રવ્ય નથી, પણ માટીસ્વરૂપ દ્રવ્યનો પૂર્વકાલીન પર્યાય જ २२० Page #236 -------------------------------------------------------------------------- ________________ नयनिक्षेप संलग्नद्रव्यशब्दौ भिन्नार्थकौ न हि मृत्पिण्डो घटापेक्षया द्रव्यम्, अपि तु मृद्लक्षणस्य द्रव्यस्य पूर्वकालीनपर्याय एव । एवं न हि एकभाविकादिसाधुरिन्द्रापेक्षया द्रव्यम्, अपि तु जीवलक्षणस्य द्रव्यस्य पूर्वभवीयपर्याय एव । यद्वा मृत्पिण्डगत एकभविकादिसाधुगतो वा कश्चिद्योग्यताविशेष एव द्रव्यनिक्षेपः । स तु पर्याय एव । एवं क्वचिद् द्रव्यमपि भावनिक्षेपतयोच्यत एव । शास्त्रेषु भावेन्द्रतया प्रसिद्धः शक्र- पुरंदरादिपर्यायाभिधेय इन्दनादिक्रियानुभूतियुक्तः शचीपतिर्द्रव्यमेव, इन्दनाद्याधारत्वात् । अत एव भावनिक्षेपलक्षणे 'भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिक्रियाऽनुभवात् ॥' इत्येवं क्रियानुभूतियुक्तत्वमुक्तमेव । तथेन्द्रोपयोगरूपभावेन्द्रस्य पर्यायरूपत्वं स्पष्टमेव । છે. એમ, એકભવિકાદિ સાધુ પણ ઇન્દ્રની અપેક્ષાએ દ્રવ્ય નથી, પણ જીવાત્મક દ્રવ્યનો પૂર્વભવીય પર્યાય જ છે. અથવા મૃત્પિડમાં રહેલી કે એકભવિકાદિસાધુમાં રહેલી કોઈક ચોક્કસ પ્રકારની યોગ્યતા જ (ઘડાનોઇન્દ્રનો) દ્રવ્યનિક્ષેપ છે. અને એ તો પર્યાય જ છે. એ જ રીતે ક્યારેક દ્રવ્ય પણ ભાવનિક્ષેપરૂપે કહેવાય જ છે. શાસ્ત્રોમાં ભાવેન્દ્રરૂપે પ્રસિદ્ધ શક્ર-પુરંદરાદિ-પર્યાયથી અભિધેય અને ઇન્દનાદિક્રિયાનુભૂતિયુક્ત એવો શચીપતિ દ્રવ્યરૂપ જ છે, કારણ કે ઇન્દનાદિ ક્રિયાનો આધાર છે. એટલે જ ભાવનિક્ષેપના લક્ષણમાં, ‘વિવક્ષિતક્રિયાનુભૂતિયુક્ત જે હોય તે જ, સર્વજ્ઞો વડે ભાવનિક્ષેપ તરીકે કહેવાયેલ છે. જેમકે ઇન્દનાદિક્રિયાના અનુભવથી ઇન્દ્ર એ ભાવેન્દ્ર છે. એ રીતે ક્રિયાનુભૂતિયુક્તત્વ કહ્યું છે. આ ક્રિયાનુભૂતિયુક્તત્વ દ્રવ્યનું જ હોય એ સ્પષ્ટ જ છે. એમ ક્યારેક પર્યાય પણ ભાવનિક્ષેપરૂપે કહેવાય જ છે. જેમ કે ઇન્દ્રોપયોગ પણ (આગમથી) ભાવેન્દ્રરૂપે કહેવાયેલ છે, ને એ તો જીવના પર્યાયરૂપ છે એ સ્પષ્ટ જ છે. આ અંગે અધિકવિચારણા २२१ Page #237 -------------------------------------------------------------------------- ________________ २२२ अधिकं नयविंशिकायां विवरितुकामोऽधुनाऽहम् । तदेवं निक्षेपसम्बन्धिभ्यां द्रव्य-भावशब्दाभ्यां नयसम्बन्धिनौ द्रव्य - पर्यायशब्दौ भिन्नार्थकाविति स्थितम् । तत्र 'अनुपयोगो द्रव्यं' इति 'भूतस्य भाविनो वा भावस्य कारणं द्रव्यं' इति वा परिभाषया निक्षेपसम्बन्धि द्रव्यं प्राप्यते, नयसम्बन्धि तु द्रव्यं 'द्रवति तांस्तान् पर्यायान् गच्छतीति द्रव्यं' इति 'गुण- पर्यायवद् द्रव्यं' इति वा परिभाषया प्राप्यते । ततश्च तत्तद्वाचकौ द्रव्यशब्दौ भिन्नाभिप्रायकावेवेति स्पष्टम्। एवं ‘भवनं-विवक्षितक्रियानुभवनं भावः' इति तु निक्षेपसंलग्नभावशब्दस्य व्युत्पत्तिः, नयसंलग्नपर्यायशब्दस्य तु ‘પરિતઃ = સર્વતો व्याप्तिः पर्यायः' इति व्युत्पत्तिरिति तावपि द्वौ भिन्नार्थकावेति स्पष्टम् । ततश्च यदि कश्चिन्नयो द्रव्यनिक्षेपमिच्छति, न चैतावतैव तस्य द्रव्यार्थिकत्वमेव पर्यायार्थिकत्वहानिश्चेति वक्तुं पार्यते । एवमेव यदि નયવિંશિકાગ્રન્થમાં ક૨વાની ભાવના છે. આમ, નિક્ષેપસંબંધી દ્રવ્ય-ભાવશબ્દ કરતાં નયસંબંધી દ્રવ્ય-પર્યાય શબ્દો અલગ અર્થવાળા જ છે (ને તેથી શબ્દો પણ અલગ જ છે) એ નિશ્ચિત થયું. એમાં ‘અનુપયોગ એ દ્રવ્ય’ એવી કે ‘ભૂત-ભાવી ભાવનું કારણ એ દ્રવ્ય’ એવી પરિભાષા દ્વારા નિક્ષેપસંબંધી દ્રવ્ય મળે છે. જ્યારે નયસમ્બન્ધી દ્રવ્ય તો ‘દ્રવતિ તે તે પર્યાયોને પામે તે દ્રવ્ય' એવી અથવા ‘ગુણ-પર્યાયવાળું હોય તે દ્રવ્ય' એવી પરિભાષાથી મળે છે. તેથી આ બન્નેના વાચક દ્રવ્યશબ્દ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા છે એ સ્પષ્ટ છે. એમ ‘ભવનં = વિવક્ષિતક્રિયાનુભવન એ ભાવ' આવી વ્યુત્પત્તિ નિક્ષેપસંલગ્ન ‘ભાવ’ શબ્દની છે, જ્યારે નયસંબંધી ‘પર્યાય’ શબ્દની તો પરિતઃ = ચારે બાજુથી વ્યાપ્તિ એ પર્યાય' આવી વ્યુત્પત્તિ છે. માટે આ બન્ને શબ્દ પણ ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા જ છે એ સ્પષ્ટ છે. એટલે કોઈક નય દ્રવ્યનિક્ષેપને સ્વીકારે એટલા માત્રથી એ દ્રવ્યાર્થિક જ હોય, એનું પર્યાયાર્થિકત્વ હણાઈ જ જાય' એવું કહી શકાતું નથી. = श्रीनिक्षेपविंशिका - १८ Page #238 -------------------------------------------------------------------------- ________________ भावाभ्युपगमेऽपि न नैगमस्य पर्यायार्थिकत्वम् कश्चिन्नयो भावनिक्षेपमिच्छति, न चैतावतैव तस्य पर्यायार्थिकत्वमेवद्रव्यार्थिकत्वहानिश्चेत्यपि शक्यते वक्तुम् । अत एवावश्यकनिर्युक्तेः 'जीवो गुणपडिवन्नो..' (७९२ ) इत्यादिगाथायां किं सामायिकम् ? इति प्रश्ने द्रव्यार्थिकस्य गुणप्रतिपन्नो जीवः सामायिकमिति यदुक्तं तत्र गुणप्रतिपन्नस्य जीवद्रव्यस्य सामायिकत्वकथनेऽपि न तद् द्रव्यसामायिकं, अपि तु भावसामायिकमेव । तथैतद् भावसामायिकमभ्युपगच्छतोऽपि नैगमस्य न तदभ्युपगममात्रेण द्रव्यार्थिकत्वव्याहतिः पर्यायार्थिकत्वापत्तिश्च, भावसामायिकतया जीवद्रव्यस्यैवाभ्युपगतत्वात् । ननु तत्र 'गुणप्रतिपन्नो जीवः सामायिकम्' इति यदुक्तं, तत्र न जीवद्रव्याभ्युपगमाद् भावनिक्षेपत्वं, अपि तु गुणविशेषलक्षणपर्यायाभ्युपगमादेव, तदुक्तं नयरहस्ये विशुद्धनैगमभेदस्य द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमान्न तत्र भावनिक्षेपानुपपत्तिरिति । न च पर्यायाभ्युपगमेन એ જ રીતે કોઈક નય ભાવનિક્ષેપને સ્વીકારે એટલા માત્રથી એ પર્યાયાર્થિક જ હોય. એનું દ્રવ્યાર્થિકત્વ હણાઈ જ જાય' એવું પણ કહી शातुं नथी. खेटले ४ आवश्य नियुक्तिनी 'वो गुएापडिवन्नो' (७८२) વગેરે ગાથામાં ‘સામાયિક શું છે ?' એવા પ્રશ્નના જવાબમાં દ્રવ્યાર્થિકનયમતે ગુણપ્રતિપન્નજીવ એ સામાયિક છે એવું જે કહ્યું છે એમાં ગુણયુક્તજીવદ્રવ્યને સામાયિકરૂપે કહેલ હોવા છતાં એ દ્રવ્યસામાયિક નથી, પણ ભાવસામાયિક જ છે. તથા આ ભાવસામાયિકને સ્વીકારવા છતાં નૈગમનય, એ સ્વીકારમાત્રથી દ્રવ્યાર્થિકરૂપે મટી જતો નથી, કે પર્યાયાર્થિક બની જતો નથી, કારણ કે ભાવસામાયિકરૂપે જીવદ્રવ્યને જ સ્વીકારી रह्यो छे, भवना पर्यायने नहीं.' २२३ શંકા : ત્યાં ‘ગુણયુક્ત જીવ સામાયિક છે' એવું જે કહ્યું છે, એમાં જીવદ્રવ્યને સ્વીકારવાથી એ ભાવનિક્ષેપરૂપ નથી, પણ ગુણવિશેષાત્મક પર્યાયને સ્વીકારવાથી જ છે. નયરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે– નૈગમનો વિશુદ્ધ ભેદ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે, માટે ત્યાં Page #239 -------------------------------------------------------------------------- ________________ २२४ श्रीनिक्षेपविंशिका-१८ तस्य पर्यायार्थिकत्वापत्तिः, जीवविशेषणत्वरूपाप्राधान्येन पर्यायाभ्युपगमात्। तदुक्तं नयरहस्ये- न चैवं पर्यायार्थिकत्वापत्तिः, इतराऽविशेषणत्वरूपप्राधान्येन पर्यायानभ्युपगमादिति । ततश्च नयनिक्षेपसम्बन्धिनोः पर्यायभावशब्दयोरेकार्थत्वेऽपि न दोष इति चेत् ? न, नयरहस्यगतादेतदधिकारादेव तदनेकार्थत्वस्य सूच्यमानत्वात्। तथाहि- द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमे पर्यायार्थिकत्वमनुपपन्नं, न तु भावनिक्षेपत्वमिति यदत्रोक्तं तेनैतत्स्पष्टमेव यद्-यद् ज्ञानं भावनिक्षेपत्वं व्यवस्थापयति तद्विषयात्, यद् ज्ञानं पर्यायार्थिकत्वं व्यवस्थापयति तद्विषयो भिन्न इति । ततश्चैतेनाधिकारेण भावपर्यायशब्दयोर्नेकार्थत्वमिति कथं न सूच्यतेति ભાવનિક્ષેપણું અસંગત નથી' વળી પર્યાયનો સ્વીકાર હોવા છતાં એ પર્યાયાર્થિક બની જતો નથી, કારણ કે જીવના વિશેષણરૂપે સ્વીકાર એ અપ્રધાન સ્વીકાર છે. નૈગમ પણ આવા અપ્રધાન રૂપે જ પર્યાયનો સ્વીકાર કરે છે. નવરહસ્યમાં કહ્યું જ છે કે- છતાં પર્યાયાર્થિક નય બની જવાની આપત્તિ નથી, કારણ કે અન્યના અવિશેષણત્વરૂપ પ્રધાનતાથી પર્યાયનો સ્વીકાર નથી. આમ પર્યાયના સ્વીકારના કારણે જ ભાવનિક્ષેપ છે, ને છતાં નય પર્યાયાર્થિક બની જવાની આપત્તિ નથી. માટે નયનિક્ષેપ સંબંધી પર્યાય અને ભાવ શબ્દો એકાર્થક હોય તો પણ કોઈ વાંધો નથી. સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે નરહસ્યમાં આવતા અધિકારથી જ આ બન્ને શબ્દો એકાર્થક નથી એ સૂચન મળે છે. તે આ રીતે- દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારવામાં પર્યાયાર્થિકત્વનો જ અહીં નિષેધ કર્યો છે, પણ ભાવનિક્ષેપ પણાનો નહીં. આનાથી એ સ્પષ્ટ રીતે સમજાય છે કે જે જ્ઞાન ભાવનિક્ષેપ તરીકેનો નિર્ણય કરાવે છે તે જ્ઞાનના વિષય કરતાં, જે જ્ઞાન પર્યાયાર્થિકત્વનો નિર્ણય કરાવે છે તેનો વિષય જુદો છે. એટલે આ અધિકાર ભાવ અને પર્યાય શબ્દો એકાર્થક નથી એવું સૂચન કેમ ન કરે ? અર્થાત્ કરે જ Page #240 -------------------------------------------------------------------------- ________________ नय-निक्षेपव्यवस्था २२५ सूक्ष्मधिया विभाव्यताम् । एवमेव नय-निक्षेपसम्बन्धिनोर्द्रव्यशब्दयोनैकार्थत्वमित्यप्येतेनाधिकारेण सूच्यत एव। तथाहि-‘गुणप्रतिपन्नो जीवः सामायिकं' इत्यत्र जीवद्रव्यस्येतराऽविशेषणत्वरूपप्राधान्येनाभ्युपगमः स्पष्ट एव । स चाभ्युपगमो नये द्रव्यार्थिकत्वमापादयति, न तु निक्षेपे द्रव्यत्वं, तन्निक्षेपस्य तत्र भावनिक्षेपत्वेनैव कथितत्वात् । ततश्च द्रव्यशब्दयोर्भिन्नार्थत्वमप्येतेनाधिकारेण सूच्यत एवेत्यपि विभावनीयम्। तदेवं नयसम्बन्धिभ्यां द्रव्य-पर्यायशब्दाभ्यां निक्षेपसम्बन्धिनौ द्रव्य-भावशब्दौ पृथगेवेति स्थितम् । ततश्च पूर्वोक्तानुसारेण भावनिक्षेपग्राहित्वमात्रेण न द्रव्यार्थिकत्वव्याहतिर्न वा विवक्षितस्य वस्तुनो द्रव्यत्वमात्रेण द्रव्यार्थिकनयग्राह्यत्वमात्रेण वा भावनिक्षेपत्वानुपपत्तिः। इत्थञ्च ‘गुणप्रतिपन्नो जीवः सामायिकम्' इत्यत्र नैगमादिद्रव्यार्थिकनया એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. એ જ રીતે નય- નિપસંબંધી ‘દ્રવ્ય શબ્દો પણ એકાર્થક નથી એ આ અધિકાર પરથી જણાય જ છે. તે આ રીતે - “ગુણયુક્તજીવ સામાયિક છે' આમાં જીવદ્રવ્યનો અન્યના વિશેષણરૂપે ઉલ્લેખ નથી. એટલે અન્યના અવિશેષણરૂપ પ્રાધાન્યથી એનો સ્વીકાર હોવો સ્પષ્ટ છે. દ્રવ્યનો આવો સ્વીકાર નયમાં દ્રવ્યાર્થિકત્વ લાવે છે. પણ નિક્ષેપમાં દ્રવ્યત્વ લાવતો નથી, કારણ કે આ નિક્ષેપને નરહસ્યમાં ભાવનિક્ષેપ તરીકે જ કહેલો છે. એટલે બન્ને દ્રવ્યશબ્દો અલગ-અલગ અર્થમાં છે એ વાત આ અધિકાર પરથી સૂચિત થાય જ છે, એ પણ વિચારવું. આમ, નયસંબંધી દ્રવ્ય-પર્યાયશબ્દ કરતાં નિક્ષેપસંબંધી દ્રવ્ય-ભાવ શબ્દો જુદા જ છે... ભિક્ષાર્થક જ છે એ નિશ્ચિત થયું. એટલે પૂર્વે જણાવ્યા મુજબ ભાવનિક્ષેપનું કોઈ નય ગ્રહણ કરતો હોય તો એટલા માત્રથી એ નયનું દ્રવ્યાર્થિકત્વ મટી જતું નથી. તથા વિવક્ષિતવસ્તુ દ્રવ્યરૂપ હોવા માત્રથી કે દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય હોવા માત્રથી એનું ભાવનિક્ષેપપણું ખસી જતું નથી. એટલે જ “ગુણયુક્ત જીવ એ સામાયિક Page #241 -------------------------------------------------------------------------- ________________ २२६ श्रीनिक्षेपविंशिका-१८ यदि तथापरिणतं जीवद्रव्यमेव सामायिकत्वेन स्वीकुर्वीरंस्तथापि न भावनिक्षेपत्वस्यानुपपत्तिरिति न तदुपपत्त्यर्थं जीवद्रव्यविशेषणतया गुणविशेषलक्षणपर्यायग्रहणपर्यन्तानुधावनमावश्यकम् । यद्यप्यत्र जीवपर्यायतया गुणज्ञानं भवत्येव, परंतु यतोऽत्र गुणो गृह्यतेऽतो भावनिक्षेपत्वमित्येवं भावनिक्षेपत्वस्योपपादनं नावश्यकमित्यर्थः। अन्यथा जीवविशेषणतया गृह्यमाणतत्पर्यायापेक्षयेतराविशेषणत्वरूपप्राधान्येन गृह्यमाणजीवद्रव्यस्यैव बलवत्त्वाद् द्रव्यनिक्षेपत्वमेव तत्रापतेदिति ध्येयम्। अतो ज्ञानापेक्षया नयव्यवस्थैव कर्तव्या । तद्यथा- यद्यन्याविशेषणत्वरूपप्राधान्येन पर्यायो गृह्यते यथा ‘जीवगुणः सामायिकम्' इत्यत्र, तदा पर्यायार्थिकत्वं, यदि च तथाप्राधान्येन द्रव्यं गृह्यते, यथा છે. અહીં નૈગમ વગેરે દ્રવ્યાર્થિકનયો જો તે રીતે પરિણત થયેલા જીવદ્રવ્યને જ સામાયિક તરીકે સ્વીકારે તો પણ ભાવનિક્ષેપપણાંની અસંગતિ નથી. ને તેથી એની સંગતિ માટે જીવદ્રવ્યના વિશેષણતરીકે ગુણાત્મક પર્યાયના જ્ઞાન સુધી જવાની જરૂર નથી. (અલબત એ જ્ઞાન પણ થાય જ છે. પણ આમાં પર્યાયનું જ્ઞાન થાય છે માટે ભાવ નિક્ષેપ છે... એ રીતે સંગતિ કરવી જરૂરી નથી.) અન્યથા = પર્યાયનું જ્ઞાન થતું હોય તો ભાવનિક્ષેપ અને દ્રવ્યનું થતું હોય તો દ્રવ્યનિક્ષેપ આ રીતે સંગતિ કરવામાં, પ્રસ્તુતમાં, જીવના વિશેષણ તરીકે જણાતા એના પર્યાયની અપેક્ષાએ, અન્યના અવિશેષણત્વરૂપ પ્રાધાન્યથી જણાતું જીવદ્રવ્ય જ બળવાનું બનવાથી ગુણયુક્તજીવમાં દ્રવ્યનિક્ષેપત્ર (દ્રવ્યસામાયિત્વ) જ આવી પડશે. એટલે જ્ઞાન શાનું થાય છે એના આધારે માત્ર નયની વ્યવસ્થા કરવી. એટલે કે પર્યાયનું અન્યના અવિશેષણત્વરૂપ પ્રાધાન્યથી જ્ઞાન થતું હોય (જેમ કે જીવનો ગુણ એ સામાયિક) તો પર્યાયાર્થિકનય, અને દ્રવ્યનું અન્યના અવિશેષણત્વરૂપ પ્રાધાન્યથી ગ્રહણ થતું હોય (જેમ કે ગુણયુક્તજીવ એ સામાયિક) તો દ્રવ્યાર્થિક નય. તથા, વસ્તુ કેવી છે એના આધારે જ એના જ્ઞાનના Page #242 -------------------------------------------------------------------------- ________________ नामाइतियं... भाष्यगाथाव्याख्या २२७ 'गुणयुक्तजीवः सामायिकम्' इत्यत्र, तदा द्रव्यार्थिकत्वमेवेति । निक्षेपव्यवस्था तु वस्त्वपेक्षयैव कर्तव्या । विवक्षितक्रियानुभूतियुक्तं चेद्वस्तु तदा भावनिक्षेप एव, तत्शून्यं कारणीभूतं चेद्वस्तु तदा द्रव्यनिक्षेप વેતિ | ततश्च द्रव्यार्थिकस्य नैगमस्य 'इन्द्रा'दिशब्दवाच्यतया चतुर्णामपि संमततया नाम-स्थापना-द्रव्य-भावा इत्येवं चत्वारोऽपि निक्षेपाः संमता રૂતિ શિતમ્ . __नन्वेवं सति 'नामाइतियं दबट्ठियस्स भावो य पज्जवनयस्स'त्तिभाष्यवचनस्य(७५) का गतिः ? इति चेत् ? न काचिदपि, 'द्रव्यार्थिकस्य नामादित्रिकं भावश्चेत्येवं चत्वारोऽपि निक्षेपाः संमताः, पर्यायनयस्य भाव एव संमतः' इति व्याख्यानात् । नन्वपूर्वमिदं આધારે નહીં) નિક્ષેપની વ્યવસ્થા કરવી. એ જો વિવક્ષિતક્રિયાનુભૂતિથી યુક્ત હોય તો ભાવનિક્ષેપ અને એનાથી રહિત હોય પણ એના કારણભૂત હોય તો દ્રવ્યનિક્ષેપ. એટલે નૈગમાદિનો ભાવનિક્ષેપને સ્વીકારે છે ને છતાં એને દ્રવ્યરૂપ માનતા હોવાથી દ્રવ્યાર્થિકત્વ હણાઈ જતું નથી એ નક્કી થયું. અને તેથી દ્રવ્યાર્થિક એવો નૈગમનય ઇન્દ્રવગેરે શબ્દના વાચ્યાર્થ તરીકે ચારેને સ્વીકારતો હોવાથી એને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચારે નિક્ષેપા સંમત છે એ નિશ્ચિત થયું. શંકા : પણ તો પછી ‘દ્રવ્યાર્થિકને નામાદિ ત્રણ અને પર્યાયાર્થિકને ભાવનિક્ષેપ માન્ય છે એવું જણાવનાર ભાષ્યવચન (૭૫) નું શું થશે?” સમાધાન : કશું નહીં. ‘દ્રવ્યાર્થિકને નામાદિત્રિક અને ભાવ એમ ચારે નિક્ષેપ માન્ય છે, પર્યાયનયને ભાવ જ સંમત છે આ રીતે વ્યાખ્યા કરવાથી કોઈ અસંગતિ રહેતી નથી. શંકા : આ તો અપૂર્વ વ્યાખ્યા છે, કારણ કે ભાષ્યની વૃત્તિમાં આવી વ્યાખ્યા જોવા મળતી નથી. સમાધાન : ભલે ને અપૂર્વ હોય, શું વાંધો છે? “ જે જે અપૂર્વ Page #243 -------------------------------------------------------------------------- ________________ २२८ श्रीनिक्षेपविंशिका-१८ व्याख्यानं, भाष्यवृत्तावेवम्प्रकारस्य व्याख्यानस्यादर्शनादिति चेत् ? भवत्वपूर्वं, को दोषः ? न हि यद्यदपूर्वं व्याख्यानं तत्तदसदेव भवतीति व्याप्तिर्जुनप्रवचने स्वीकृता, अन्यथा 'नैगमादयो जलाहरणादिरूपं नोआगमतो भावघटमभ्युपगच्छन्ति, परंतु घटोपयोगरूपमागमतो भावघटं यन्नाभ्युपगच्छन्ति तदपेक्ष्यात्र द्रव्यार्थिकस्य नामादित्रिकं संमतमित्युतमि'त्यर्थकं यद्व्याख्यानं महोपाध्यायैर्नयरहस्ये कृतं तस्यासत्त्वप्रसङ्गात्, भाष्यवृत्तावेवम्प्रकारस्य व्याख्यानस्याप्यदर्शनात्, तत्र नोआगमतो भावनिक्षेपाभ्युपगमस्याप्यनुक्तत्वात्। ननु तैस्तु भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वणिक्खेवे' (२८४७) इत्यादिभाष्यवचनेन सहास्य भाष्यवचनस्याभासमानो यो विरोधस्तदुपशमनार्थमेतस्य व्याख्यानस्य कृतत्वान्न दोष इति चेत् ? मयाऽपि तदर्थमेवैतस्य व्याख्यानस्य વ્યાખ્યા હોય તે તે ખોટી જ હોય એવી વ્યામિ કાંઈ જૈનપ્રવચનમાં સ્વીકારાયેલી નથી. નહીંતર, નૈગમાદિ જળાહરણાદિરૂપ નોઆગમથી ભાવઘટને માને છે. પણ ઘટોપયોગરૂપ આગમથી ભાવઘટને જે માનતા નથી તેની અપેક્ષાએ અહીં ‘દ્રવ્યાર્થિકને નામાદિત્રણ સંમત છે.” એમ કહ્યું છે - આવો અર્થ જણાવનાર જે વ્યાખ્યા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે નરહસ્યમાં કરી છે તે પણ ખોટી ઠરી જશે, કારણ કે ભાષ્યની વૃત્તિમાં આવી વ્યાખ્યા પણ જોવા મળતી નથી. તે પણ એટલા માટે કે “નોઆગમથી ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે એવું પણ ત્યાં તો કહ્યું નથી જ. શંકા : તેઓએ તો “શબ્દનો ભાવને જ ઇચ્છે છે, શેષનયો સર્વનિક્ષેપને ઇચ્છે છે એવું જણાવનાર ભાષ્યવચન(૨૮૪૭)ની સાથે આ ભાષ્યવચનનો વિરોધ જે ભાસે છે તેને દૂર કરવા આવી વ્યાખ્યા કરી હોવાથી વાંધો નથી. સમાધાન : મેં પણ એ માટે જ આવી વ્યાખ્યા કરી હોવાથી દોષ નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ व्याख्याद्वये प्रधानतया शब्दभेद एव क्रियमाणत्वान्न दोष इति समानम् । ननु तर्हि तैर्यथा तदुपशमनं कृतं तथैव क्रियतां येनापूर्वं व्याख्यानं निवार्येतेति चेत् ? सत्यं, तथापि व्याख्यानद्वये प्रधानतया शब्दभेद एव ज्ञेयो न त्वर्थभेद इति । इदमुक्तं भवति - श्रीअनुयोगद्वारसूत्रे आगमतो द्रव्यावश्यकनिरूपणावसरे नयविचारणायां, “नैगमस्यैको देवदत्तादिरनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकं, द्वावनुपयुक्तौ द्वे द्रव्यावश्यके, एवं यावन्तोऽनुपयुक्तास्तावन्ति द्रव्यावश्यकानि, व्यवहारस्याप्येवमेव, सङ्ग्रहस्य मते एको वाऽनेके वाऽनुपयुक्तोऽनुपयुक्ता वैकमेव द्रव्यावश्यकं, ऋजुसूत्रस्य मतेऽप्येकमेव द्रव्यावश्यकं, यतोऽसावतीतानागतभेदतः परकीयभेदतश्च पार्थक्यं नेच्छति, शब्दनयानां ज्ञायकोऽथ चानुपयुक्त इत्येतदवस्तु न २२९ શંકા : તો તેઓએ જે રીતે એ વિરોધને દૂર કર્યો છે, એ રીતે જ તમે પણ કરો ને ! જેથી અપૂર્વ વ્યાખ્યા કરવી ન પડે. સમાધાન : વાત સાચી છે. છતાં આ બન્ને વ્યાખ્યામાં મુખ્ય રીતે શબ્દભેદ જ છે, અર્થભેદ નથી, માટે દોષ નથી. કહેવાનો આશય આ છે—શ્રીઅનુયોગદ્દારસૂત્રમાં દ્રવ્યાવશ્યકના નિરૂપણના અવસરે નયવિચારણામાં આ પ્રમાણે કહ્યું છે - નૈગમમતે એક અનુપયુક્ત દેવદત્ત આગમથી એક દ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત જીવો બે દ્રવ્યાવશ્યક છે. એમ જેટલા અનુપયુક્ત હોય એટલા દ્રવ્યાવશ્યક છે. વ્યવહારનયમતે પણ એ જ પ્રમાણે છે. સંગ્રહનયમતે એક અનુપયુક્ત હોય કે અનેક અનુપયુક્ત હોય.. બધું એક જ દ્રવ્યાવશ્યક છે. ઋજુસૂત્રનયમતે પણ એક જ દ્રવ્યાવશ્યક છે, કારણકે એ અતીત-અનાગતના ભેદથી કે પરકીયભેદથી પાર્થક્ય માનતો નથી. શબ્દનયોના મતે જ્ઞાતા હોય ને છતાં અનુપયુક્ત હોય એ અવસ્તુ છે.. અર્થાત્ એવું સંભવતું નથી.. વગેરે કહ્યું છે પરંતુ આગમથી ભાવઆવશ્યકના નિરૂપણના અવસરે આવું કશું કહ્યું નથી. વળી, આવશ્યકના ઉપયોગરૂપ આગમથી ભાવાવશ્યક એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાસ્તિકને તો માન્ય હોય જ. Page #245 -------------------------------------------------------------------------- ________________ २३० श्रीनिक्षेपविंशिका-१८ सम्भवतीत्यर्थः' इत्याद्युक्तम् । परन्त्वागमतो भावावश्यकनिरूपणावसरे नैवंप्रकारं किमप्युक्तम् । किञ्चावश्यकोपयोगरूपमागमतो भावावश्यकं पर्यायरूपतया पर्यायार्थिकानां शब्दानां तु सम्मतमेवेति यथाश्रुतं सूत्रमनुसृत्य द्रव्यार्थिकानां नैगमादीनां तदसम्मतमिति महोपाध्यायै र्व्याख्या कृता । नैगमादीनां यद्भावावश्यकमसंमतं तदपेक्ष्य शेषत्रिकसंमतत्वकथनसङ्गतिस्तैः कृतेत्यर्थः । ____ मया तु नैगमादीनां यद्भावावश्यकं संमतं तन्मनसिकृत्य नैगमादीनां चत्वारोऽपि निक्षेपाः सम्मता इत्यर्थतो यथा प्राप्यते तथाव्याख्यातं, तत्तु भावावश्यकं नैगमादिसंमतत्वेन महोपाध्यायानामपि संमतमेवेति नार्थभेदः। नन्वागमतो भावनिक्षेपो नैगमादीनां संमतो न वा ? संमत एव, कस्तत्र प्रश्नः ? यद्यनुपयुक्तो देवदत्तादिनँगमस्यागमतो द्रव्यावश्यએટલે યથાશ્રુત સૂત્રને અનુસરીને દ્રવ્યાર્થિક એવા નૈગમાદિને તે = આગમથી ભાવાવશ્યક સંમત નથી, એવી વ્યાખ્યા ન રહસ્યમાં કરેલી છે. અર્થાત્ નૈગમાદિને જે ભાવાવશ્યક અમાન્ય છે એને નજરમાં રાખીને ભાવાવશ્યક સિવાયના ત્રણ સંમત હોવાના કથનની સંગતિ ત્યાં કરી છે. જ્યારે મેં નૈગમાદિને જે ભાવાવશ્યક સંમત છે એને નજરમાં રાખીને નૈગમાદિને ચારે નિક્ષેપ સંમત છે એવું અર્થથી જે રીતે મળે તે રીતે ભાષ્યના (૭૫) એ વચનની વ્યાખ્યા કરી છે. ને આ ભાવાવશ્યક નૈગમાદિને સંમત છે એવું તો મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને પણ સંમત છે જ. માટે અર્થભેદ નથી. શંકા : આગમથી ભાવનિક્ષેપ નૈગમાદિને માન્ય છે કે નહીં ? સમાધાન : માન્ય છે જ, એમાં પ્રશ્ન શું છે ? જો અનુપયુક્ત દેવદત્તાદિ નિગમને આગમથી દ્રવ્યાવશ્યકરૂપે સંમત છે તો ઉપયુક્ત તે આગમથી ભાવઆવશ્યકરૂપે તેને સંમત હોય એમ માનવામાં વાંધો શું Page #246 -------------------------------------------------------------------------- ________________ नैगमसंमतो भावनिक्षेपः २३१ कतया संमतस्तदोपयुक्तः स आगमतो भावावश्यकतया तस्य संमत इत्यभ्युपगमे को दोषः ? तस्य द्रव्यतया द्रव्यार्थिकस्य संमतत्वे न कोऽपि दोष इत्यर्थः । ननु महोपाध्यायैः सह विरोध एव तत्र दोषः, नैगमादिना जलाहरणादिरूपभावघटाभ्युपगमेऽपि घटोपयोगरूपभावघटानभ्युपगमाद्' इति नयरहस्ये वदद्भिस्तैस्तदसंमतत्वस्य कथितत्वादिति चेत् ? न, तदसंमतत्वस्याकथितत्वात् । न हि घटोपयोगेनोपयुक्तस्य जीवद्रव्यलक्षणस्य भावघटस्यैवानभ्युपगमस्तैः कथितः, किन्तर्हि ? घटोपयोगरूपस्य जीवपर्यायलक्षणस्य भावघटस्यैवानभ्युपगमस्तैः कथितः, पर्यायस्य द्रव्यार्थिकाविषयत्वात् । यथाहि गुणप्रतिपन्नजीवस्य द्रव्यतया द्रव्यार्थिकेन नोआगमतो भावसामायिकत्वं, जीवगुणस्य च છે? એ ઉપયુક્ત દેવદત્તાદિ દ્રવ્યરૂપ હોવાથી દ્રવ્યાર્થિકને સંમત હોવામાં કોઈ જ વાંધો નથી, એમ અર્થ જાણવો. શંકા : મહોપાધ્યાયયશોવિજયજી મહારાજ સાથે વિરોધ એ જ આમાં વાંધો છે. કારણ કે “નંગમાદિ વડે જળાહરણાદિપ (જળાહરણાદિ ક્રિયાયુક્તઘટરૂપ) ભાવઘટ મનાયો હોવા છતાં ઘટોપયોગરૂપ ભાવઘટ મનાયો નથી...'એવું તેઓશ્રીએ નરહસ્યમાં કહેવા લારા નૈગમનયને આગમથી ભાવનિક્ષેપ માન્ય નથી એમ કહેલું જ છે. સમાધાન : ના, તેઓશ્રીએ આવું કહ્યું જ નથી. ઘટોપયોગથી ઉપયુક્ત જીવદ્રવ્યાત્મક ભાવઘટનો અસ્વીકાર તેઓએ કહ્યો જ નથી. તો શું કહ્યું છે ? ઘટોપયોગરૂપ જીવપર્યાયાત્મક ભાવઘટનો જ અસ્વીકાર તેઓએ કહ્યો છે. તે પણ એટલા માટે કહ્યો છે કે પર્યાય દ્વવ્યાર્થિકનો વિષય હોતો નથી. જેમ, ગુણયુક્તજીવ એ દ્રવ્ય હોવાથી દ્રવ્યાર્થિકનયમતે નોઆગમથી ભાવસામાયિક છે, ને જીવગુણ એ પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયમતે નોઆગમથી ભાવસામાયિક છે. એ જ રીતે પ્રસ્તુતમાં ઘટોપયુક્તજીવ એ દ્રવ્ય હોવાથી દ્રવ્યાર્થિકમતે આગમથી ભાવઘટ છે, અને ઘટોપયોગ Page #247 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १८ पर्यायतया पर्यायार्थिकेन नोआगमतो भावसामायिकत्वं तथैव प्रस्तुते घटोपयुक्तजीवस्य द्रव्यतया द्रव्यार्थिकेनागमतो भावघटत्वं, घटोपयोगस्य च जीवपर्यायतया पर्यायार्थिकेनागमतो भावघटत्वम् । ततश्च न कोऽपि विरोधः । ननु ‘यद्यनुपयुक्तो देवदत्तादि ' रित्यादि यस्तर्को भवता दत्तस्तदनुसृत्य तु 'यदि घटोपयोगरूपभावघटः पर्यायतया शब्दादीनां पर्यायार्थिकानां संमतस्तदा घटानुपयोगरूप आगमतो द्रव्यघटोऽपि तेषां संमत इत्यभ्युपगमे को दोषः ? तस्य पर्यायरूपतया पर्यायार्थिकानां संमतत्वे न कोऽपि दोष इत्यर्थः' इत्यादि तर्कस्यापि सम्भवात् सूत्रविरोधः स्पष्ट एव, सूत्रे शब्दादीनामागमतो द्रव्यनिक्षेपस्यासंमतत्वस्य कथितत्वादिति चेत् ? न, तस्य तेषां मतेऽवस्तुत्वादेवासंमतत्वस्य कथित - त्वात्। तदुक्तमनुयोगद्वारसूत्रवृत्त्योः - तिण्हं सद्दनयाणं जाणए अणुवउत्ते એ જીવનો પર્યાય હોવાથી પર્યાયાર્થિક મતે આગમથી ભાવઘટ છે. આમાં ઘટોપયોગ એ પર્યાય છે. ને તેથી દ્રવ્યાર્થિક એવા નૈગમાદિને અમાન્ય હોય એવું હું પણ કહું જ છું. પછી ઉપાધ્યાયજી મહારાજ સાથે વિરોધ ક્યાં રહ્યો ? २३२ शंडा : 'भे अनुपयुक्त हेवछत्ताहि ...' वगेरे तमे के तई (५.२30) આપ્યો છે એ રીતે તો ‘જો ઘટોપયોગરૂપ ભાવઘટ પર્યાયરૂપ હોવાથી શબ્દાદિ પર્યાયાર્થિક નયોને સંમત છે તો ઘટઅનુપયોગરૂપ આગમથી દ્રવ્યઘટ પણ તેઓને સંમત હોવામાં શું વાંધો છે ? એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક નયોને સંમત હોવામાં કોઈ જ વાંધો ન હોય.. એમ અર્થ છે.’ આવો તર્ક પણ સંભવિત હોવાથી સૂત્રવિરોધ સ્પષ્ટ છે જ, કારણ કે સૂત્રમાં શબ્દાદિનયોને આગમથી દ્રવ્યનિક્ષેપ માન્ય નથી એમ उहेतुं छे. સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે તેઓના મતે એ અવસ્તુ હોવાથી જ અમાન્ય હોવાનું સૂત્રમાં કહ્યું છે. અનુયોગદ્વારસૂત્ર Page #248 -------------------------------------------------------------------------- ________________ अनुयोगद्वाराधिकारः २३३ अवत्थु, कम्हा ? जइ जाणए अणुवउत्ते न भवति, जइ अणुवउत्ते जाणए ण भवति, तम्हा णत्थि आगमओ दव्वावस्सयंति (सू.१५) तद्वृत्तिलेशश्च- इदमत्र हृदयं-आवश्यकशास्त्रज्ञस्तत्र चानुपयुक्त आगमतो द्रव्यावश्यकमिति प्राग्निीतं, एतच्चामी न प्रतिपद्यन्ते, यतो यद्यावश्यकशास्त्रं जानाति, कथमनुपयुक्तः ? अनुपयुक्तश्चेत् कथं जानाति ? ज्ञानस्योपयोगरूपत्वात् । यदप्यागमकारणत्वादात्मदेहादिकमागमत्वेनोक्तं तदप्यौपचारिकत्वादमी न मन्यन्ते, शुद्धनयत्वेन मुख्यवस्त्वभ्युपगमपरत्वात्, तस्मादेतन्मते द्रव्यावश्यकस्यासम्भव इति । ततश्च यद्यत्रानुपयुक्तस्य द्रव्यत्वात्पर्यायार्थिकानामसंमतत्वमुक्तं स्यात्तदा पर्यायरूपस्य तस्य संमतत्वं शक्यकथनं स्यात् । परन्त्वत्र અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે– શબ્દાદિ ત્રણ નયોને જ્ઞાતાઅનુપયુક્ત એ અવસ્તુ છે. શા માટે ? એટલા માટે કે જો જ્ઞાતા છે તો અનુપયુક્ત ન હોઈ શકે. જો અનુપયુક્ત છે તો જ્ઞાતા ન હોઈ શકે. તેથી આગમથી દ્રવ્યાવશ્યક છે નહીં. (સૂ.૧૫) આની વૃત્તિનો સારભૂત અર્થ આવો છે– “આમાં આ રહસ્ય છે- આવશ્યક શાસ્ત્રનો જાણકાર પણ હાલ તેમાં અનુપયુક્ત એવો જીવ આગમથી દ્રવ્યઆવશ્યક છે એવું પહેલાં નિર્ણત થઈ ચૂક્યું છે. પણ આ શબ્દાદિ નયો આ વાત સ્વીકારતા નથી, કારણ કે જો આવશ્યકશાસ્ત્રને જાણે છે તો અનુપયુક્ત શી રીતે હોઈ શકે ? જો અનુપયુક્ત છે, તો જાણે છે.... એમ શી રીતે કહી શકાય? કારણ કે જ્ઞાન ઉપયોગરૂપ હોય છે. વળી આગમના કારણભૂત હોવાથી દેહાદિને આગમ તરીકે જે કહ્યા છે તે પણ ઔપચારિક હોવાથી આ નયો માનતા નથી. કારણ કે શુદ્ધ નયરૂપ હોવાથી તેઓ મુખ્ય વસ્તુને જ માને છે. માટે તેઓના મતે દ્રવ્ય આવશ્યકનો અસંભવ છે.” જો અહીં એમ કહ્યું હોત કે “અનુપયુક્ત આત્મા દ્રવ્યરૂપ હોવાથી પર્યાયાર્થિકને અમાન્ય છે તો એવું જરૂર કહી શકાત કે “એ આત્માનો અનુપયોગ એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિકને માન્ય છે પરંતુ અહીં Page #249 -------------------------------------------------------------------------- ________________ २३४ श्रीनिक्षेपविंशिका-१८ त्ववस्तुतया तदसंमतत्वं कथितं, अतोऽनुपयुक्तस्य ज्ञातुरिव ज्ञातुरनुपयोगस्याप्यवस्तुत्वादेव न पर्यायार्थिकनयसंमतत्वम् । तदत्रेदं रहस्यं– विवक्षितकाले देवदत्तयज्ञदत्तौ द्वावप्यावश्यकेऽनुपयुक्तावेव, तथापि यदीच्छेत् तदा देवदत्तस्योपयोगः शक्यः, अधीतावश्यकत्वाद्, यज्ञदत्तस्य तु न तथा, अनधीतावश्यकत्वाद् । ततश्च यज्ञदत्तजीवद्रव्यापेक्षया देवदत्तजीवद्रव्ये कश्चिद्विशेषो मन्तव्य एव । स च ज्ञातृत्वरूप एव, तदन्यस्यात्रानतिप्रयोजनात् । ततश्च विवक्षितकाले देवदत्ते ज्ञातृत्वमनुपयोगश्चेति द्वावपि सम्भवतः। परन्तु पर्यायाणां क्षणिकत्वादनुपयुक्तक्षणयोर्द्वयोर्मध्य एकस्मिन् ज्ञातृत्वरूपविशेषाभ्युपगमोऽनावश्यक एव । योऽनुपयुक्तः क्षणः स अनुपयुक्त एव, 'यदीच्छेत् तदा...' इत्यादिकथनं तत्राशक्यमेव, क्षणान्तरेऽसत्त्वात् । ततश्च यधुपयुक्तः, ज्ञातैव, यद्यनुपयुक्तः, अज्ञातैव । ज्ञाताऽनुपयुक्तश्चेत्यતો અવસ્તુતાના કારણે અસંમતત્વ કહ્યું છે. એટલે આ નયોના મતે અનુપયુક્તજ્ઞાતાની જેમ ‘જ્ઞાતાનો અનુપયોગ’ એ પણ અવસ્તુ જ હોવાથી અસંમત જ છે. અહીં આવું રહસ્ય જણાય છે – વિવક્ષિતકાળે દેવદત્ત અને યજ્ઞદત્ત બન્ને આવશ્યકમાં અનુપયુક્ત જ છે. છતાં જો ઇચ્છે તો દેવદત્તનો ઉપયોગ શક્ય છે, કારણ કે એ આવશ્યકશાસ્ત્ર ભણેલો છે. પણ એ રીતે યજ્ઞદત્તને શક્ય નથી, કારણ કે એ, એ ભણેલો નથી. એટલે યજ્ઞદત્તની અપેક્ષાએ દેવદત્તમાં કંઈક વિશેષતા માનવી જ પડે છે. અને એ પ્રસ્તુતમાં જ્ઞાતૃત્વરૂપ જ છે. કારણ કે અન્ય કોઈપણ વિશેષતા આ બાબતમાં ઉપયોગી નથી. એટલે વિવક્ષિતકાળે દેવદત્તમાં જ્ઞાતૃત્વ અને અનુપયોગ આ બન્ને સંભવે છે. પણ પર્યાયો તો ક્ષણિક હોવાથી બે અનુપયુક્તક્ષણોમાંથી એકમાં જ્ઞાતૃત્વરૂપ વિશેષતા માનવી જરૂરી નથી. જે અનુપયુક્ત ક્ષણ છે તે અનુપયુક્ત જ છે. “જો ઇચ્છે તો..” વગેરે કથન અહીં શક્ય જ નથી, કારણ કે ક્ષણાન્તરે એ રહેનાર જ નથી, પછી ઈચ્છે કોણ ? તેથી જો ઉપયુક્ત છે તો જ્ઞાતા જ છે, જો Page #250 -------------------------------------------------------------------------- ________________ शब्दादिमते ज्ञातुरनुपयुक्तस्यावस्तुत्वमेव २३५ स्यासम्भव एव । अतः पर्यायास्तिकनयानां मते आगमतो द्रव्यनिक्षेपस्यासम्भव एव । तदेवं नैगमादीनां द्रव्यार्थिकनयानां चत्वारोऽपि निक्षेपाः संमता इत्यर्थस्योक्तया व्याख्यया 'नामाइतियं दव्वट्ठियस्स... इत्यादिभाष्यगाथयापि प्राप्यमाणत्वात् 'सेसा इच्छति सव्वणिक्खेवे' इत्यादिवचनेन सह न कोऽपि विरोध इति सिद्धम् । ननु वने गमनप्रयोजनीभूतदार्ववस्थायामेवं छिद्यमान-तक्ष्यमाणउत्कीर्यमाणलिख्यमानाद्यवस्थायामपि नैकगमत्वान्नैगमो प्रस्थकं मन्यते। विभिन्नास्ववस्थासु तेन मन्यमानोऽयं प्रस्थको द्रव्यप्रस्थको वा भावप्रस्थको वेति चेत् ? भावप्रस्थक एवेति गृहाण । न च तेन मन्यमान અનુપયુક્ત છે, તો અજ્ઞાતા જ છે. જ્ઞાતા-અનુપયુક્તનો તો અસંભવ જ છે. માટે પર્યાયાસ્તિક નયોના મતે આગમથી દ્રવ્યનિક્ષેપનો અસંભવ જ છે. આમ, “નામાઇતિય દવસ્થિયમ્સ” એવી ભાષ્યગાથા (૭૫) ની ઉપર કહી એવી વ્યાખ્યા દ્વારા નૈગમાદિ દ્રવ્યાર્થિક નયોને ચારે નિક્ષેપા માન્ય છે એવો અર્થ મળી જતો હોવાથી ‘સેસા ઈચ્છતિ સવણિખેવે” એવા વચન સાથે કોઈ વિરોધ રહેતો નથી, એ સિદ્ધ થાય છે. પ્રશ્ન : સુથાર પ્રસ્થક માટે લાકડું લેવા જંગલમાં જાય છે. પછી એ લાકડાને છેદવું-છોલવું-કોરવું.. વગેરે પ્રક્રિયા દ્વારા પ્રસ્થક બનાવે છે. નૈગમનય આ બધી અવસ્થામાં પ્રસ્થત્વ માને છે. એટલે હજુ તો વનગમનનું પ્રયોજનભૂત કાષ્ઠ છે. ત્યારે પણ એને પ્રસ્થક તરીકે જુએ છે.. ને પછી પછીની અવસ્થાઓમાં પણ એ રૂપે જુએ છે. આ જુદી જુદી અવસ્થાઓમાં એ પ્રસ્થક તરીકે સ્વીકાર જે કરે છે, તે દ્રવ્યપ્રસ્થક તરીકે કે ભાવપ્રસ્થક તરીકે ? ઉત્તર : ભાવપ્રસ્થક તરીકે જ એમ જાણ. શંકાઃ જેના પર પ્રસ્થક એવું નામ કોતરી દીધેલું છે તે આકૃતિ Page #251 -------------------------------------------------------------------------- ________________ २३६ श्रीनिक्षेपविंशिका-१८ आकुट्टितनामा प्रस्थक एव भावप्रस्थकः, तदन्यस्तु तत्कारणत्वाद् द्रव्यप्रस्थक एवेति वाच्यम्, तदन्यस्मिन्नपि तेन प्रस्थकत्वस्य दर्शनात्, अन्यथाऽनेकदर्शनप्रकारत्वानुपपत्तेः । ननु लोके तत्र प्रस्थककारणत्वमेव प्रसिद्धं, न तु प्रस्थकत्वमिति चेत् ? सत्यं, अत एव व्यवहारनयस्तत्र मुख्यतया प्रस्थककारणत्वमेव व्यवहरति, प्रस्थकत्वं तु कदाचित् कारणे कार्योपचारादेव। परन्तु नाऽयं व्यवहारः, अपि तु नैगमः, तस्य तु दर्शनमेव यतोऽनेकप्रकारमतो वनगमनप्रयोजनीभूतदार्वाद्यवस्थायामपि स तत्र दर्शनविशेषेण प्रस्थकत्वमेव पश्यति, अन्यथा नैगमत्वानुपपत्तेः। अयम्भावः– यत्र यद् न दृश्यते तत्रैव तदुपचर्यते, न हि यत्राग्नित्वं साक्षादुपलभ्यत एव तत्र वह्नौ तत्कदाचिदप्युपचर्यते, किन्तु यत्र तन्नोનામાં પ્રસ્થક જ ભાવપ્રસ્થક છે. તે પૂર્વેના તો એના કારણભૂત હોવાથી દ્રવ્યપ્રસ્થક જ છે. સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે આકુફિતનામાં પ્રસ્થક કરતાં અન્યમાં પણ એ પ્રસ્થકત્વને જ જોઈ રહ્યો છે. નહીંતર તો એનું અનેકદર્શનપ્રકારત્વ અસંગત થઈ જાય. અર્થાત્ એની દૃષ્ટિ જુદા જુદા અનેક પ્રકારની હોવી જે કહેવાયેલી છે તે અસંગત ઠરી જાય. શંકા : વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠ વગેરેમાં લોક પ્રસ્થકકારણત્વ જ માને છે, નહીં કે પ્રસ્થ7. સમાધાન : બરાબર છે, માટે જ વ્યવહારનય એમાં મુખ્ય રીતે પ્રસ્થકકારણત્વનો જ વ્યવહાર કરે છે, પ્ર ત્વનો તો ક્યારેક જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કરે છે. પરંતુ આપણે વ્યવહારનયનો નહીં, નૈગમન નો વિચાર કરી રહ્યા છીએ. તેને તો દર્શન જ (દષ્ટિ જ) અનેક પ્રકારનું હોવાથી વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરે અવસ્થામાં પણ એ વિશેષ પ્રકારની દૃષ્ટિથી પ્રસ્થકત્વ જ જુએ છે. નહીંતર તો એનું નૈગમત જ અસંગત ઠરી જાય. આશય આ છે - જ્યાં જે ન દેખાતું હોય ત્યાં જ તેનો ઉપચાર સંભવે છે. જ્યાં અગ્નિપણું સાક્ષાત્ જોવા મળે છે તે Page #252 -------------------------------------------------------------------------- ________________ नैगमस्य दार्वपि भावप्रस्थक एव ૨૩૭ पलभ्यते तत्रैव माणवकादौ तदुपचर्यते । ततश्चैतत्पर्यवस्यति यद्- यत्र यदुपचरितं मन्यते तत्र तन्नैव दृष्टमिति । तस्माद् वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ यदि प्रस्थकत्वमुपचरितं मन्येत नैगमः, केवल आकुट्टितनामनि प्रस्थक एव च तदनुपचरितं यदि मन्येत, तदाऽऽकुट्टितनामनि प्रस्थक एव तस्य प्रस्थकत्वदर्शनं, नान्यत्र वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ कुत्रचिदपीत्यनिच्छताऽपि मन्तव्यमेवेत्यनेके गमा दर्शनप्रकारा यस्य स नैगम इति व्युत्पत्तिलभ्यस्य नैगमत्वस्यानुपपत्तिः સ્પષ્ટa | तद्वारणार्थं वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ सर्वत्र स प्रस्थकत्वं पश्यत्येवेति मन्तव्यमेव । ततश्च यदि तद् दृष्टमेव तत्र, तदा नोपचरितमित्यपि स्पष्टमेवेति न वनगमनप्रयोजनीभूतदादिर्द्रव्यप्रस्थकः । न वा स नामप्रस्थकः, अन्यार्थस्थितस्य ‘प्रस्थक'इति नाम्नः सङ्केताઅગ્નિમાં અગ્નિત્વનો ક્યારેય પણ ઉપચાર થતો નથી. પરંતુ જ્યાં તે જોવા મળતું નથી તે માણવકાદિમાં જ તેનો ઉપચાર થાય છે. એટલે એવો નિયમ મળે છે કે જેનો જ્યાં ઉપચાર મનાય છે ત્યાં તે જોવા મળ્યું હોતું નથી. એટલે વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠાદિમાં નૈગમ જો પ્રકત્વને ઉપચરિત માનતો હોય તો એનો અર્થ એ થાય કે એ ત્યાં પ્રસ્થત્વ જોતો નથી. ને માત્ર આકૃતિ નામવાળા પ્રસ્થમાં જ અનુપચરિત પ્રસ્થકત્વ માનતો હોય તો ત્યાં જ એ પ્રસ્થકત્વનું દર્શન કરે છે એવો અર્થ થાય. અને તો પછી અનેક છે ગમ = દર્શનપ્રકારો જેના તે નૈગમ એવી વ્યુત્પત્તિથી મળતા નૈગમત્વની અસંગતિ થશે જ. એ ન થાય એ માટે, વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ અવસ્થા વગેરેમાં સર્વત્ર એ પ્રસ્થકત્વ જુએ જ છે એમ માનવું જ જોઈએ અને જો એ પ્રસ્થકત્વને જુએ જ છે, તો ત્યાં એ ઉપચરિત નથી એ પણ સ્પષ્ટ જ છે અને તેથી એવા કાષ્ઠાદિ દ્રવ્યપ્રસ્થક નથી. વળી એ નામપ્રસ્થક પણ નથી, કારણ કે (૧) અન્યાર્થમાં રહેલા પ્રથકનામનો એમાં સંકેત થયો Page #253 -------------------------------------------------------------------------- ________________ २३८ श्रीनिक्षेपविंशिका-१८ भावात्, येन दर्शनविशेषेण स प्रस्थकतयोच्यते तेन च तस्य पर्यायाभिधेयत्वादिति । नापि च स्थापनाप्रस्थकः, तदर्थशून्यत्वेऽपि प्रस्थकाभिप्रायत्वेन यत्स्थापितत्वं, तस्याभावात् । ततश्च पारिशेष्यात् तासु सर्वास्ववस्थासु स भावप्रस्थक इति सिद्धम् । ननु यो भावनिक्षेपस्तस्य निक्षेपचतुष्टयमयत्वं पूर्वग्रन्थेष्वत्र चोक्तं, ततश्च यदि सर्वास्ववस्थासु स भावनिक्षेपस्तदा निक्षेपचतुष्टयमयत्वमपि तत्र मन्तव्यमेवेति चेत् ? कः किमाह ? तत्तत्र मन्यत एव । तथाहियस्यामवस्थायां येन दर्शनविशेषेण स भावप्रस्थकस्तेन दर्शनेन स प्रस्थकतयोच्यत एवेति स नामप्रस्थकः । तथा यतः स प्रस्थकः, अतस्तस्याकृतिरेव प्रस्थकाकृतिः, सा तु तत्र वर्तत एवेति स स्थापनाप्रस्थकः । तस्य च स्वोपादानकारणाभिन्नतया स द्रव्यनिक्षेपः । છે એવું છે નહીં. (૨) તથા જે પ્રકારની દષ્ટિથી એ પ્રસ્થક તરીકે જોવાઈ રહેલ છે તે દૃષ્ટિની અપેક્ષાએ એ પર્યાયાભિધેય પણ છે જ. એમ, એ સ્થાપનાપ્રસ્થકરૂપ પણ નથી જ, કારણ કે તદર્થશૂન્ય પણ જે તેના અભિપ્રાયથી સ્થપાય એ જ સ્થાપનાનિષેપરૂપ હોય છે, પ્રસ્તુતમાં એવું નથી. એટલે પારિશેષન્યાયે, બધી અવસ્થાઓમાં એ ભાવપ્રસ્થક જ છે એ સિદ્ધ થયું. શંકા: જે ભાવનિક્ષેપ હોય તે ચારે નિક્ષેપમય હોય છે એવું પૂર્વના ગ્રન્થોમાં કહ્યું છે ને આ ગ્રન્થમાં પણ તમે કહ્યું છે. એટલે જો સર્વઅવસ્થાઓમાં એ ભાવપ્રસ્થક છે તો ચારનિક્ષેપમય પણ એને માનવો જ પડશે. સમાધાન : બરાબર છે, આમાં કોણ વાંધો બતાડે છે? ચારનિક્ષેપમયતા માન્ય જ છે. તે આ રીતે, જે અવસ્થામાં જે દૃષ્ટિથી એ ભાવપ્રસ્થક છે તે દૃષ્ટિથી એ પ્રકરૂપે કહેવાય જ છે. માટે એ નામપ્રસ્થક છે. વળી એ પ્રસ્થક છે, માટે એની જે આકૃતિ હોય એ જ પ્રસ્થકાકૃતિરૂપ હોવાથી એ સ્થાપનાપ્રસ્થક પણ છે જ. વળી પોતાના ઉપાદાન કારણથી Page #254 -------------------------------------------------------------------------- ________________ दारोरपि प्रस्थकनिक्षेपचतुष्मयत्वम् २३९ स भावनिक्षेपतया तु सिद्ध एव । ___नन्वनुयोगद्वारसूत्रवृत्तौ वनगमनप्रयोजनीभूतदार्वाद्यवस्थायां नैगमाभिप्रायेणापि कारणे कार्योपचारादेव प्रस्थकत्वमुक्तम् । तथाहियद्यप्यत्र प्रस्थककारणभूतकाष्ठनिमित्तमेव गमनं, न तु प्रस्थकनिमित्तं, तथाऽप्यनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादेवमप्यभिधत्तेऽसौ 'प्रस्थकस्य गच्छामी'ति, तं च कश्चित् छिन्दन्तं वृक्षमिति गम्यते, पश्येद्, दृष्ट्वा च वदेत्- किं भवाँश्छिनत्ति ? ततः प्राक्तनात् किश्चिद्विशुद्धनैगमनयमतानुसारी सन्नसौ भणति प्रस्थकं छिनधि, अत्रापि कारणे कार्योपचारात्तथाव्यवहृतिदर्शनादेव काष्ठेऽपि छिद्यमाने प्रस्थकं छिनद्मी'त्युत्तरं, केवलं काष्ठस्य प्रस्थकं प्रति कारणताभावस्यात्र किञ्चिदासन्नत्वाद्विशुद्धत्वं, प्राक् पुनरतिव्यवहितत्वाद् मलीमसत्वं, एवं पूर्वपूर्वापेक्षया यथोत्तरस्य विशुद्धता भावनीया । અભિન્ન હોવાથી એ દ્રવ્યપ્રસ્થક છે. ને ભાવનિક્ષેપરૂપે તો એ સિદ્ધ છે જ. શંકા : અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરે અવસ્થામાં નૈગમના અભિપ્રાય પણ કારણમાં કાર્યોપચારથી જ પ્રસ્થત્વ કહ્યું છે. તે આ રીતે– જો કે અહીં પ્રસ્થકના કારણભૂત કાષ્ઠ માટે જ ગમન છે. નહીં કે પ્રસ્થક માટે, તો પણ અનેક પ્રકારની વસ્તુનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી, કારણમાં કાર્યોપચાર કરીને તેવો વ્યવહાર જોવા મળતો હોવાથી, એ એમ પણ કહે છે “પ્રસ્થક માટે જાઉં છું.” વળી એને કાઇ છેદતો જોઈને કોઈ પૂછે છે, તું શું છેદે છે ? ત્યારે પૂર્વ કરતાં કંઈક વિશુદ્ધ નૈગમનયમતને અનુસરીને એ કહે છે – પ્રસ્થક છેઠું છું. અહીં પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને એવો વ્યવહાર જોવા મળતો હોવાથી કાઇ છેદાતું હોવા છતાં પ્રસ્થક છેદું છું. એવો ઉત્તર આપે છે. માત્ર કાઇની પ્રસ્થક પ્રત્યે જે કારણતા છે તે કંઈક આસરા (= સમીપ) હોવાથી વિશુદ્ધ નૈગમનાય છે. પહેલાં ઘણું વ્યવધાન હોવાથી અશુદ્ધિ હતી. એમ પૂર્વ-પૂર્વ અવસ્થાની અપેક્ષાએ ઉત્તર ઉત્તરની વિશુદ્ધિ Page #255 -------------------------------------------------------------------------- ________________ २४० श्रीनिक्षेपविंशिका-१८ इति । ततश्च भवन्निरूपणस्यानेन सह विरोध इति चेत् ? मैवं, तत्रोपचारस्य व्यवहारनयाभिप्रायेणैवोक्तत्वाद् । तथाहि- कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादिति यदुक्तं तत्र, तत्र तथाव्यवहारदर्शनाद्' इत्युल्लेखो व्यवहारनयाभिप्रायोऽयं' इत्यभिव्यनक्त्येव, व्यवहारस्य व्यवहारनयाभिप्रायेण प्रवर्तमानत्वात् । तथा तत्र, 'अनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वादिति यदुक्तं, तद् नैगमनयाभिप्रायं स्पष्टं व्यनक्त्येव, 'अनुपचारेणाभ्युपगतानि वस्तून्येव वस्तुनः प्रकारत्वार्हाणीति नियमाद्। अयम्भावः- यस्य कस्यचिदपि वस्तुनो विभागप्रदर्शनवाक्ये उपचारप्राप्तानि वस्तूनि नैव प्रोच्यन्ते । तृणजन्यः, अरणिजन्यः, मणिजन्यश्चेत्येवमग्नौ त्रिविधे प्राप्यमाणे तद्विभागप्रदर्शनवाक्यं ‘अग्निश्चतुर्विधःतृणजन्यो, अरणिजन्यो, मणिजन्यो, माणवकश्च'त्येवं न कदाचिदવિચારવી. એટલે તમારા નિરૂપણનો આ અધિકાર સાથે વિરોધ છે. સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે એ અધિકારમાં ઉપચાર જે કહ્યો છે તે વ્યવહારનયના અભિપ્રાયે જ કહ્યો છે. તે આ રીતે - “કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી.. કારણ કે તેવો વ્યવહાર જોવા મળે છે. આવું જે ત્યાં કહ્યું છે તેમાં ‘તેવો વ્યવહાર જોવા મળે છે આવા શબ્દો, આ ઉપચાર વ્યવહારનયના અભિપ્રાયથી છે એવું સૂચવે જ છે, કારણ કે વ્યવહાર વ્યવહારનયને અનુસરીને થતો હોય છે. તથા ત્યાં “અનેક પ્રકારવસ્વભુપગમપરત્વાક્ = અનેક પ્રકારની વસ્તુનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી એવું જે કહ્યું છે તે નૈગમનયના અભિપ્રાયને સ્પષ્ટરૂપે વ્યક્ત કરે જ છે, કારણ કે “ઉપચાર વિના જમૌલિક રીતે મનાયેલી વસ્તુઓ જ મૂલવસ્તુના પ્રકાર તરીકે ગણી શકાય છે.” આવો નિયમ છે. આશય આ છે – કોઈપણ વસ્તુના વિભાગ-પ્રકાર કેટલા છે? એ દર્શાવનાર વાક્યમાં ઉપચરિત વસ્તુઓ ક્યારેય કહેવાતી નથી. તૃણજન્ય, અરણિજન્ય અને મણિજન્ય.આમ ત્રણ પ્રકારનો અગ્નિ જો મળે છે તો એના વિભાગ દર્શાવનાર વાક્ય-“અગ્નિ ચાર પ્રકારે છે Page #256 -------------------------------------------------------------------------- ________________ कारणे कार्योपचारकथनं व्यवहारानुसारेण २४१ प्युच्यते, माणवकस्योपचारेणैवाग्नित्वात् । ननूपचारप्राप्तानि वस्तूनि किमिति प्रकारेषु न गण्यन्ते ? प्रकारेयत्ताया अनैयत्यापत्तेरिति गृहाण, उपचाराणां कारणे कार्यस्य-कार्ये कारणस्य-आधारे आधेयस्य-आधेये आधारस्येत्यादिरूपेणानियतत्वात् । ततश्च नैगमाभ्युपगतवस्तुनोऽनेके प्रकारा ये मन्तव्यास्तेऽनुपचरिता एव ग्राह्या इति स्थितम् । तस्मात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादित्यादि यदुक्तं तद्व्यवहारनयेनैवेत्यपि स्थितम् । नन्वेवं सति नैगमस्यानेकप्रकारवस्त्वभ्युपगमपरत्वप्रदर्शने व्यवहारनयाभिप्रेतस्य कथनं किमर्थम् ? शृणु– जावइया वयणपहा तावइया चेव हुंति णयवाया। जावइया नयवाया तावइया चेव परसमया ॥ (सम्मतितर्कप्रकरण ३/४७) त्ति वचनाद् नयवादानां वचनपथात्मकत्वं निश्चीयते। वचनતૃણજન્ય, અરણિજન્ય, મણિજન્ય અને માણવક' આ રીતે ક્યારેય કહેવાતું નથી, કારણ કે માણવક ઉપચારથી જ અગ્નિ છે. શંકા : ઉપચારથી મળતી વસ્તુઓ પ્રકારમાં કેમ ગણાતી નથી ? સમાધાન : કારણ કે તો પછી પ્રકારની સંખ્યાનો કોઈ નિયમ જ ન રહે. તે પણ એટલા માટે કે ઉપચાર તો કારણમાં કાર્યનો, કાર્યમાં કારણનો... આધારમાં આધેયનો, આધેયમાં આધારનો.. આવી બધી રીતે અનિયત હોય છે. એટલે નૈગમે સ્વીકારેલા વસ્તુના અનેક પ્રકારો જે માનવાના છે તે અનુપચરિત જ લેવાના હોય છે એ નક્કી થયું. એટલે, કારણમાં કાર્યના ઉપચારથી... કેમકે તેવો વ્યવહાર જોવા મળે છે એમ જે કહ્યું છે તે વ્યવહારનયથી જ કહ્યું છે તે પણ નિશ્ચિત થયું. શંકા : નૈગમ અનેક પ્રકારની વસ્તુ માને છે. એવું દર્શાવવાના અધિકારમાં વ્યવહારનયને અભિપ્રેત વાત કરવાની શી જરૂર ? સમાધાન : સાંભળો. “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નયવાદ છે. જેટલા નયવાદ છે એટલા જ પરસિદ્ધાન્ત છે. (સમ્મતિ તર્કપ્રકરણ Page #257 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १८ पथाश्च लोके विविधेषु प्रस्तावेषु ये वचनप्रयोगा भवन्ति तद्रूपा एव । लोके भवन्तो वचनप्रयोगा एव च व्यवहार उच्यते । ततश्च लोके यस्य यस्य वचनव्यवहारस्य दर्शनं स एवाभिप्रायानुसारेण विविधनयत्वेनोच्यते । अत एव विशेषग्राहिणो व्यवहारनयस्य प्रतिपक्षभूतस्य सामान्यग्राहिणः सङ्ग्रहनयस्याभिप्रेतत्वेनाभिप्रेता ये 'एंगे आया' (स्थानांग) इत्यादि वचनप्रयोगास्तेऽपि प्रस्ताववशाद् लोकव्यवहारे ये प्रयुज्यमानास्त एव ज्ञेयाः । तस्मात्प्रस्तुते नैगमनयनिरूपणेऽपि व्यवहाराभिप्रेतस्य कथनमिति ज्ञेयम् । २४२ नन्वेवं तु 'निगमेषु भवो नैगमः' इति नैगमनयलक्षणं व्यवहारेऽतिव्याप्नुयादिति चेत् ? न, लोके मुख्यतया यत्र विषये यो व्यवहारः प्रवर्तते तस्यैव व्यवहारेण मुख्यतयाऽभ्युपगतत्वात् । अत्रेयं व्यवस्थालोके यो यो वचनप्रयोगः प्रवर्तते तत्रैकः कश्चित् कस्यचिदेकस्य ૩-૪૭). આવા વચનથી જણાય છે કે નયવાદો વચનમાર્ગરૂપ હોય છે. અને વચનમાર્ગો તો લોકમાં વિવિધ પ્રસ્તાવ દરમ્યાન જે વચનપ્રયોગો થાય છે તદ્રુપ જ હોય છે. લોકમાં થતા વચનપ્રયોગો જ વ્યવહાર કહેવાય છે. તેથી લોકમાં જે જે વચનવ્યવહાર મળે છે તે જ અભિપ્રાય મુજબ જુદા-જુદા નયરૂપે કહેવાય છે. એટલે જ વિશેષનું ગ્રહણ કરનાર (= વિશેષગ્રાહી) વ્યવહારનયના પ્રતિપક્ષભૂત સંગ્રહનયને માન્ય ‘અંગે આયા (સ્થાનાંગજી)’ઇત્યાદિ જે વચનપ્રયોગો છે તે, પ્રસ્તાવને અનુસરીને લોકવ્યવહારમાં જે વપરાય છે તે જ જાણવા. માટે પ્રસ્તુતમાં મૈગમના નિરૂપણમાં વ્યવહાર અભિપ્રેતનું કથન કરવામાં આવ્યું છે. = શંકા : ‘નિગમોમાં જનપદમાં થયો હોય તે નૈગમ.' આવું નૈગમનું લક્ષણ આ રીતે તો વ્યવહારનયમાં પણ અતિવ્યાપ્ત થશે. સમાધાન ઃ ના, એ અતિવ્યાપ્ત થતું નથી, કારણ કે જે વિષયમાં લોકમાં મુખ્ય રૂપે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે જ વ્યવહારને પણ મુખ્યરૂપે (= ઉપચાર વિના) માન્ય હોય છે. અહીં આવી વ્યવસ્થા છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ वचनपथानां नयवादत्वम् २४३ नयस्य, अन्यः कश्चित्तदन्यस्य नयस्य, अपरश्च कश्चित्तदपरस्य नयस्येत्येवं मुख्यतया- उपचारेण विनेत्यर्थः- अभिप्रेतः । तत्र यो बहुलतया प्रयुज्यते, यथा ‘मञ्चस्था जनाः क्रोशन्ति', स व्यवहारस्य मुख्यतयाऽभिप्रेतः, तद्भिन्नाश्च क्वचित् कदाचित् प्रयोजनविशेषवशात्प्रयुज्यमानाः प्रयोगास्तस्योपचारेणाभिप्रेताः, यथा ‘मञ्चाः क्रोशन्ति' इति । अत एव 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' इति तत्त्वार्थभाष्यवचनम् । अत्र 'लौकिकसमः' इत्यनेन व्यवहारस्य मुख्यतयाऽभिप्रेतोऽर्थ उक्तः, 'उपचारप्रायः' इत्यनेन तूपचारेणाभिप्रेतोऽर्थः, तयोः सम्मीलनेन स विस्तृतार्थो जायत इति 'विस्तृतार्थः' इत्यनेन सूचितमिति ज्ञेयम्। व्यवहारस्योपचारेण संमतास्ते हि वचनप्रयोगा अन्यान्यनयस्य मुख्यतया संमताः। यथा, आत्मत्वजातौ स्थितमेकत्वं जातिमत्यात्मन्युपचर्य कथ्यमानः 'एगे आया' इति वचनप्रयोगो व्यवहारस्योपचारेण લોકમાં જે જે વચનપ્રયોગ પ્રવર્તે છે તેમાં કોઈક કોઈ એક નયને, તો બીજો બીજાનને.. વળી ત્રીજો ત્રીજા નયને. મુખ્યરૂપે = ઉપચાર વિના માન્ય હોય છે. એમાં જે પ્રધાનરૂપે થતો હોય છે, જેમકે “માંચડા પરના લોકો અવાજ કરે છે,” તે વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય છે. આ સિવાય પણ ક્યારેય ક્યાંક વિશેષ પ્રયોજનથી થતા પ્રયોગો તેને ઉપચારથી માન્ય છે. જેમ કે “માંચડા અવાજ કરે છે' એવો પ્રયોગ. એટલે જ તત્ત્વાર્થભાષ્યમાં આવું વચન છે કે- લૌકિકસમ ઉપચારબહુલ વિસ્તૃતઅર્થવાળો વ્યવહારનય છે. ' આમાં ‘લૌકિકસમ' શબ્દ દ્વારા વ્યવહારને મુખ્યરૂપે માન્ય અર્થ કહ્યો છે, “ઉપચારપ્રાયઃ' શબ્દ દ્વારા ઉપચાર વડે અભિપ્રેત અર્થ કહ્યો છે. અને આ બંને ભેગા કરવાથી એ વિસ્તૃત અર્થવાળો બની જાય છે એ વાત “વિસ્તૃતાર્થ શબ્દ દ્વારા સૂચિત કરી છે. જે વચન પ્રયોગો વ્યવહારને ઉપચારથી માન્ય છે તે જ અન્ય-અન્ય નયને મુખ્યરૂપે માન્ય હોય છે. જેમ કે આત્મત્વજાતિમાં રહેલું એકત્વ જાતિમાનું એવા આત્મામાં ઉપચાર કરીને કહેવાતો “એગે આયા' એવો વચનપ્રયોગ Page #259 -------------------------------------------------------------------------- ________________ २४४ श्रीनिक्षेपविंशिका-१८ संमतः, सङ्ग्रहस्य मुख्यतया संमतः । (अत्र सप्रसङ्ग- अत्र, ‘आत्मत्वजातौ स्थितमेकत्वं जातिमत्यात्मन्युपचर्य' इति यदुक्तं तद् यथा व्यवहारनयाभिप्रायेणैव, न तु सङ्ग्रहाभिप्रायेण, तेनात्मन्येकत्वस्य मुख्यस्यैव दर्शनादुपचाराभावात्, तथैवानुयोगद्वारवृत्तौ 'कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनाद्' इति यदुक्तं तद्व्यवहाराभिप्रायेणैव, न तु नैगमाभिप्रायेणेति सिध्यत्येवेति ।) प्रस्थकविषये च यतो लोके बहुलतयाऽऽकुट्टितनामा प्रस्थको हि प्रस्थकत्वेन व्यवह्रियते, अतः स एव व्यवहारस्य मुख्यतया संमतः, वनगमनप्रयोजनीभूतदार्वादिस्तूपचारेणैव । परन्तु नैगमस्तु तानपि मुख्यतयैव प्रस्थकत्वेन स्वीकरोति । मुख्यतया स्वीकार एव नैकगमत्वेन निगमेषु भवत्वेन वोच्यते, न तूपचारेण स्वीकारोऽपि । अतो વ્યવહારનયને ઉપચારથી માન્ય છે, સંગ્રહનયને મુખ્યરૂપે માન્ય છે. (એક સપ્રસંગવાત- અહીં, “આત્મત્વજાતિમાં રહેલું એત્વ જાતિમાનું એવા આત્મામાં ઉપચાર કરીને...' એવું જે કહ્યું છે તે જેમ વ્યવહારનયના અભિપ્રાયથી જ છે, સંગ્રહનયના અભિપ્રાયથી નહીં, કારણ કે એ તો આત્મામાં મુખ્ય એકત્વ જ જોતો હોવાથી એના મતે ઉપચાર છે નહીં. એમ, અનુયોગદ્વારની વૃત્તિમાં ‘કારણમાં કાર્યોપચાર કરવાથી... કારણે કે તેવો વ્યવહાર જોવા મળતો હોવાથી..'એવું જે કહ્યું છે તે વ્યવહારના અભિપ્રાયથી જ કહ્યું છે, નહીં કે નૈગમના અભિપ્રાયથી.. એ વાત સિદ્ધ થાય જ છે.) પ્રસ્થક અંગે લોકમાં ઘણુંખરું આકુશ્કિતનામાં પ્રસ્થક જ પ્રક તરીકે વ્યવહાર કરાય છે, માટે એ જ વ્યવહારનયને મુખ્યરૂપે સંમત છે. વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠાદિ તો ઉપચારથી જ પ્રસ્થક તરીકે માન્ય છે. પરંતુ નૈગમ તો એ બધા કાષ્ઠાદિને પણ મુખ્યરૂપે જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે, કારણ કે આવો મુખ્યરૂપે સ્વીકાર જ નૈકગમરૂપે કે “નિગમેષ ભવાઃ” રૂપે કહેવાય છે, નહીં કે ઉપચારથી કરાતો એવો સ્વીકાર પણ. Page #260 -------------------------------------------------------------------------- ________________ व्यवहारसंमतो मुख्यः प्रस्थकः २४५ न व्यवहारे नैगमनयलक्षणातिव्याप्तिरिति ।। ननु गमनोद्देश्यभूतदार्वादयः सर्वेऽपि नैगमस्य प्रस्थकतया कारणे कार्योपचारमन्तरेणैव संमतास्तदा ‘वनगमनोद्देश्यभूतदार्वापेक्षया छिद्यमानदार्वादेः प्रस्थकं प्रति कारणताभावस्य किञ्चिदासन्नत्वात्, तदभ्युपगन्तुर्भेगमस्य किञ्चिद्विशुद्धत्वं, तदपेक्षया वनगमनोद्देश्यभूतदारुं प्रस्थकत्वेन पश्यतो नैगमस्यातिव्यवहितत्वाद् मलीमसत्वं, एवं पूर्वपूर्वापेक्षया यथोत्तरस्य विशुद्धता भावनीया' इत्यर्थकमनुयोगद्वारसूत्रवृत्तौ यदुक्तं तत्कथमुपपद्येत ? भवन्निरूपणानुसारेण नैगमेन तत्र सर्वत्र प्रस्थककारणत्वस्यादर्शनात्, प्रस्थकत्वस्यैव दर्शनात् । ततश्च ‘मूलं नास्ति कुतः शाखा' न्यायेन कारणत्वमेव नास्ति, कुत आसन्नकारणत्वादिक कुतश्च विशुद्ध्यादिकमिति चेत् ? शृण्वत्रोत्तरम् सर्वप्रथमं नये शुद्धाशुद्धत्वं किमिति विचार्यते-प्रतिपक्षनयदृष्टेशમાટે વ્યવહારનયમાં નૈગમનયના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. શંકા : ગમનોદેશ્યભૂતકાષ્ઠાદિ બધા જ જો નૈગમનયને, કારણમાં કાર્યના ઉપચાર વિના જ પ્રસ્થકરૂપે માન્ય છે, તો “વનગમનોદેશ્યભૂતકાષ્ઠાદિની અપેક્ષાએ છેદાતા કાઠાદિની પ્રસ્થક પ્રત્યેની કારણતા કંઈક નજીકની હોવાથી તેને સ્વીકારનાર નૈગમ કંઈક વિશુદ્ધ છે, તેની અપેક્ષાએ વનગમનોદેશ્યભૂતકાષ્ઠાદિને પ્રસ્થક તરીકે સ્વીકારનાર નૈગમ અતિવ્યવહિત હોવાથી અશુદ્ધ છે. એમ પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર ઉત્તરનગમની વિશુદ્ધિ વિચારવી.” આવા ભાવનું અનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં જે કહ્યું છે તે શી રીતે સંગત કરશે? કારણ કે તમારા જણાવ્યા મુજબ તો નૈગમ એ સર્વઅવસ્થામાં પ્રસ્થકની કારણતા જોતો જ નથી, प्रस्थत्व ४ मे छे. तेथी 'मूलं नास्ति कुतः शाखा' न्याये, ॥२५॥ता જ નથી, તો નજીકની કારણતા-દૂરની કારણતા વગેરે ક્યાંથી ને એને આધીન વિશુદ્ધિ વગેરે ક્યાંથી ? સમાધાન: આના જવાબ માટે સર્વપ્રથમ નવમાં શુદ્ધત્વ-અશુદ્ધત્વ Page #261 -------------------------------------------------------------------------- ________________ २४६ श्रीनिक्षेपविंशिका-१८ तोऽपि संमिश्रणं यथा न स्यात्तथा केवलया स्वकीयया दृष्ट्यैव यदर्शनं तत्र तस्य नयस्य विशुद्धतमत्वं व्यवह्रियते । तथा यथा यथा प्रतिपक्षनयदृष्टेरंशाः संमिश्रीभवन्ति, तथा तथा तस्य नयस्य विशुद्धिहीयते, अशुद्धिश्च वर्धते इति व्यवह्रियते । यथा सङ्ग्रह्णातीति सङ्ग्रहः। ततश्च ‘सद्' इत्येवं सत्तामहासामान्येन सर्वेषां सङ्ग्राहिका सदद्वैतवादिनी दृष्टिर्विशुद्धतमः सङ्ग्रह उच्यते । तस्यां च यथा यथा भेदग्राहिणी दृष्टिः संमिश्रीभवति तथा तथा विशुद्धेहासः, अशुद्धेश्च वृद्धिर्भवति । अतो जीवत्वेन सर्वेषां जीवानां सङ्ग्राहिकायाः सङ्ग्रहदृष्टेन विशुद्धतमत्वं, अपि तु विशुद्धतरत्वमेव, सदद्वैतग्राहिदृष्ट्यपेक्षयाऽशुद्धिश्च, पुद्गलादेरसङ्ग्रहात् । एवमेव विशुद्धत्वं, अशुद्धत्वं, अशुद्धतरत्वादिकं च ज्ञेयम् । तदेवं प्रतिपक्षनयदृष्टिसंमिश्रणम શું છે? એ વિચારીએ. પ્રતિપક્ષભૂતનયદષ્ટિનું આંશિકપણ મિશ્રણ ન થાય એ રીતે માત્ર પોતાની દૃષ્ટિથી જ જે જોવું એમાં તે નયની વિશુદ્ધતમતા કહેવાય છે. પછી જેમ જેમ પ્રતિપક્ષનયદષ્ટિના અંશો ભળતા જાય છે તેમ તેમ એ નયની વિશુદ્ધિ ઘટે છે, અશુદ્ધિ વધે છે. જેમ કે સંગ્રહ કરે તે સંગ્રહનય. એટલે “સતુ” એ રીતે સત્તામહાસામાન્ય દ્વારા સર્વપદાર્થોનો સંગ્રહ કરનારી સતવાદિની (= આ વિશ્વમાં જે કાંઈ છે તે સત્ છે, સત્ સિવાય બીજું કશું નથી... આવું કહેનાર) દષ્ટિ વિશુદ્ધતમ સંગ્રહ કહેવાય છે. એમાં જેમ જેમ (પદાર્થોની જુદાઈને દેખનાર) ભેદગ્રાહિણી દષ્ટિ ભળતી જાય છે તેમ તેમ વિશુદ્ધિની હાનિ ને અશુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે જીવત્વરૂપે સર્વજીવોનો સંગ્રહ કરનાર પાયા' રૂપ સંગ્રહદષ્ટિ વિશુદ્ધતમ નથી, પણ વિશુદ્ધતર છે, સદસ્વૈતગ્રાહી દષ્ટિ કરતાં અશુદ્ધ પણ છે, કારણ કે પુગલાદિનો સંગ્રહ કરતી નથી. આ જ રીતે ક્રમશઃ એ દષ્ટિનું વિશુદ્ધત્વ, અશુદ્ધત્વ, અશુદ્ધતરત્વ.. વગેરે જાણવા, એટલે, પ્રતિપક્ષનયદષ્ટિ ભળવી એ અશુદ્ધિ Page #262 -------------------------------------------------------------------------- ________________ नयेषु शुद्धाशुद्धत्वम् शुद्ध्यापादकं, अशुद्धिश्च स्वविशुद्धतमदृष्ट्यपेक्षया भवतीति निश्चीयते । परंतु नैगमस्य न कापि प्रतिपक्षनयदृष्टिरस्ति, सर्वासामपि दृष्टीनां तस्य स्वकीयत्वादिति कुतः प्रतिपक्षनयदृष्टिसंमिश्रणस्य सम्भवः, कुतो वाऽशुद्धेः सम्भवः ? अपरञ्च तस्य न काऽप्येका नियता दृष्टिर्या विशुद्धतमत्वेन व्यपदेष्टुं शक्या । ततश्चाशुद्ध-शुद्ध-शुद्धतरत्वादिकं किंरूपं कथं वा सम्भवतीति प्रश्नः समुद्भवत्येव । अत्रेदमस्मत्परिशीलितमुत्तरम् यतो नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्धिः शक्यव्यवहारा स्यात्, एवं न कापि प्रतिपक्षभूता दृष्टिर्यामपेक्ष्याशुद्धिः शक्यव्यवहारा स्यादित्यतः कस्यचिदप्यन्यस्यैव नयस्यापेक्षया शुद्ध्यशुद्धिव्यवहारः कर्तव्यः स्यात् । अन्येषु च नयेषु सामान्यतया व्यवहारनय एव यतः शुद्ध्यशुद्ध्यादेर्व्यवहर्ता, अतस्त २४७ લાવનાર છે. તથા અશુદ્ધિ પોતાની વિશુદ્ધતમદષ્ટિની અપેક્ષાએ આવે છે એમ નિશ્ચિત થાય છે. - પણ, નૈગમને કોઈ પ્રતિપક્ષનયદૃષ્ટિ છે નહીં, કારણ કે બધી જ ષ્ટિઓ એની પોતાની જ છે. તેથી પ્રતિપક્ષનયદૃષ્ટિ ભળવાનો સંભવ પણ ક્યાં ? ને અશુદ્ધિનો સંભવ પણ ક્યાં ? વળી એની કોઈ એક એવી નિયત દૃષ્ટિ પણ છે નહીં જેને વિશુદ્ધતમ કહી શકાય. એટલે, અશુદ્ધત્વશુદ્ધત્વ-શુદ્ધતરત્વ વગેરે કેવા સ્વરૂપના હોય ? ને શી રીતે ઉત્પન્ન થાય ? વગેરે પ્રશ્ન ઉત્પન્ન થાય જ છે. આ પ્રશ્નનો મેં વિચારેલો જવાબ-નૈગમની કોઈ એક નિયત દૃષ્ટિ છે નહીં જેની અપેક્ષાએ વિશુદ્ધિ કહી શકાય.. ને કોઈ પ્રતિપક્ષભૂત દૃષ્ટિ છે નહીં જેની અપેક્ષાએ અશુદ્ધિનો વ્યવહાર થઈ શકે.. માટે કોઈક અન્ય નયની અપેક્ષાએ જ શુદ્ધિ-અશુદ્ધિનો વ્યવહાર કરવો પડે છે. અન્ય નયોમાં તો સામાન્ય રીતે વ્યવહારનય જ શુદ્ધિ-અશુદ્ધિ વગેરેનો વ્યવહાર ક૨ના૨ છે, માટે તેની અપેક્ષાએ જ તે વ્યવહાર કરવો જોઈએ. એવા Page #263 -------------------------------------------------------------------------- ________________ २४८ मपेक्ष्यैव तद्व्यवहारः कर्तव्य इत्यभिप्रायेणात्रानुयोगद्वारसूत्रवृत्त्यधिकारे स व्यवहारनयमपेक्ष्य कृत इति प्रतिभाति । अत एव व्यवहारनयस्याकुट्टितनामानं प्रस्थकं प्रस्थकत्वेन स्वीकुर्वन् योऽभिप्रायस्तस्यैवाभ्युपगन्ता नैगमोऽत्र विशुद्धतमत्वेन प्रतिपादितः । यस्तु तस्माद् दूरदूरतराद्यवस्थाया ग्राहकः स अशुद्ध-अशुद्धतरादित्वेन कथितः । श्रीनिक्षेपविंशिका - १८ ननु व्यवहारनय आकुट्टितनामानं प्रस्थकमेव प्रस्थकतया स्वीकरोतीत्येवं किमिति पुनः पुनः प्रतिपाद्यते यावदनुयोगद्वारसूत्रे तद्वृत्तौ च नैगमातिदेशेन तस्यापि सर्वास्ववस्थासु प्रस्थकत्वस्वीकारस्योक्तत्वात्। तथाहि— एवमेव ववहारस्सवित्ति (सू. ४७४) तद्वृत्तौ - एवमेव व्यवहारस्यापीति, लोकव्यवहारप्राधान्येनायं व्यवहारनयः, लोके च पूर्वोक्तावस्थासु सर्वत्र प्रस्थकव्यवहारो दृश्यतेऽतो व्यवहारनयोऽप्येवमेव प्रतिपद्यत અભિપ્રાયથી અનુયોગદ્વારસૂત્રની વૃત્તિના આ અધિકારમાં વ્યવહારનયની અપેક્ષાએ એ કરેલો જણાય છે. એટલે જ વ્યવહારનયનો આકુષ્ટિતનામા પ્રસ્થકને પ્રસ્થક તરીકે સ્વીકારવાનો જે અભિપ્રાય છે તેને સ્વીકારનાર નૈગમને જ અહીં વિશુદ્ધતમ તરીકે જણાવેલ છે. જે એનાથી દૂરઅધિકદૂર વગેરે અવસ્થાના ગ્રાહક છે તેને અશુદ્ધ-અશુદ્ધતર વગેરેરૂપે उहेस छे. શંકા : વ્યવહારનય આકુટ્ટિતનામા પ્રસ્થને જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે એવું તમે કેમ વારંવાર કહો છો ? કારણકે અનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં નૈગમના અતિદેશથી તે પણ સર્વ અવસ્થાઓમાં એને પ્રસ્થક તરીકે સ્વીકારે છે એમ જણાવ્યું જ છે. તે આ રીતે– ‘આજ प्रभाशे व्यवहारनो मत पत्र भरावी. ' (सू. ४७४) वजी जेनी वृत्तिमांઆ જ પ્રમાણે વ્યવહાર અંગે પણ જાણવું. લોકવ્યવહારને પ્રધાન કરનાર હોવાથી આ વ્યવહારનય છે. અને લોકમાં તો પૂર્વોક્ત બધી અવસ્થાઓમાં પ્રસ્થકનો વ્યવહાર દેખાય છે. માટે વ્યવહારનય પણ આવું જ માને છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ व्यवहारस्य मुख्यसंमतिः इति भावः । नयरहस्येऽपि व्यवहारेऽप्ययमेव पन्थाः' इत्युक्तमिति चेत् ? सत्यं, व्यवहारस्यापि सर्वत्र तत्संमतमेव, परन्त्वाकुट्टितनामनि શ્વેતુ प्रस्थकेऽनुपचारेण तदन्यत्र तूपचारेण स तत्स्वीकरोतीति मन्तव्यं, અન્યથા (૬) તોવ્યવહારપ્રધાનત્વાને, તો પ્રયોનન-પ્રણविशेषाद्यपेक्षाया अभावे सामान्यतयाऽऽकुट्टितनामन्येव प्रस्थकत्व - व्यवहारदर्शनात्, तथा (२) प्रागुक्तदिशा व्यवहारनयेऽपि नैकगमत्वापत्तेश्चेति । अत एवागमबोधितार्थानुसन्धानदशायां व्युत्पन्नलोकस्य 'पञ्चवर्णो भ्रमरः' इति व्यवहारदर्शनेऽपि लोके सामान्यतया तद्व्यवहारस्यादर्शनात् 'कृष्णो भ्रमरः' इति व्यवहारस्यैव च दर्शनात् 'पञ्चवर्णो भ्रमर:' इति वाक्यस्य व्यवहारनयाननुरोधित्वमिति प्रपञ्चितं नयरहस्ये न्यायविशारदैः श्रीमद्यशोविजयवाचकपुङ्गवैः । तदेवं व्यवहारनयस्यो - એમ અર્થ જાણવો.' નયરહસ્યમાં પણ ‘વ્યવહાર અંગે પણ આ જ રીત જાણવી' એમ કહ્યું છે. સમાધાન ઃ તમારી વાત સાચી છે. વ્યવહારનયને પણ બધી અવસ્થામાં એ માન્ય જ છે. પણ, આકુટ્ટિતનામા પ્રસ્થકમાં તે ઉપચાર વગર માન્ય છે, અને એ સિવાયમાં એ ઉપચારથી માન્ય છે. એમ માનવું જરૂરી છે, નહીંતર (૧) વ્યવહારનયની લોકપ્રધાનતા જે છે તે હણાઈ જશે. કારણ કે જ્યારે કોઈ વિશેષ પ્રકારનું પ્રયોજન-પ્રકરણ વગેરે ન હોય ત્યારે સામાન્ય રીતે લોકમાં આકુશ્ચિતનામવાળા પ્રસ્થકનો જ પ્રસ્થક તરીકે વ્યવહાર થાય છે, વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠાદિનો નહીં. તથા (૨) આગળ જણાવી ગયા મુજબ વ્યવહારનયમાં પણ નૈકગમત્વ અનેક પ્રકારની દૃષ્ટિ હોવાની આપત્તિ આવશે. આવી આપત્તિ ન આવે એ માટે બાકીની અવસ્થામાં એ ઉપચારથી સ્વીકારે છે, એમ માનવું જ જોઈએ. એટલે જ ‘ન્યાયવિશારદ વાચકપુંગવ શ્રીમદ્ યશોવિજયજી મહારાજે નયરહસ્યમાં નીચેની વાતનો વિસ્તાર કર્યો છે. ‘બાદરસ્કંધોમાં પાંચે વર્ણ વગેરે હોય છે' આવી આગમમાં કહેલી વાતનું २४९ Page #265 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १८ पचारमन्तरेण प्रस्थकत्वं यत आकुट्टितनामनि प्रस्थक एव संमतमतोऽत्र पुनः पुनस्तत्प्रतिपादनमिति ध्येयम् । , नन्वधुनाऽप्येक प्रश्नोऽवतिष्ठते । स चायं -लोको वनगमनोद्देश्यभूते काष्ठे काष्ठत्वमेव पश्यति, न तु प्रस्थकत्वं तथापि तत्कारणतया कारणे कार्योपचारात् प्रस्थकत्वं व्यवहरति । नैगमनयस्तु तत्र प्रस्थकत्वमेव पश्यति वक्ति चेति कथं वक्तुं पार्यते ? प्रस्थकादतिदूरेऽतिव्यवहिते काष्ठादौ प्रस्थकत्वदर्शनस्य स्वप्नेऽप्यसम्भवादिति चेत् ? सत्यं, तथापि प्रस्थकाभिलाषायाः प्राबल्ये तद्दर्शनस्य सम्भवात् । अयम्भावः– मृद्द्रव्यादन्तराऽन्तरोत्पद्यमानासु मृत्पिण्ड-शिवक-स्थासઅનુસંધાન હોય ત્યારે આગમના જાણકાર લોકમાં ‘ભમરો પાંચ વર્ણવાળો હોય છે' એવો વ્યવહાર જોવા મળતો હોવા છતાં લોકમાં સામાન્યરીતે તે વ્યવહાર જોવા મળતો ન હોવાથી અને ‘ભમરો કાળો હોય છે’ એવો જ વ્યવહાર જોવા મળતો હોવાથી ‘ભમરો પાંચવર્ણવાળો હોય છે' એવું વાક્ય વ્યવહારનયને અનુસરીને બોલાયેલું કહેવાતું નથી, અર્થાત્ એ વાક્ય વ્યવહારનયને (મુખ્યરૂપે) સમંત નથી. આમ, આકુષ્ટિતનામા પ્રસ્થક જ વ્યવહારનયને વિના ઉપચાર માન્ય છે, માટે અહીં એવો ઉલ્લેખ પુનઃ પુનઃ કર્યો છે, એ જાણવું. શંકા : હજુ એક પ્રશ્ન બાકી રહે છે. તે આ- લોક, વનગમનોદૃશ્યભૂત કાષ્ઠમાં કાષ્ઠત્વ જ જુએ છે, પ્રસ્થકત્વ નહીં. છતાં, એ પ્રસ્થકના કારણભૂત હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રસ્થક તરીકે વ્યવહાર કરે છે. તો નૈગમનય એમાં પ્રસ્થકત્વને જ જુએ છે ને કહે છે એમ શી રીતે કહી શકાય ? કારણ કે પ્રસ્થકઅવસ્થાથી ઘણા દૂર ઘણા વ્યવધાનવાળા એવા કાષ્ઠાદિમાં પ્રસ્થકત્વનું દર્શન સ્વપ્રમાં પણ સંભવતું નથી. २५० સમાધાન ઃ તમારો પ્રશ્ન બરાબર છે. છતાં પ્રસ્થક-પ્રસ્થકની રટણા પ્રબળ હોય ત્યારે તેવું દાર્શન કાષ્ઠાદિમાં સંભવે છે. આશય આ છે - Page #266 -------------------------------------------------------------------------- ________________ दार्वाद प्रस्थकत्वदर्शनं नासम्भवि कोशादिकासु कार्यकोटिषु निरपेक्षतया घटाभिलाषयुक्ततया च कुम्भकारो मृत्पिण्ड - शिवकादिविधानकालेऽपि 'मृत्पिंडं करोमी' त्यादिकं तु नैव संवेदयति, किन्तर्हि ? 'घटं करोमी' त्येव संवेदयति । मृत्पिण्डादिकमपि घटतयैव संवेदयतीत्यर्थः । शिल्पकारोऽपि पाषाणे मूर्तिमेव साक्षात्क रोति - पूज्यभावं च प्रदर्शयति । तथैव प्रस्तुतेऽपि ज्ञेयम् । प्रस्थकाभिलाषायाः प्राबल्ये तत्र काष्ठत्वस्य प्रस्थककारणत्वस्य च संवेदनं विनैव साक्षात् प्रस्थकत्वसंवेदनं सम्भवतीत्यर्थः तदेवं नैगमनयस्य चत्वारोऽपि निक्षेपाः संमता इति प्रतिपादितम्। अधुना सङ्ग्रहनयावसरः । अस्यापि चत्वारोऽपि निक्षेपाः સમતાઃ । = अत्र केचित् - नायं स्थापनामिच्छति, सङ्ग्रहप्रवणेनानेन नामકુંભારને માટી દ્રવ્યમાંથી વચ્ચે વચ્ચે ઉત્પન્ન થનાર પિંડ-શિવક-સ્થાસકોશ વગેરે કાર્યશ્રેણિની અપેક્ષા ન હોવાથી અને ઘડાની અપેક્ષા હોવાથી પિંડ-શિવકાદિ બનાવી રહ્યો હોય ત્યારે પણ ‘હું પિંડ બનાવું છું’ એવું સંવેદન હોતું નથી, પણ ‘ઘડો બનાવી રહ્યો છું’ એવું સંવેદન હોય છે, અર્થાત્ મૃüિડાદિનું પણ ઘડારૂપે જ સંવેદન હોય છે. શિલ્પી પણ પાષાણમાં મૂર્તિને જ જુએ છે ને એને અનુસરીને જ પૂજ્યભાવ પણ દેખાડે જ છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ જાણવું. પ્રસ્થકની અભિલાષા પ્રબળ હોય ત્યારે તે કાષ્ઠાદિમાં કાષ્ઠત્વ કે પ્રસ્થકકારણત્વના સંવેદન વિના જ સાક્ષાત્ પ્રસ્થકત્વનું સંવેદન સંભવે છે. આમ નૈગમનયને ચારે નિક્ષેપા માન્ય છે, એ જણાવ્યું. હવે સંગ્રહનયનો અવસર છે. એને પણ ચારે નિક્ષેપ માન્ય છે. અહીં કેટલાક શંકા કરે છે. २५१ શંકા : સંગ્રહનય સ્થાપનાનિક્ષેપ માનતો નથી, કારણ કે સંગ્રહ કરવામાં કુશળ એ નામનિક્ષેપમાં જ સ્થાપનાનો પણ સમાવેશ કરી દે છે. = Page #267 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १८ निक्षेप एव स्थापनाया उपसङ्ग्रहात् । न च केन धर्मेण तदुपसङ्ग्रह इति वाच्यं, तदर्थशून्यत्वधर्मेण तदुपसङ्ग्रहस्य सम्भवादिति । ते न विचारचतुरधियो देवानाम्प्रियाः, द्रव्यनिक्षेपस्याप्यनतिरेकप्रसङ्गात्, तस्यापि तदर्थशून्यत्वात् । किञ्च यदृच्छयैव केनचित् सामान्यधर्मेण सङ्ग्रहस्वीकारे तु नाम्नोऽपि भावसम्बद्धत्वेन सामान्यधर्मेण द्रव्येऽन्तर्भावसम्भवान्नामनिक्षेपस्याप्यस्वीकार्यत्वापत्तिः । न च द्रव्यं परिणामितया भावसम्बद्धं नाम तु वाच्यवाचकभावेने 'त्यस्ति विशेष इति वाच्यं तर्हि स्थापनाया अपि तुल्यपरिणामतया भावसम्बद्धत्वात् किं , " न नाम्नो विशेष इति पर्यालोचनीयम् । अधिकं नयरहस्ये द्रष्टव्यम् । व्यवहारनयोऽपि द्रव्यार्थिकतया सकलनिक्षेपाभ्युपगमपर एव । પ્રશ્ન : કયા સમાનધર્મથી એ સમાવેશ કરશે ? ઉત્તર ઃ તદર્થશૂન્યત્વ ધર્મથી. સમાધાન ઃ આવું કહેતા તમે વિચારચતુર જણાતા નથી. કારણ કે આ રીતે તો દ્રવ્યનિક્ષેપનો પણ નામમાં જ સમાવેશ થઈ જશે. તે પણ એટલા માટે કે એ પણ તદર્થશૂન્ય છે જ. વળી ઇચ્છામુજબ કોઈપણ સમાનધર્મથી આ રીતે સંગ્રહ માનવામાં તો નામનો પણ અસ્વીકાર માનવાની આપત્તિ આવશે, કારણ કે ભાવસમ્બદ્ધત્વરૂપ સમાનધર્મથી એનો પણ દ્રવ્યનિક્ષેપમાં સમાવેશ સંભવિત છે. શંકા : દ્રવ્યનિક્ષેપ તો પરિણામિકારણરૂપે ભાવસંબદ્ધ હોય છે. જ્યારે નામ તો વાચ્યવાચકભાવસંબંધથી જ. આટલો ભેદ હોવાથી નામનો દ્રવ્યમાં સમાવેશ નહીં થાય. સમાધાન : આ રીતે તો સ્થાપના કરતાં પણ નામનો ભેદ છે જ. સ્થાપનામાં સમાન આકાર, તદભિપ્રાય, ઉપાસના, ફળપ્રાપ્તિ વગેરે રૂપ સમાન પરિણામ હોય છે જે નામમાં હોતો નથી. આ અંગે અધિક વિચારણા નયરહસ્યમાં જોવી. વ્યવહારનય પણ દ્રવ્યાર્થિક હોવાથી બધા નિક્ષેપાઓનો સ્વીકાર २५२ Page #268 -------------------------------------------------------------------------- ________________ सङ्ग्रहनयविचारः २५३ अयमपि स्थापनावर्जास्त्रीनिक्षेपानिच्छतीति केचित्, न जाने तत्र तेषां - क आशयः ? न हीन्द्रप्रतिमाया इन्द्रव्यवहारो न भवति । ननु स भवति, परं भ्रान्त एवेति चेत् ? न, केनचिदपि प्रमाणेन बाधाभावात्, न हि पश्चादपि कदाचिदपि कस्यचिदपि शिष्टस्य ‘नाऽयमिन्द्रः, अपि तु वासुदेवः' इत्यादि बाधकं प्रमाज्ञानं भवति । तथापि 'नाऽयमिन्द्रः, अपि तु तत्प्रतिमा' इति प्रमाज्ञानं तु भवत्येवेति चेत् ? तत्किं नाम्न्यपि तद्व्यवहारो भ्रान्त एव ? तत्रापि 'नाऽयमिन्द्रः, अपि तु तदाख्यो दारक एव' इति प्रमाज्ञानस्य सम्भवात् । ततश्च यथेदं ज्ञानं न नाम्नीन्द्रत्वव्यवहारस्य भ्रान्तत्वनिश्चायकं, तथैव स्थापनायामपि द्रष्टव्यम् । ननु नामादिप्रतिपक्षव्यवहारसाङ्कर्यान्नायमसङ्कीर्णस्थापनाકરે જ છે. જો કે આ નય પણ સ્થાપના સિવાયના ૩ નિક્ષેપાઓને સ્વીકારે છે એવું કેટલાક કહે છે. પણ એમાં તેઓનો શું આશય છે ? એ જણાતું નથી. ઇન્દ્રપ્રતિમાનો ઈન્દ્ર તરીકે વ્યવહાર નથી થતો એવું તો નથી જ. શંકા : એ થાય છે, પણ બ્રાન્ત થાય છે. સમાધાન : ના, કારણ કે એને ભ્રાન્ત ઠેરવે એવું કોઈ બાધક પ્રમાણ નથી. પાછળથી પણ ક્યારેય પણ કોઈપણ શિષ્ટને “આ ઇન્દ્ર નથી, પણ વાસુદેવ છે' વગેરરૂપે બાધક એવું પ્રમાજ્ઞાન થતું નથી જ. શંકા : “આ કાંઈ ઇન્દ્ર નથી, પણ એની પ્રતિમા છે' આવું બાધક જ્ઞાન તો પાછળથી થાય જ છે ને ? સમાધાન : તો શું નામ અંગેનો “આ ઇન્દ્ર છે' એવો વ્યવહાર પણ બ્રાન્ત છે ? ને તેથી નામનિક્ષેપ પણ વ્યવહારને અમાન્ય છે ? કારણ કે ત્યાં પણ “આ ઇન્દ્ર નથી, પણ ઇન્દ્ર નામે બાળક છે' આવું પ્રમાજ્ઞાન સંભવે જ છે. એટલે જેમ આ જ્ઞાનને નામનિક્ષેપમાં થતા ઈન્દ્રત્વવ્યવહારનું બાધક માનતા નથી એમ સ્થાપના અંગે પણ જાણવું જોઈએ. શંકા : નામાદિ પ્રતિપક્ષરૂપ નિક્ષેપના વ્યવહારની સાથે સાંક્ય Page #269 -------------------------------------------------------------------------- ________________ २५४ श्रीनिक्षेपविंशिका-१८ निक्षेपमिच्छतीति चेत् ? न, तथासाङ्कर्याभावात्, स्थापनेन्द्रे नामेन्द्रादीनां व्यवहारस्यानुपलम्भात् । ततश्चार्धजरतीयमेतद् यदुत व्यवहारे लोकव्यवहारानुरोधित्वं स्थापनाऽनभ्युपगन्तृत्वं चेति । ननु व्यवहारनयो गोपालदारक-प्रतिमादिष्विन्द्रत्वं यद्व्यवहरति, तद् मुख्यं वोपचरितं वेति चेत् ? इन्द्रव्यवहार उपचरितः, नामेन्द्रत्वव्यवहारो मुख्य इति मे मतिः । अत एव वनगमनप्रयोजनीभूतदादौ प्रस्थकत्वव्यवहार उपचरितः, प्रस्थकत्वस्य मुख्यस्य तत्राभावात्, द्रव्यप्रस्थकत्वव्यवहारो मुख्यः, प्रस्थककारणताया मुख्यायास्तत्र सत्त्वात्। ततश्च स्थापनायामपि 'नाऽयमिन्द्रः, अपि तु तत्प्रतिमा' इति प्रमाज्ञानमिन्द्रत्वव्यवहार उपचरितत्वं ख्यापयति, न तु भ्रान्तत्वमिति। હોવાથી સાંકર્યા વિનાના સ્થાપનાનિક્ષેપને વ્યવહારનય માનતો નથી. સમાધાન : આવી શંકા બરાબર નથી, કારણ કે સ્થાપનેન્દ્રમાં નામેન્દ્ર વગેરેનો વ્યવહાર જોવા મળતો નથી. એટલે વ્યવહારનય લોકવ્યવહારને અનુસરનારો છે એવું એક બાજું કહેવું, અને વળી, “એ લોકવ્યવહારને માન્ય એવા પણ સ્થાપનાનિક્ષેપને માનતો નથી” એમ કહેવું એ અર્ધજરતીયન્યાય છે. શંકા : વ્યવહારનય ગોપાળપુત્ર-પ્રતિમા વગેરેમાં “ઈન્દ્ર' તરીકેનો જે વ્યવહાર કરે છે તે મુખ્ય છે કે ઉપચરિત ? સમાધાન : ઇન્દ્ર તરીકેનો વ્યવહાર ઉપચરિત જાણવો ને નામેન્દ્ર વગેરે રૂપે વ્યવહાર મુખ્ય જાણવો, એમ મને લાગે છે. એટલે જ વનગમન પ્રયોજનીભૂત કાષ્ઠાદિમાં પ્રસ્થક તરીકેનો વ્યવહાર ઉપચરિત છે, કારણ કે એમાં મુખ્ય પ્રસ્થકત્વ છે નહીં, પણ દ્રવ્યપ્રસ્થક તરીકેનો વ્યવહાર મુખ્ય છે, કારણ કે પ્રસ્થકની કારણતા મુખ્ય રીતે (= અનુપચરિતપણે) ત્યાં રહેલી છે. એટલે જ સ્થાપનાનિલેપ અંગે પણ “આ ઇન્દ્ર નથી, પણ એની પ્રતિમા છે આવું પ્રમાજ્ઞાન ઇન્દ્રત્વવ્યવહારને Page #270 -------------------------------------------------------------------------- ________________ व्यवहारनयविचारः तथा तदेव प्रमाज्ञानं तत्र स्थापनेन्द्रत्वव्यवहारे मुख्यत्वं ख्यापयतीति स्पष्टम् ॥१८॥ तदेवं सर्वेषां द्रव्यार्थिकत्वेन निर्विवादं संमता नैगमादयस्त्रयो नया विचारिताः । अथ ऋजूसूत्रं स्वयं विचारयन्नाह - ऋजूसूत्रे विवादोऽथ द्रव्यं स मन्यते न वा ? समाधौ प्रथमो ज्ञेय आगमोक्तत्वहेतुना ॥ १९॥ अथ ऋजुसूत्रे = ऋजुसूत्रविषये पूर्वशास्त्रेषु स द्रव्यं = द्रव्यनिक्षेपं मन्यते न वे 'ति विवादो दृश्यते । तत्र समाधौ = समाधाने = उत्तरे इति यावत् प्रथमो विकल्पो ज्ञेयः, स द्रव्यनिक्षेपं मन्यते' इत्युत्तरं ज्ञेयम् । कुत इत्याह-- आगमोक्तत्वहेतुना = अनुयोगद्वारसूत्रे तस्य तत्सहत्वस्य कथितत्वादिति । तथाहि - उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमतो एगं दव्वावस्सयं, पुहुत्तं नेच्छइत्ति (सू.१५) । ततश्च यत आगम एव 'ऋजुसूत्रो द्रव्यावश्यकमिच्छति' इत्युक्तमतस्तस्य द्रव्य ઉપચિરત હોવો જણાવે છે, પણ ભ્રાન્ત હોવો નહીં. વળી એ જ પ્રમાજ્ઞાન એ પ્રતિમામાં સ્થાપનેન્દ્ર તરીકેના વ્યવહારને મુખ્યરૂપે પણ ઠેરવે જ છે એ સ્પષ્ટ છે. ।૧૮। આમ, બધા પૂર્વપુરુષોને દ્રવ્યાર્થિક તરીકે નિર્વિવાદપણે માન્ય એવા નૈગમાદિ ત્રણ નયો વિચાર્યુ. હવે ઋજુસૂત્રનયને સ્વયં વિચારતા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : ઋજુસૂત્રનય અંગે પૂર્વશાસ્ત્રોમાં ‘તે દ્રવ્યનિક્ષેપ માને છે કે નહીં ?’ એનો વિવાદ જોવા મળે છે. એમાં સમાધિ ઉત્તર તરીકે આગમોક્તત્વહેતુથી પ્રથમવિકલ્પ જાણવો. એટલે કે એ દ્રવ્યનિક્ષેપ छेरछे छे. २५५ = શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપસહ છે = દ્રવ્યनिक्षेपने स्वीद्वारे छे, खेम अधुं छे. ते खा रीते- 'ऋसूत्रनय खेड અનુયુક્તવક્તાને આગમથી એક દ્રવ્યાવશ્યકરૂપે સ્વીકારે છે. પણ પૃથક્ત્વ સ્વીકારતો નથી.’આમ જ્યારે આગમમાં જ ‘ઋજુસૂત્ર દ્રવ્યાવશ્યક Page #271 -------------------------------------------------------------------------- ________________ २५६ निक्षेपः संमत इति मन्तव्यमेवेति गाथासङ्क्षेपार्थः । विस्तरार्थस्त्वयं - अंत्र विषये नयरहस्यादा एवमर्थकं निरूपणं प्राप्यते - द्रव्यार्थिकस्य चत्वारो भेदाः नैगमः सङ्ग्रहो व्यवहारः ऋजुसूत्रश्चेति जिनभद्रगणिक्षमाश्रमणप्रभृतयः । ऋजुसूत्रो यदि द्रव्यं नाभ्युपेयात्तदा 'उज्जुसुअस्स एगो... ' इत्यादिसूत्रं विरुध्येत । 'गुणपर्यायवद् द्रव्यम्' इति लक्षणप्राप्तो वर्तमानपर्यायाधारांशलक्षणो द्रव्यांशः, पूर्वापरपरिणामसाधारणोर्ध्वतासामान्यलक्षणो द्रव्यांशः, सादृश्यास्तित्वरूपतिर्यक्सामान्यलक्षणो द्रव्यांशश्चेत्येतेभ्यस्त्रिभ्यो द्रव्यांशेभ्यः पर्यायनयो नैकमपि मन्यते । ततश्च ऋजुसूत्रस्य पर्यायनयत्वे - ऽनुयोगद्वारसूत्रगतमेतत्सूत्रं कथमुपपादनीयम् ? अतः ऋजुसूत्रो द्रव्यनय एव । स च क्षणिकद्रव्यवादी सूक्ष्मऋजुसूत्रः, तत्तद्वर्तमानपर्यायापन्नद्रव्यસ્વીકારે છે’ એમ કહ્યું છે ત્યારે ‘એને દ્રવ્યનિક્ષેપ માન્ય છે' એમ માનવું જ જોઈએ. આ ગાથાનો સંક્ષેપાર્થ છે. વિસ્તરાર્થ આવો જાણવો. આ અંગે નયરહસ્ય વગેરે ગ્રન્થમાં આવા ભાવનું નિરૂપણ જોવા મળે છે. -‘દ્રવ્યાર્થિકના ચાર ભેદ છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર' આ પ્રમાણે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે કહે છે. ઋજુસૂત્રનય જો દ્રવ્યનિક્ષેપને ન સ્વીકારે તો ‘ઉજ્જુસુઅસ્સ એગો...' વગેરે સૂત્રનો વિરોધ થશે. તે આ રીતે - દ્રવ્યના ત્રણ અંશ છે. (૧) ‘ગુણ-પર્યાયવાળું હોય તે દ્રવ્ય' આવી વ્યાખ્યા દ્વારા મળતો વર્તમાન પર્યાયના આધારરૂપ દ્રવ્યાંશ (૨) પિંડ-શિવક-સ્થાસાદિ પૂર્વાપર પરિણામોમાં સાધારણ એવું ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ. અને (૩) સમાનઅસ્તિત્વરૂપ તિર્યસામાન્યાત્મક દ્રવ્યાંશ. પર્યાયનય તો આ ત્રણેમાંથી એક પણ દ્રવ્યાંશ માનતા નથી. એટલે ઋજુસૂત્રનય જો પર્યાયનય હોય તો અનુયોગદ્વારસૂત્ર ગ્રન્થના આ સૂત્રની સંગતિ શી રીતે થાય ? માટે, ઋજુસૂત્ર એ દ્રવ્યનય જ છે.એ જો ક્ષણિકદ્રવ્યને માનનાર હોય તો સૂક્ષ્મઋજુસૂત્ર છે અને તે તે વર્તમાન પર્યાયને પામેલા દ્રવ્યને श्रीनिक्षेपविंशिका - १९ Page #272 -------------------------------------------------------------------------- ________________ ऋजुसूत्रनयविचारः २५७ वादी स्थूलऋजुसूत्रश्चेत्येवं द्विविधः । 'ऋजुसूत्रवर्जास्त्रय एव द्रव्यार्थिकभेदाः' इति तु तर्कवादिनां सिद्धसेनादीनां मतम् । द्रव्यार्थिकमते सर्वे पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं कुण्डलादिषु हेमवत् ॥ पर्यायार्थमते द्रव्यं पर्यायेभ्योऽस्ति नो पृथक् । यत्तैरर्थक्रिया दृष्टा नित्यं कुत्रोपयुज्यते ॥ इति द्रव्यार्थ-पर्यायार्थनयलक्षणादतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः । अयम्भावः- स्वकार्यसाधकत्वेन स्वकीयस्यैव वस्तुन उपगमादस्य मतेन स्वकीयमेकमेव वस्तु सत्। तदन्यानि परकीयाणि सर्वाणि वस्तूनि यतोऽस्य मतेમાનનાર હોય તો સ્થૂલઋજુસૂત્ર છે.. આમ એ બે પ્રકારે છે. શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે તર્કવાદી આચાર્યભગવંતોનો મત એવો છે કે ઋજુસૂત્રસિવાયના નૈગમાદિ ત્રણ નો જ દ્રવ્યાર્થિક છે. તે આ રીતે– વ્યાર્થિક નયના મતે બધા પર્યાયો કાલ્પનિક છે. એ બધામાં, કુંડલાદિમાં જેમ સુવર્ણ અન્વય પામે છે. એમ અન્વય પામતું દ્રવ્ય એ પરમાર્થ સત છે. પર્યાયાર્થિક મતે દ્રવ્ય પર્યાયો કરતાં અલગ નથી, કારણ કે અર્થકિયા પર્યાયોથી જ થાય છે. નિત્ય એવું દ્રવ્ય તો ક્યાં ઉપયોગી છે ? (એટલે કે કોઈના પ્રત્યે અર્થકિયાકારી નથી.) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયના આવા લક્ષણો પરથી જણાય છે કે અતીત અને અનાગત પર્યાયોનો નિષેધ કરનાર ઋજુસૂત્રનય શુદ્ધ અર્થપર્યાયને જ માને છે, પછી એ દ્રવ્યાર્થિક શી રીતે સંભવે ? આ આચાર્યોનો આવો અભિપ્રાય છે – સ્વકીય વસ્તુ એ જ ખરેખર વસ્તુ છે, કારણ કે સ્વકાર્યસાધક છે. આવી માન્યતા હોવાથી આ નયમતે એક સ્વકીય વસ્તુ જ સત્ છે. તે સિવાયની પરકીય સર્વવસ્તુઓ આના મતે અસત જ હોવાથી પૃથક્વ અસંભવિત છે. જ્યારે પૃથક્વ = વસ્તુઓમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ २५८ श्रीनिक्षेपविंशिका-१९ ऽसन्त्येवातः पृथक्त्वस्यासम्भवान्नास्य तिर्यक्सामान्यलक्षणद्रव्यांशाभ्युपगमः। तथा स्वकार्यसाधकत्वेन वर्तमानस्यैव वस्तुन उपगमादस्य मतेन वर्तमानमेव वस्तु सत् । तद्भिन्नान्यतीतानागतानि सर्वाणि वस्तूनि यतोऽस्य मतेऽसन्त्येवातो नास्योर्ध्वतासामान्यलक्षणद्रव्यांशाभ्युपगमः। अत एव नास्याऽसद्घटितभूतभाविपर्यायकारणत्वरूपद्रव्यत्वाभ्युपगमोऽपि । तथा च भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद् द्रव्यम्' इति व्याख्याप्राप्तस्य द्रव्यनिक्षेपस्याप्यस्य मतेऽसम्भव एव । नन्वेवं सत्यनुयोगद्वारसूत्रस्य विरोध इति चेत् ? न, अनुपयोगद्रव्यांशमादाय तस्योपपत्तेः सम्भवात् । अयम्भावः- ‘अनुपयोगो द्रव्यं' इतिव्याख्याप्राप्तो यो द्रव्यनिक्षेपस्तमपेक्ष्य तत्संमतत्वं नेयम् । नन्वेवमपि द्रव्यनिक्षेपाभ्युपगमे तस्य द्रव्यार्थिकत्वापत्तिरिति चेत् ? न, અનેકત્વ છે જ નહીં, ત્યારે સાદૃશ્યાત્મક તિર્યક્સામાન્યરૂપ દ્રવ્યાંશ પણ શી રીતે સંભવે ? વળી, સ્વકીય પણ વર્તમાન વસ્તુ જ સ્વકાર્યસાધક હોવાથી આના મતે એ જ પરમાર્થસત્ છે. એ સિવાયની અતીતઅનાગત તો બધી વસ્તુઓ આના મતે અસત્ જ છે. માટે ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ પણ શી રીતે સંભવે ? અને ભૂત-ભાવી પર્યાયો જ જ્યારે અસત્ છે ત્યારે એની કારણતારૂપ દ્રવ્યાંશ પણ શી રીતે સંભવે ? એટલે “ભૂત કે ભાવીનું કારણ હોય તે દ્રવ્ય” આવી વ્યાખ્યાનુસાર દ્રવ્યનિક્ષેપ પણ આના મતે સંભવતો નથી. શંકા : આમ બધા દ્રવ્યાંશોનો જો આના મતે અસંભવ છે, તો અનુયોગદ્વારના સૂત્રનો વિરોધ થશે જ. સમાધાન : “અનુપયોગ એ દ્રવ્ય છે આવી વ્યાખ્યાથી મળતું દ્રવ્ય સંભવિત હોવાથી તમારી શંકા બરાબર નથી. અર્થાત્ “અનુપયોગો દ્રવ્ય આવી વ્યાખ્યાથી જે દ્રવ્યનિક્ષેપ મળે છે એની અપેક્ષાએ ઋજુસૂત્રને દ્રવ્યનિક્ષેપ માન્ય છે એવું જણાવનાર ઉક્તસૂત્રની સંગતિ કરવી. શંકા : આ રીતે સંગતિ કરવામાં પણ એ દ્રવ્યાર્થિક તો બની જ Page #274 -------------------------------------------------------------------------- ________________ अनुयोगद्वारविरोधशमनप्रकारः २५९ वर्तमानोपयोगशून्यावश्यकपर्याये द्रव्यपदोपचारात् । वस्तुतः स पर्याय एव, तथापि यतस्तत्रोपयोगशून्यत्वमतो ‘अनुपयोगो द्रव्यं' इति लक्षणं पुरस्कृत्य तत्र द्रव्यपदमुपचर्यत इति भावः । न चोपचारमात्रेण द्रव्याર્થિવત્વમાપદ્યતે | अयमत्र नयरहस्यादिग्रन्थोक्तस्य सारः- श्रीजिनभद्रगणिक्षमाश्रमणादीनां मते ऋजुसूत्रनयस्य द्रव्यार्थिकतया द्रव्यनिक्षेपसंमतौ न कोऽपि प्रश्नः। श्री सिद्धसेनदिवाकरसूर्यादीनां मते ऋजुसूत्रनयस्य पर्यायार्थिकतया वस्तुतो द्रव्यनिक्षेपोऽसंमत एव । अनुयोगद्वारसूत्रं तु वर्तमानोपयोगशून्यावश्यकपर्याये द्रव्यपदमुपचर्य समाधेयमिति । अथात्र मत्परिशीलनं– 'द्रव्यार्थिकनय'इतिनामगतं द्रव्यपदं गुणपर्यायाधारलक्षणेऽर्थे, यद्वोर्ध्वतासामान्यलक्षणेऽर्थे, यद्वा तिर्यक्सामान्यજશે ને ? કારણ કે દ્રવ્યનિક્ષેપને સ્વીકારી રહ્યો છે. સમાધાનઃ વર્તમાન જે ઉપયોગશૂન્ય આવશ્યકપર્યાય, એમાં દ્રવ્ય પદનો ઉપચાર કરવામાં આવ્યો છે. અર્થાત્ વસ્તુતઃ તો એ પર્યાય જ છે, છતાં એમાં ઉપયોગશૂન્યત્વ હોવાથી “અનુપયોગો દ્રવ્ય ન્યાયે દ્રવ્ય પદનો ઉપચાર કરાયો છે. અને આવા ઉપચારમાત્રથી કાંઈ એને જોનાર નયમાં દ્રવ્યાર્થિત્વ આવી જતું નથી, માટે તમારી શંકા બરાબર નથી. નરહસ્ય વગેરે ગ્રન્થોમાં આ બધી જે ચર્ચા છે તેનો ટૂંકસાર આવો છે કે – શ્રીજિનભદ્રગીલમાશ્રમણ વગેરેના મતે ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક હોવાથી દ્રવ્યનિક્ષેપ સ્વીકારે એમાં કોઈ પ્રશ્ન જ નથી. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોવાથી દ્રવ્યનિક્ષેપને વસ્તુતઃ સ્વીકારતો નથી. અનુયોગદ્વારસૂત્રને વર્તમાન ઉપયોગશૂન્ય આવશ્યક પર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને સંગત કરવું. આ અંગે મારું પરિશીલન આવું છે– દ્રવ્યાર્થિકનય’ આવા શબ્દમાં રહેલ દ્રવ્યશબ્દ ગુણપર્યાયના આધારભૂત પદાર્થને જણાવવા માટે, અથવા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ श्रीनिक्षेपविंशिका-१९ लक्षणेऽर्थे इत्येवं त्रिष्वर्थेषु प्रयुज्यते । 'द्रव्यनिक्षेप'इतिनामगतं 'द्रव्य'पदं भूतभाविभावकारणलक्षणेऽर्थे यद्वाऽनुपयोगलक्षणेऽर्थे प्रयुज्यते । ततश्च प्रागुपदर्शितदिशैते द्वे अपि द्रव्यपदे विभिन्ने एवेति ऋजुसूत्रनयो यदि द्रव्यनिक्षेप स्वीकुर्याद्, नैतावतैव तस्य पर्यायार्थिकत्वहानिः, द्रव्यार्थिकत्वापत्तिर्वाऽऽपादयितुं शक्या । ततश्च सम्मतितर्कप्रकरणकाराणां श्रीमतां सिद्धसेनदिवाकरसूरिप्रमुखानां मते ऋजुसूत्रनयस्य पर्यायार्थिकत्वेऽपि द्रव्यनिक्षेपसहत्वे न कोऽपि दोषः, न वाऽनुयोगद्वारसूत्रविरोधः। अन्यथा = वर्तमानपर्याये द्रव्यपदमुपचर्य तत्सूत्रोपपादने तु न्यायविशारदानामप्यस्वरस एव। तदुक्तं तैर्नयरहस्ये- द्रव्यनिक्षेपं नेच्छत्ययमिति वादिसिद्धिसेनमतानुसारिणः, तेषामुक्तसूत्रविरोधः। न चोक्त ઊર્ધ્વતાસામાન્ય રૂપ અર્થને જણાવવા માટે, અથવા તિર્યફ સામાન્યરૂપ અર્થને જણાવવા માટે વપરાય છે. આમ એ દ્રવ્યપદ ત્રણ અર્થમાં આવે છે. જ્યારે દ્રવ્યનિક્ષેપ' એવા શબ્દમાં રહેલ દ્રવ્ય' પદ ભૂતકાલીન કે ભવિષ્યકાલીન ભાવના કારણરૂપ અર્થને જણાવવા માટે કે અનુપયોગરૂપ અર્થને જણાવવા માટે વપરાય છે. એટલે, આગળ જણાવી ગયો એ મુજબ આ બન્ને દ્રવ્યપદ જુદા જ છે. તેથી, ઋજુસૂત્રનય જો દ્રવ્યનિક્ષેપને સ્વીકારે, તો પણ એટલા માત્રથી કાંઈ એ પર્યાયાર્થિકરૂપે મટી જતો નથી કે દ્રવ્યાર્થિક બની જતો નથી. તેથી સમ્મતિતર્કપ્રકરણના રચયિતા શ્રીમદ્ સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્ર પર્યાયાર્થિક હોવા છતાં એ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે એમાં કોઈ દોષ નથી અને તેથી અનુયોગદ્વારના સૂત્રનો વિરોધ નથી. બાકી બીજી રીતે = વર્તમાનપર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને અનુયોગદ્વારના સૂત્રની સંગતિ કરવામાં તો ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયમહારાજની પણ અરુચિ છે. તેઓશ્રીએ નયરહસ્યમાં કહ્યું છે કે– આ = ઋજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપ માનતો નથી એવો વાદીગ્રીસિદ્ધસેનસૂરિ મહારાજના અનુયાયીઓનો મત છે, તેઓને ઉક્તસૂત્રનો વિરોધ થશે. “આ મતના પરિષ્કાર વખતે આ વિરોધનો Page #276 -------------------------------------------------------------------------- ________________ ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वेऽपि द्रव्यनिक्षेपसंमतौ न दोषः एवैतत्परिहार एतन्मतपरिष्कार इति वाच्यं, नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्तसूत्रस्य तदनुपपत्तेरिति । ततश्चानुयोगद्वारस्यैवम्प्रकारा द्विविधा व्याख्या ज्ञेया - विशेषावश्यकभाष्यकाराणां भगवतां जिनभद्रगणिक्षमाश्रमणानां मते- उपयोगशून्य आवश्यकस्य वक्ता जीव आगमतो द्रव्यावश्यकम् । श्रीमतां सिद्ध-सेनदिवाकराणां मते आवश्यकवक्तुर्जीवस्योपयोगशून्यावस्थालक्षणपर्याय आगमतो द्रव्यावश्यकमिति । ननु यथाऽनुपयोगद्रव्यांशमादाय मतद्वयेऽपि द्रव्यनिक्षेपः संमतः, तथा कारणद्रव्यांशमादाय स संमतो नवेति ? संमत एवेति मे मतिः પરિહાર (પર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરવા વગેરે રૂપ) કહ્યો જ છે ને’ આવું ન કહેવું, કારણ કે એ સૂત્ર નામાદિ નિક્ષેપના અનુપચરિત સ્વીકારની જેમ દ્રવ્યનિક્ષેપના પણ અનુપચરિત સ્વીકારને જણાવવાના તાત્પર્યવાળું છે. માટે ઉપચાર દ્વારા એના સ્વીકારરૂપે સંગતિ કરવી અસંગત છે. એટલે, ઋજુસૂત્રને પર્યાયાર્થિક માનવામાં ઉક્તસૂત્રની અસંગતિ માનવી ને પછી એને દૂર કરવા વિવિધ સંગતિઓ શોધવી એ બરાબર નથી. પણ મૂળમાં એ સૂત્રની મેં જણાવ્યા મુજબ અસંગતિ છે જ નહીં, કારણ કે બન્ને દ્રવ્ય શબ્દો અલગ-અલગ છે. અને તેથી અનુયોગદ્વારસૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે બે રીતે જાણવી. વિશેષાવશ્યકભાષ્યકાર ભગવંત શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના મતે - આવશ્યકનો ઉપયોગશૂન્યવક્તાજીવ એ આગમથી દ્રવ્યાવશ્યક. શ્રીમદ્ સિદ્ધસેનદિવાકર સૂરિ મહારાજના મતે - આવશ્યકના વક્તા જીવની ઉપયોગશૂન્ય અવસ્થારૂપ પર્યાય એ આગમથી દ્રવ્યાવશ્યક. २६१ શંકા ઃ જેમ અનુપયોગદ્રવ્યાંશની અપેક્ષાએ બન્ને મતમાં દ્રવ્યનિક્ષેપ માન્ય છે એમ કારણદ્રવ્યાંશની અપેક્ષાએ એ માન્ય છે કે નહીં ? સમાધાન ઃ એ માન્ય છે જ એમ મને લાગે છે, કારણ કે Page #277 -------------------------------------------------------------------------- ________________ श्रीनिक्षेपविंशिका - १९ विवक्षितक्षणाव्यवहितपूर्ववर्तिक्षणस्योपादानकारणत्वसम्भवात् । तत्र यस्य मते ऋजुसूत्रस्तं क्षणं द्रव्यरूपं गृह्णीयात्तस्य मते ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं, यस्य च मते तं पर्यायरूपं गृह्णीयात् तस्य मते तस्य पर्यायार्थिकत्वम् । न च वर्तमानक्षणग्राहिणः ऋजुसूत्रस्य मतेऽतीतक्षणस्य खपुष्पवदसत्त्वात्कारणत्वस्य द्रव्यनिक्षेपत्वस्य चासम्भव इति वाच्यं, वर्तमाने तस्यासत्त्वेऽप्यव्यवहितपूर्वक्षणे तस्य सत्त्वात्खपुष्पतुल्यत्वाभावात् । यदा च सत्त्वं तदा कारणत्वस्य द्रव्यनिक्षेपत्वस्य च सम्भवे दोषाभावात् । अन्यथा व्यवहारनयमतेऽपि साधोर्द्रव्यदेवत्वाभावप्रसङ्गात्, देवावस्थायां साधोरभावात् । न च व्यवहारनये देवावस्थायां साधोः साधुत्वेनैवाभावः, न तु जीवत्वेनापि । ऋजुसूत्रम વિવક્ષિતક્ષણને અવ્યવહિત એવી પૂર્વવર્તી ક્ષણ ઉપાદાનકારણ બનવી સંભવિત છે. એમાં જેના મતે ઋજુસૂત્ર તે ક્ષણને દ્રવ્યરૂપે જુએ છે તેના મતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે ને જેના મતે તેને પર્યાયરૂપે જુએ છે તેના મતે એ પર્યાયાર્થિક છે. २६२ શંકા : વર્તમાનક્ષણગ્રાહી એવા ઋજુસૂત્રના મતે અતીતક્ષણ તો ખપુષ્પની જેમ અસત્ હોવાથી એમાં કારણતા કે દ્રવ્યનિક્ષેપતા પણ અસંભવિત છે. સમાધાન : આ વાત બરાબર નથી, કારણ કે વર્તમાનક્ષણે તે અસત્ હોવા છતાં અવ્યવહિતપૂર્વક્ષણે તો એ સત્ હતી જ, ને તેથી એ ખપુષ્પતુલ્ય નથી. જ્યારે એ સત્ હોય ત્યારે એમાં કારણત્વ ને દ્રવ્ય નિક્ષેપત્વ હોવામાં કોઈ દોષ નથી. નહીંતર વ્યવહારનયમતે પણ સાધુને દ્રવ્યદેવ નહીં માની શકાય, કારણ કે દેવાવસ્થામાં સાધુનો અભાવ હોય છે. શંકા : વ્યવહારનયે દેવાવસ્થામાં સાધુનો સાધુ તરીકે જ અભાવ હોય છે, નહીં કે જીવ તરીકે પણ. પણ ઋજુસૂત્રમતે એવું નથી. એને દ્રવ્યાર્થિક માનનારના મતે પણ ગુણ-પર્યાયના આધારભૂત ક્ષણિક દ્રવ્ય Page #278 -------------------------------------------------------------------------- ________________ ऋजुसूत्रस्य कारणद्रव्यांशोऽपि संमतः तु न तथा तस्य द्रव्यार्थिकत्वं मन्यमानानामपि मते गुण पर्यायाधारांशद्रव्यस्यैव क्षणिकस्य संमतत्वात्, ऊर्ध्वतासामान्यलक्षणद्रव्यांशस्यानभ्युपगतत्वाद् वर्तमानक्षणेऽतीतक्षणस्य सर्वथाऽभावादिति वाच्यं. नाकारणं जायते किञ्चिदिति न्यायेन नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्। अपेक्षातो हि भावानां कादाचित्कत्वसम्भवः ।। इति प्रमाणवार्तिकपरार्थानुमानपरिच्छेदोक्तेन न्यायेन वा कार्यस्य वर्तमानक्षणस्य केनचित्कारणेन भवितव्यमेव । ततश्चान्यापेक्षयाऽव्यवहितपूर्ववर्तिक्षणस्य कारणत्वमुचितमिति स्पष्टमेव । ननु यत्कार्यकालेऽपि विद्यते तस्यैवोपादानत्वमिति नियमः, यथा घटकालेऽपि विद्यमानस्य मृद्रव्यस्यैवोपादानत्वम् । पूर्वक्षणस्तु नोत्तरक्षणकाले कथञ्चिदपि वर्ततेऽतः कथं तस्योपादानत्वसम्भवः ? इति चेत् ? तस्य नियमस्य प्रमाणप्रसिद्धतया જ સ્વીકૃત હોવાથી ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્ય તો અસ્વીકૃત જ છે. ને તેથી એના મતે વર્તમાનક્ષણે અતીતક્ષણનો સર્વથા અભાવ છે. 1 સમાધાન : ‘વિના કારણ કશું ઉત્પન્ન થતું નથી’ એ ન્યાયે અથવા ‘અન્ય હેતુની જેને અપેક્ષા ન હોય એ નિત્ય સત્ હોય અથવા નિત્ય અસત્ હોય. અન્યની અપેક્ષા જેને હોય એ ભાવોમાં જ કાદાચિત્કત્વ સંભવે છે’ પ્રમાણવાર્તિકના પરાર્થઅનુમાનપરિચ્છેદમાં કહેલા આ ન્યાયે વર્તમાનક્ષણરૂપ કાર્યનું કોઈક કારણ તો હોવું જ જોઈએ. એ કારણ તરીકે અન્ય કોઈની પણ અપેક્ષાએ અવ્યવહિત-પૂર્વવર્તીક્ષણને કારણ માનવી ઉચિત છે એ વાત સ્પષ્ટ જ છે. માટે એ ક્ષણમાં કારણત્વ ને દ્રવ્યનિક્ષેપત્વ નિર્બાધ છે. २६३ શંકા : જે કાર્યકાળે પણ વિદ્યમાન હોય એ જ ઉપાદાનકારણ હોય આવો નિયમ છે, જેમકે ઘટકાળે પણ વિદ્યમાન એવું મૃદ્રવ્ય જ ઘટનું ઉપાદાનકારણ છે. ઋજુસૂત્રનયમાન્ય પૂર્વક્ષણ તો ઉત્તરક્ષણકાળે કોઈપણ રીતે વિદ્યમાન હોતી જ નથી. તો એ શી રીતે ઉપાદાનકારણ બની શકે ? સમાધાન : ઉપાદાનકારણ અંગેનો આ નિયમ પ્રમાણથી જ સિદ્ધ Page #279 -------------------------------------------------------------------------- ________________ २६४ श्रीनिक्षेपविंशिका-१९ नयविचारणायामनुपयोगित्वात्। ननु कथं तस्य प्रमाणेनैव प्रसिद्धिर्न तु नयेनेति चेत् ? घटस्य घटत्वेनोत्पत्तिम॒द्र्व्यत्वेन चावस्थितिरित्यस्य प्रमाणेनैव निश्चेयत्वात्। तनिश्चितावेव च तस्य नियमस्योपपद्यमानत्वात्। नयस्तु यदि द्रव्यार्थिकस्तदा मृद्र्व्यत्वेनावस्थितिमेव निश्चिनोति, यदि पर्यायार्थिकस्तदा घटत्वेनोत्पत्तिमेवेति न तस्य नियमस्य नयप्रसिद्धिः शक्येति । ऋजुसूत्रस्तु क्षणिकवाद्येवेति कुतस्तस्य कार्यकारणकालयोः कस्याप्यवस्थानं निश्चेयमिति । तदेवं वर्तमानक्षणेऽसतोऽपि पूर्वक्षणस्य पूर्वक्षणे सत्त्वात् तदा वर्तमानक्षणस्योपादानकारणत्वमविरुद्धम् । अत एव जैनतर्कभाषायां ऋजुसूत्रविषयं स्थापनानिक्षेपास्वीकारमतं निराकुर्वद्भिर्महोपाध्यायः सुवर्णादिद्रव्यस्य कुंडलादिपर्यायरूपभावकारणत्वाभ्युपगमः कथितः। થઈ શકતો હોવાથી નયવિચારણામાં ઉપયોગી નથી. શંકા : એ પ્રમાણથી જ સિદ્ધ થઈ શકે છે, નયથી નહીં, એવું શા માટે ? સમાધાન : આ માટે – “ઘડાની ઘડારૂપે જ ઉત્પત્તિ હોય છે, મૃદ્રવ્યરૂપે તો અવસ્થિતિ જ હોય છે' આ વાત પ્રમાણથી જ નિશ્ચિત થઈ શકે છે ને એ નિશ્ચિત થાય તો જ એ નિયમ અસ્તિત્વમાં આવે છે. નય તો જો દ્રવ્યાર્થિક લેવામાં આવે તો મૃદ્દવ્યરૂપે અવસ્થિતિનો જ નિશ્ચય કરાવશે, ને જો પર્યાયાર્થિક લેવામાં આવે તો ઘડારૂપે ઉત્પત્તિનો જ નિશ્ચય કરાવશે. એટલે નથી એ નિયમ સિદ્ધ થઈ શકતો નથી. ઋજુસૂત્રનય તો ક્ષણિકવાદી જ છે. એટલે એના દ્વારા કાર્યકાળ અને કારણકાળ આ બન્નેમાં કોઈનું પણ અવસ્થાન શી રીતે જણાય? એટલે આ નિયમ અહીં લાગુ પડતો ન હોવાથી વર્તમાનક્ષણે અસત્ એવી પણ પૂર્વેક્ષણ, પૂર્વક્ષણે સત્ હોવાથી ત્યારે, વર્તમાનક્ષણનું ઉપાદાન કારણ હોવામાં કોઈ વાંધો નથી. તેથી જ જૈનતર્કભાષાગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે ઋજુસૂત્રનયની વિચારણામાં “એ સ્થાપનાનિક્ષેપ માનતો નથી Page #280 -------------------------------------------------------------------------- ________________ ऋजुसूत्रविषयोऽनादेशः अत एव च ऋजुसूत्रान्निर्गतस्य सुगतदर्शनस्यापि पूर्वापरक्षणयोरुपादानोपादेयभावः संमत एव । ततश्च कारणरूपो द्रव्यनिक्षेपोऽपि तस्य संमत इति सिध्यत्येव । इदं मत्परिशीलनमिति ध्येयम् । ऋजुसूत्रो नामभावनिक्षेपावेवेच्छतीत्यन्ये, तन्न, ऋजुसूत्रेण द्रव्या- . भ्युपगमस्य सूत्रेऽभिहितत्वात्, सूत्रे यो निषेधः स पृथक्त्वाभ्युपगमस्यैव, न तु द्रव्याभ्युपगमस्येति । तथा चायं पिण्डावस्थायां सुवर्णादिद्रव्यमनाकारं भविष्यत्कुण्डलादिपर्यायलक्षणभावहेतुत्वेन द्रव्यनिक्षेपतयाऽभ्युपगच्छन् कथं विशिष्टेन्द्राद्यभिलापहेतुभूतां साकारामिन्द्रादिस्थापनां એવી શંકાનું નિરાકરણ કરવા માટે પિંડાવસ્થામાં કુંડલાદિ આકાર વિનાના પણ સુવર્ણાદિદ્રવ્યનો કુંડલાદિપર્યાયરૂપ ભાવના કારણ તરીકે સ્વીકાર કહ્યો જ છે. વળી, એટલે જ ઋજુસૂત્રમાંથી નીકળેલ બૌદ્ધદર્શનને પણ પૂર્વાપરક્ષણનો ઉપાદાન-ઉપાદેયભાવ માન્ય જ છે. અને તેથી ઋજુસૂત્રનયને કારણરૂપ દ્રવ્યનિક્ષેપ પણ માન્ય છે એ સિદ્ધ થાય છે જ. આ મારી વિચારણા છે એ જાણવું. કેટલાક આચાર્યો એમ કહે છે કે ઋજુસૂત્રનય નામ અને ભાવ એ બે નિક્ષેપ જ માને છે. પણ એ વાત બરાબર નથી, કારણ કે ‘ઋજુસૂત્ર દ્રવ્ય નિક્ષેપ માને છે' એ વાત તો સૂત્રમાં જ કહી છે. સૂત્રમાં જે નિષેધ છે તે તો પૃથક્ત્વના સ્વીકારનો જ છે, દ્રવ્યનિક્ષેપના સ્વીકારનો નહીં. એટલે પિંડ અવસ્થામાં કુંડલાદિઆકાર વિનાના પણ સુવર્ણાદિદ્રવ્યને એ ભાવી કુંડલાદિ-પર્યાયરૂપ ભાવનું કારણ હોવાથી દ્રવ્યનિક્ષેપરૂપે જો સ્વીકારે છે તો ઇન્દ્ર વગેરે ઉલ્લેખના વિશિષ્ટકારણરૂપ બનનારી જે સાકાર એવી ઇન્દ્રાદિસ્થાપના, એને સ્થાપનાનિક્ષેપ તરીકે શા માટે ન સ્વીકારે ? જે નિરાકારવસ્તુને પણ, ભાવના કારણરૂપે જોઈને નિક્ષેપ તરીકે સ્વીકારે છે એ સાકાર એવા ભાવના કારણને નિક્ષેપરૂપે ચોક્કસ સ્વીકારે જ એમ અર્થ જાણવો. આશય એ છે કે કારણતા કરતાં આકાર એ વસ્તુની પ્રબળ પિછાણ છે. એટલે કારણભૂત સુવર્ણપિંડને કુંડલ તરીકે २६५ Page #281 -------------------------------------------------------------------------- ________________ २६६ श्रीनिक्षेपविंशिका-१९ स्थापनानिक्षेपत्वेन नेच्छेत् ? यो ह्यनाकारमपि वस्तु भावकारणतया निक्षेपत्वेनेच्छति स साकारं भावकारणं वस्तु निक्षेपतया सुतरामिच्छेदेवेत्यर्थः। किञ्च इन्द्राद्यभिधानमात्ररूपं नामनिक्षेपं तदर्थशून्यमिन्द्रादिशब्दवाच्यं गोपालदारकादिलक्षणं वा नामनिक्षेपमिच्छन् ऋजु-. सूत्रो भावकारणत्वाविशेषात् कुतो द्रव्य-स्थापने नेच्छेत् ? प्रत्युत सुतरां तदभ्युपगमो न्याय्यः, इन्द्रोपादानकारणरूपद्रव्य-विशिष्टतदाकाररूपस्थापनयोरिन्द्रपर्यायरूपे भावे तादात्म्यसम्बन्धेनावस्थितत्वात्तत्र वाच्यवाचकभावसम्बन्धेन सम्बद्धस्य नाम्नोऽपेक्षया सन्निहिततरकारવાવિતિ | शब्दनयास्तु शुद्धत्वाद्भावनिक्षेपमेवेच्छन्ति । तदुक्तं विशेषावश्यकभाष्ये- भावं चिय सद्दणया सेसा इच्छन्ति सव्वणिक्खेवे જોવું ને બોલવું એના કરતાં જેમાં કુંડલનો આકાર છે એવા ચિત્રકાષ્ઠાદિને કુંડલ તરીકે જોવું ને બોલવું સરળ છે, એ અનુભવસિદ્ધ છે. તેથી સુવર્ણપિંડને (દ્રવ્ય) કુંડલ તરીકે સ્વીકારનાર ઋજુસૂત્રનય કુંડલાકૃતિવાળી સ્થાપનાને (સ્થાપના) કુંડલ તરીકે સ્વીકારે જ એ નિર્વિવાદ છે. વળી, “ઈન્દ્ર એવા માત્ર નામ (શબ્દ) રૂપ નામેન્દ્રને કે તદર્થશૂન્ય એવા ઇન્દ્રાદિનામના ગોપાળપુત્રરૂપે નાગેન્દ્રને સ્વીકારનાર ઋજુસૂત્ર ભાવના કારણરૂપે સમાન એવા દ્રવ્ય અને સ્થાપના નિક્ષેપને શા માટે ન સ્વીકારે ? ઊર્દુ એને સ્વીકારે એ જ યોગ્ય છે. કારણ કે ઇન્દ્રના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય અને વિશિષ્ટ એવા ઇન્દ્રના આકારરૂપ સ્થાપના... આ બન્ને ઈન્દ્રપર્યાયરૂપ ભાવનિક્ષેપમાં તાદાભ્યસંબંધથી જોડાયેલા છે, જ્યારે ઇન્દ્રશબ્દ તો તેમાં વાચ્ય-વાચકભાવસંબંધથી જ જોડાયેલો છે. એટલે નામની અપેક્ષાએ દ્રવ્ય અને સ્થાપના ભાવના નજીકના કારણભૂત હોવાથી ઋજુસૂત્ર એ બેને શા માટે ન સ્વીકારે ? શબ્દનયો તો શુદ્ધ હોવાથી ભાવનિક્ષેપને જ સ્વીકારે છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – શબ્દનયો ભાવને જ ઈચ્છે છે, શેષ Page #282 -------------------------------------------------------------------------- ________________ शब्दादिनयविचारः २६७ //ર૮૪૭//ત્તિ | તતશ સંસ્થાનાવિવિશેષા માવટ ઇવ પરમાર્થનું, तदितरेषां तु तत्तुल्यपरिणत्यभावेन पटादिवदघटत्वमेवेत्येतेषामाशयः । ननु ‘अयं घटः 'अयं घटः' इत्यनुगतव्यवहाराद्यथा सर्वत्र घटे घटत्वसिद्धिस्तथैव नामघटादिष्वपि सा स्यादेव, ‘अयं घटः' इत्यनुगतव्यवहारादिति चेत् ? न, प्रवृत्त्यादिरूपव्यवहारस्यासिद्धेः, शब्दाभिलापरूपव्यवहारस्य च विषयतथात्वेऽतन्त्रत्वात् । अयम्भावः- शब्दाभिलापरूपव्यवहारो यदि विषयनियम्यः स्यात्तदा 'यथा व्यवहारस्तथा विषयेण भवितव्यमेवेति व्याप्तिप्राप्तेः सम्भवात् शब्दाभिलापरूपનયો સર્વ નિક્ષેપાઓને ઈચ્છે છે. //ર૮૪૭ll તેથી વિશેષ સંસ્થાનાદિ યુક્ત ભાવઘટ એ જ પરમાર્થસત્ છે. તે સિવાયના તો તેને સમાન પરિણતિ ન હોવાથી પટ જેમ ઘટરૂપ નથી એમ ઘટરૂપ નથી જ. શંકા : જેમ બધા જ ઘડાઓમાં “આ ઘડો' .. “આ ઘડો’ એવો સમાન વ્યવહાર હોવાથી ઘટવ સિદ્ધ થાય છે એમ નામ ઘટ વગેરેમાં પણ એ વ્યવહારના કારણે એ સિદ્ધ થશે જ. સમાધાનઃ સમાન વ્યવહાર માત્ર શબ્દનો જ થાય છે, નામઘટાદિ અંગે પ્રવૃત્તિરૂપ વ્યવહાર એકસમાન થતો નથી. આશય એ છે કે નામઘટ વગેરેનો ઘટ તરીકે ઉલ્લેખ થાય છે, પણ જળાહરણાદિનો અર્થી કાંઈ નામ ઘટ વગેરે અંગે પ્રવૃત્તિ કરતો નથી, એ તો માત્ર ભાવઘટઅંગે જ કરે છે. તેથી નામધટાદિ અંગે પ્રવૃત્તિરૂપ વ્યવહાર સમાન નથી. શંકા : છતાં પણ શબ્દાભિલાપરૂપ વ્યવહાર ભાવઘટની જેમ નામઘટાદિને પણ ઘટ તરીકે સ્થાપિત કરશે જ ને ! સમાધાન : ના, કારણ કે વિષય (= અભિધેય) તેવા પ્રકારનો હોવો કે ન હોવો એમાં શબ્દવ્યવહાર નિયામક નથી. આશય એ છે કે શબ્દાભિલાપરૂપ વ્યવહાર જો વિષયનિયમ્ય હોય એટલે કે વિષય જેવો હોય એને અનુસરીને જ શબ્દવ્યવહાર થતો હોય તો “જેવો વ્યવહાર હોય એ પ્રમાણે વિષય હોવો જ જોઈએ એવી વ્યાપ્તિ મળી Page #283 -------------------------------------------------------------------------- ________________ २६८ श्रीनिक्षेपविंशिका-१९ व्यवहारो विषयतथात्वे तन्त्रं स्यादपि, परंतु वस्तुतत्त्वं तु न तथा, तस्य व्यवहारस्य वाचकतास्वभावनियम्यत्वात् । अयमाशयः- सर्वेषु शब्देषु सर्वेषामर्थानां वाचकतास्वभावो वर्तत एव । परन्तु शब्दप्रयोगस्तु सङ्केतानुसार्येव भवति । अतः सत्यामपि पटवाचकतायां न ‘घट'शब्दो पटप्रतिपादनार्थं प्रयुज्यते, 'घटशब्दः पटवाचको भवतु' इत्यादिसङ्केतविशेषस्याभावात् । अत एव वक्ता शब्दप्रयोगावसरे ‘कः शब्दः प्रयोक्तव्यः, कश्च नेति निर्णयार्थं वाच्यार्थस्य स्वरूपं नापेक्षते, अपि तु सङ्केतविशेषमेवापेक्षते । यस्य च सङ्केतविशेषस्य प्रतिसन्धान (स्मरणमित्यर्थः) जायते तमनुसृत्य स शब्दं प्रयुङ्क्ते । ततश्च शब्दाभिलापरूपव्यवहारः सङ्केतविशेषस्य यत्प्रतिसन्धानं तेन नियन्त्रितो यः शब्दगतोऽर्थमात्रवाचकतास्वभावस्तेनैव नियम्य इति निश्चीयते । ततश्च शब्दाभिलापरूपव्यवहारः सङ्केतविशेषप्रतिसन्धान एव तन्त्रं स्यान्न तु શકે. અને તો પછી વિષય તેવા પ્રકારનો છે કે નહીં એનો નિર્ણય કરવામાં શબ્દવ્યવહાર નિયામક બની શકે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. કારણ કે શબ્દ વ્યવહાર તો વાચકતાસ્વભાવનિયમ્ય છે. આશય આવો જાણવો - બધા શબ્દોમાં બધા અર્થોની વાચકતાનો સ્વભાવ રહ્યો જ છે. પણ શબ્દપ્રયોગ તો સંકેતને અનુસરીને જ થાય છે. એટલે, ઘટશબ્દમાં પટની વાચકતા રહી હોવા છતાં એ, પટને જણાવવા માટે વપરાતો નથી. કારણ કે “ઘટ શબ્દ પટવાચક હો' આવો વિશેષ પ્રકારનો સંકેત છે નહીં. એટલે જ વક્તા શબ્દ બોલવાના અવસરે કયો શબ્દ બોલવો અને કયો નહીં?” એનો નિર્ણય કરવા માટે વાચ્યર્થના સ્વરૂપને વિચારતો નથી. પણ સંકેતવિશેષને જ વિચારે છે. જે ચોક્કસ સંકેતનું સ્મરણ થાય તેને અનુસરીને એ શબ્દ બોલે છે. એટલે શબ્દાભિલાપરૂપ વ્યવહાર અમુક ચોક્કસ સંકેતનું જે સ્મરણ તેનાથી નિયત્રિંત એવો શબ્દમાં રહેલો અર્થમાત્રનો જે વાચકતાસ્વભાવ તેનાથી જ નિયમ્ય છે એ નિશ્ચિત થાય છે. અને તેથી શબ્દાભિલાપરૂપ વ્યવહાર જો બને તો Page #284 -------------------------------------------------------------------------- ________________ शब्दव्यवहारो विषयतथात्वे न तन्त्रम् २६९ विषयतथात्वे । तस्माद्यथा शब्दव्यवहारस्तथा विषयेण भवितव्यमेवेति नियमस्याभावाद् नामघटादिषु घटव्यवहारेऽपि न घटत्वसिद्धिरिति सिद्धम्। ननु तर्हि भावघटेऽपि कथं घटत्वं सिध्येत् ? अयम्भावःघटव्यवहारेऽविशेषेऽपि तेन भावघट एव घटत्वसिद्धि परत्रेत्यत्र किं नियामकमिति चेत् ? अर्थक्रियैवेति गृहाण । अत एव भावघट एवानुपचरितं घटपदार्थत्वं, अन्यत्र तूपचरितमिति गीयते विशेष इति ૨૧તવેવ વિવારિતા નિક્ષેપ નવિવારિતેષ વ તેવુ સમાસगानिक्षेपनिरूपणम् । अतो ग्रन्थशोधनप्रार्थनामन्तिमं मङ्गलं च कुर्वन्नाहસંકેતવિશેષના પ્રતિસંધાનનો જ નિયામક બની શકે છે. પણ વિષયથાત્વનો (વિષયના તેવા સ્વરૂપનો) નહીં. માટે જેવો શબ્દવ્યવહાર એવો પદાર્થ હોય જ એવો નિયમ ન હોવાથી નામઘટાદિ અંગે ઘટ વ્યવહાર થતો હોવા છતાં ઘટત્વ સિદ્ધ થતું નથી. શંકા : તો પછી ભાવઘટમાં પણ ઘટત્વની સાબિતી શી ? આશય એ છે કે ઘટ શબ્દનો ઉલ્લેખ તો બધા માટે સમાન રીતે થાય છે. છતાં એ વ્યવહારથી ભાવઘટમાં જ ઘટત્વ સિદ્ધ થાય ને નામઘટાદિમાં નહીં.. આમાં નિયામક કોણ ? સમાધાન : એમાં અર્થક્રિયા જ નિયામક છે એમ જાણ. જેમાં જળાહરણાદિ અર્થક્રિયાકારિત્વ હોય એમાં ઘટત્વ સિદ્ધ થાય, તદન્યમાં નહીં. માટે જ “ભાવઘટમાં જ અનુપચરિત ઘટપદની વાચ્યાર્થતા છે, તે સિવાયનામાં એ ઉપચરિત છે' એવો ભેદ વિદ્વાનો કહે છે. [૧] આમ નયો દ્વારા નિક્ષેપાઓની વિચારણા કરી. એ વિચારણાની સાથે નિક્ષેપ અંગેનું નિરૂપણ પૂર્ણ થયું. એટલે હવે ગ્રન્થનું સંશોધન કરવાની પ્રાર્થના અને અંતિમ મંગળ કરતાં ગ્રન્થકાર કહે છે - Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ श्रीनिक्षेपविंशिका-२० सद्भिर्मयि कृपावद्भिर्ग्रन्थोऽयं शोध्यतामिति । वत्वा वन्दे त्रिधा वीरमभयशेखरं मुदा ॥२०॥ 'मयिकृपावद्भिः सद्भिरयं ग्रन्थः शोध्यतामिति वत्वा = प्रार्थयित्वाऽभयशेखरं वीरं त्रिधा मुदा वन्दे' इत्यन्वयः । तदर्थः सुगमः । 'अभयशेखरं' इत्यनेन ग्रन्थकृता स्वनामापि सूचितम् । कोऽयं ग्रन्थकृदभयशेखर इति चेत् ? शृणु श्रीवीर-सुधर्ममूलायां तपोगच्छ(तपागच्छ)परम्परायां स्वगुरुदत्तसिद्धान्तमहोदधिविशेषणाः, स्मारितचतुर्थारकसंयमाः, स्थूलिभद्रायमाणाः पञ्चम आरके सुविशुद्धब्रह्मचर्यगुणे, प्रेरका मार्गदर्शकाः संशोधकाश्च मूलवृत्त्युभयसमवेतबन्धविधानाख्यस्य कर्मविषयकस्याकरग्रन्थस्य, स्वयंभूरमणायमाणाः श्रमणप्रमुखचतुर्विधसङ्घविषयकवात्सल्यवारीणां, ગાથાર્થઃ મારા પર કૃપાવંત એવા સજ્જનો = ગીતાર્થ મહાત્માઓ વડે આ ગ્રન્થનું સંશોધન થાય એવી પ્રાર્થના કરીને અભયશેખર = ભયાતીત બનેલા જીવોમાં શિખરે રહેલા શ્રીવીરપ્રભુને ત્રિધા = મનવચન-કાયાથી આનંદપૂર્વક વંદન કરું છું. આમાં “અભયશેખર’ એવા વિશેષણ દ્વારા ગ્રન્થકારે પોતાનું નામ પણ સૂચવ્યું છે. પ્રશ્ન : આ ગ્રન્થકાર અભયશેખર કોણ છે ? ઉત્તર : સાંભળો. ચરમશાસનપતિ શ્રીવીરપરમાત્મા ને તેઓશ્રીના પટ્ટધર ગણધર શ્રીસુધર્માસ્વામી છે મૂળ પુરુષો જેના એવી તપાગચ્છની પરંપરામાં શ્રીવીરપ્રભુની ૭૬ મી પાટે શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ થયા. તેઓશ્રીને એમના ગુરુ શ્રીવિજય દાનસૂરીશ્વરજી મહારાજે સિદ્ધાન્તમહોદધિ એવા યથાર્થ બિરૂદથી નવાજેલા હતા. ચોથા આરાનું સંયમ યાદ આવે એવા નિર્મળ સંયમના પાલક તેઓ હતા. પાંચમાં આરાના વિષમ કાળમાં પણ સુવિશુદ્ધબ્રહ્મચર્ય ગુણમાં તેઓ જાણે કે શ્રીસ્થૂલભદ્ર-સ્વામી જેવા હતા. મૂળ-વૃત્તિઉભયરૂપ બંધવિધાન નામના Page #286 -------------------------------------------------------------------------- ________________ अंतिमं मङ्गलम् ર૭૨ निर्मातारः साम्प्रतकाले सर्वाधिकश्रमणसमुदायस्य, पृथिवीयमानाः परीषहसहनेऽभुवन् भगवन्तो विजयप्रेमसूरीश्वराः । ___ अहर्मणयस्तत्पट्टाम्बरेऽनन्यास्तत्कृपापात्राः, निधयो वर्धमानतप ओलिकानां, विशारदा न्यायप्रमुखग्रन्थेषु, स्मारितपूर्वधराः स्वज्ञानविभवेन, मूर्तस्वरूपा इव 'समयं गोयम ! मा पमायए' इति सूत्रस्य, विधातारो बुद्धिप्रधानेदानींतनयुवजनधर्मश्रद्धाऽचरणवर्धिकाया अभिनवप्रयोगरूपशिबिरसृष्टेः, प्रविणाः पञ्चाचारपालने, प्रणयितारोऽन्तःकरणस्पर्शिबोधप्रदानां चिंतनप्रचुराणां शताधिकानामुपदेशग्रन्थानां, विवरितारो ललितविस्तराप्रमुखमहार्थग्रन्थविवरणानां परमतेजःप्रभृतीनां, सर्जका विद्वद्-धर्मकथिक-तपस्वि-निर्मलसंयमसंयमिवृन्दस्य रेजुः पूज्यपादा विजयभुवनभानुसूरीश्वराः । કર્મસંબંધી આકર ગ્રન્થના તેઓ પ્રેરક હતા, માર્ગદર્શક હતા અને સંશોધક હતા. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પ્રત્યે વાત્સલ્યના સ્વયંભૂરમણસમુદ્ર જેવા હતા. વર્તમાનકાળે સર્વાધિક શ્રમણોના સમુદાયના તેઓ નિર્માતા હતા. પરિષહોને સહન કરવામાં તેઓ પૃથ્વી જેવા હતા. તેઓની પાટરૂપી આકાશમાં સૂર્યશા પૂજ્યપાદ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. થયા. તેઓ સ્વગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના અનન્યકૃપાપાત્ર હતા. વર્ધમાનતપોનિધિ હતા. ન્યાયવિશારદ હતા. તેઓશ્રીનો જ્ઞાનવૈભવ પૂર્વધરમહાત્માઓની યાદ અપાવે એવો હતો. તેઓ “હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર એવા સૂત્રનું સાક્ષાત્ જીવંત સ્વરૂપ જેવા હતા. વર્તમાન કાલીન બુદ્ધિપ્રધાન યુવાવર્ગને ધર્મની શ્રદ્ધા અને આચરણમાં આગળ વધારનાર ધાર્મિક શિબિરના અભિનવપ્રયોગના તેઓ સૃષ્ટા હતા. તેઓશ્રી પંચાચારપ્રવિણ હતા. અંતઃકરણને સ્પર્શે એવા બોધપ્રદ ચિંતનપ્રચુર શતાધિક ઉપદેશગ્રન્થોના પ્રણેતા હતા. લલિતવિસ્તરા વગેરે મહાર્થ ગ્રન્થોના પરમ તેજ વગેરે વિવરણ ગ્રન્થો તેઓની શ્રી જૈનશાસનને અમૂલ્ય ભેટ છે. અનેક વિદ્વાન વ્યાખ્યાતા Page #287 -------------------------------------------------------------------------- ________________ २७२ श्रीनिक्षेपविंशिका-२० अग्रण्यस्तच्छिष्येषु, स्पृहालवो निःस्पृहभावस्य, रसिका अध्यात्मयोगेषु, विशारदाः कर्म-छेदसाहित्येषु, वर्तमानगच्छाधिपतिसिद्धान्तदिवाकरानुपमपरिणतिधारकश्रीमद्विजयजयघोषसूरीश्वरसतीर्थ्या बन्धविधानमहाग्रन्थगथने, अध्यापका बन्धविधानग्रन्थमूलकृवृत्तिकृन्मुनिवृन्दस्य, प्रोद्यमिनश्चैत्यपरिपाटीषु, तपस्विनो वर्धमानतपओलिकायाः, प्राप्तपञ्चत्वाः शृण्वदवस्थायां पाक्षिकसूत्रं पाक्षिकप्रतिक्रमणे आसन् श्रीमन्तो विजयधर्मजित्सूरीश्वराः । प्रथमशिष्या अनुजाश्च तेषां परमसाधकाः सर्वमन्त्रशिरोमणिश्रीसूरिमन्त्रस्य, अधिकपञ्चकृत्वः प्रस्थापकाः सूरिमन्त्रपञ्चप्रस्थानानां, परमभक्ता अनन्तलब्धिनिधानश्रीगौतमस्वामिना, प्राणप्रतिष्ठाचार्याः शिતપસ્વી-નિર્મળસંયમધારી સંયમી મહાત્માઓના સમુદાયના તેઓ સર્જક હતા. તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યાદિમાં એક મહત્ત્વના અગ્રણી શિષ્ય થયા વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓ નિસ્પૃહતાના પરમસ્પૃહાળુ, અધ્યાત્મરસિક, કર્યસાહિત્ય અને છેદસાહિત્યમાં વિશારદ હતા. બંધવિધાન મહાગ્રન્થના સર્જનમાં વર્તમાનગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર, અનુપમપરિણતિના ધારક શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ અનન્ય સાથીદાર હતા. બંધવિધાન મહાગ્રન્થના મૂળકારને તથા અનેક વૃત્તિકાર મહાત્માઓને તેઓએ અધ્યાપન કરાવીને ગ્રન્થસર્જન માટે તૈયાર કર્યા હતા. તેઓ ચૈત્યપરિપાટી કરવામાં અત્યંત ઉદ્યમી હતા. વર્ધમાનતપની ૮૯ ઓળીના તપસ્વી હતા. વિ.સં. ૨૦૪૪ ચૈત્રવદ ૧૪ ના દિને પક્નીપ્રતિક્રમણમાં પમ્પીસૂત્રનું શ્રવણ કરતાં કરતાં અત્યંત સમાધિપૂર્વક તેઓનો કાળધર્મ થયો હતો. તેઓના નાનાભાઈ અને પ્રથમ શિષ્ય થયા ગુરુદેવ શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. સર્વમત્ર શિરોમણિશ્રી સૂરિમંત્રના તેઓ પરમ સાધક હતા. સૂરિમંત્ર પંચપ્રસ્થાનની પાંચથી અધિકવાર Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રશતિઃ २७३ रोलीस्थितश्रीसीमन्धरधामप्रमुखानां नैकेषां देवविमानतुल्यानां जिनालयाना, प्रेरकाः सापुतारास्थितगजाभिषेकतीर्थस्य, वृत्तिकारा बन्धविधानमहाग्रन्थान्तर्गतमूलप्रकृतिरसबन्धग्रन्थस्य, स्थिरीकर्तार उदारचरिततया नैकेषां मुनीनां, प्राप्तपञ्चत्वा गुरुगौतमस्वामिनो पूजनान्तरं चतुर्विधसङ्घोपरि वासक्षेपं कुर्वदवस्थायां समजायत गुरवो विजयजयशेखरसूरीश्वराः । યઃ શિષ્યઃ પ્રથમ સંસારસન્વજોને પ્રોડ્રવ્ય તેષા, કર્તા વોपज्ञवृत्तिसमेतसप्तभङ्गीविंशिकाग्रन्थस्य तत्त्वावलोकनसमीक्षा-तत्त्वनिर्णय-नवाङ्गीगुरुपूजनप्रश्नोत्तरादिग्रन्थानां च गूर्जरभाषानिबद्धानां टिप्पणकर्ता श्रीअनुयोगद्वारग्रन्थस्य गूर्जरभाषानिबद्धविवरणकर्ताऽध्यात्ममतपरीक्षादिग्रन्थानां न्यायाचार्यश्रीमद्यशोविजयोपाध्यायरचितानां, सूक्ष्मતપ-જપ પૂર્વક સાધના કરી હતી. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીના તેઓ પરમભક્ત હતા. કોલ્હાપુર સમીપ શિરોલી સ્થિત શ્રી સીમંધરધામતીર્થની ઐતિહાસિક પ્રતિષ્ઠાના તેઓશ્રી પ્રાણપ્રતિષ્ઠાચાર્ય હતા. સાપુતારા ખાતે ગજાભિષેક તીર્થના તેઓ પ્રેરક હતા. બંધવિધાન મહાગ્રન્થ અંતર્ગત મૂળ પ્રકૃતિ રસસબંધો ગ્રન્થના તેઓ વૃત્તિકાર હતા. અનેક સાધુઓને ઉદાર ચરિતના કારણે સંયમમાં સ્થિર કરનારા તેઓ ગુરુગૌતમસ્વામીના વિશેષ પ્રકારના પૂજન પછી શ્રી ચતુર્વિધસંઘને વાસક્ષેપ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. સ્વપજ્ઞ વૃત્તિયુક્ત સપ્તભંગી વિંશિકા ગ્રન્થનો તથા ગુજરાતી ભાષામાં તત્ત્વાવલોકનસમીક્ષા-તત્ત્વનિર્ણય-નવાંગીગુરુપૂજન અશાસ્ત્રીય છે એ અંગેના પ્રશ્નોત્તર વગેરે ગ્રન્થોનો રચયિતા, શ્રીઅનુયોગદ્વાર સૂત્રવૃત્તિ પર ટીપ્પણ કર્તા- ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયવિરચિત અધ્યાત્મમત પરીક્ષા વગેરે ગ્રન્થોનો ગુજરાતી ભાષામાં વિવરણકાર અને સૂક્ષ્મરહસ્યોના ઉદ્ઘાટનપૂર્વક કમ્મપયડી મહાશાસ્ત્ર- શતકનામે પાંચમો Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ श्रीनिक्षेपविंशिका-२० रहस्योद्घाटनपूर्वं पदार्थसङ्ग्राहकश्च कर्मप्रकृतिमहाशास्त्रपञ्चमकर्मग्रन्थादीनां सोऽहं विजयोऽभयशेखरसूरिः कृत्वा सावधानमनुसन्धान विविधग्रन्थानां पूर्वाचार्यकृतानां रचितवान् देवगुरुकृपया ग्रन्थममुं संशोधितवांश्च पन्न्यासअजितशेखरविजयगणिवरैर्मुनिश्रीभव्यसुन्दरविजयैश्च, तथापि यदि कि-ञ्चित्स्खलितं स्यादत्र मिथ्या मे दुष्कृतं तस्य । वि.सं.२०६२ ज्येष्ठशुक्ला प्रतिपदातिथौ रविवासरे कोल्हापुरान्तर्गतभक्तिपूजानगरे श्रीआशापूरणपार्श्वनाथजिनमन्दिरस्याजनशलाकाप्रतिष्ठामहोत्सवस्य स्वनिश्रायां सजातस्य चतुर्थे दिने ग्रन्थोऽयं समाप्तिमगात् । शुभं भूयात् श्रीश्रमणसङ्घस्य.. કર્મગ્રન્થ વગેરેનો પદાર્થસંગ્રાહક એવો તેઓનો જે પ્રથમ શિષ્ય અને સંસારસંબંધે ભત્રીજો તે હું વિજયઅભયશેખરસૂરિ છું. પૂર્વાચાર્યકૃત વિવિધ ગ્રન્થોનું અત્યંત સાવધાનીપૂર્વક અનુસંધાન કરીને દેવગુરુની કૃપાથી આ ગ્રન્થની મેં રચના કરી છે અને પંન્યાસશ્રી અજિતશેખરવિજય ગણિવર તથા મુનિરાજશ્રીભવ્યસુંદરવિજયજી પાસે એનું સંશોધન કરાવ્યું છે. છતાં પણ આ ગ્રન્થમાં જો પરમ પવિત્ર શ્રીજિનાજ્ઞાથી વિપરીત કાંઈ પણ આવી ગયું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં. વિ.સં. ૨૦૬ર જેઠ સુદ એકમ રવિવારે કોલ્હાપુર અંતર્ગત ભક્તિપૂજાનગરમાં શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જિનમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠાના સ્વનિશ્રામાં થયેલા મહામહોત્સવના ચોથા દિવસે આ ગ્રન્થ સમાપ્તિ પામ્યો છે. શ્રી સંઘનું શુભ થાઓ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थनाम श्री अनुयोगद्वारसूत्रम् अनुयोगद्वारवृत्तिः ग्रन्थे उद्धृतानां पाठानां ग्रन्थसूचिः पृष्ठाङ्काः अष्टकप्रकरणम् आवश्यकनिर्युक्तिः आवश्यकवृत्तिः उपदेशमालायाः श्रीरामविजयगणिकृता वृत्तिः कर्मविपाकवृत्तिः गुरुतत्त्वनिश्चयः गुर्जरभाषायां २७ भवस्तवनम् गौतमाष्टकम् चैत्यवंदन भाष्यम् जीवविचारप्रकरणम् जैनतर्कभाषा तत्त्वार्थभाष्यटीका तत्त्वार्थभाष्यम् तत्त्वार्थवृत्तिः त्रिषष्टिशलाकापुरुषचरित्रम् दशवैकालिकनिर्युक्तिः द्रव्यगुणपर्यायनो रास १५,२७,६९,१००, १८०, १३४, २४८, २५५ १०,२३,३०,५०,६७, ७२,७८, ८९,१०५,१३४,१५२,२३२, २३९,२४८ ११८, ११९ ४२,९२,१५४,२०६, २१०, २११,२१७ ३१,३८ १२१ ५६ १३१ ९१ ७५ ९३ १८४ ६,२९,३३,५२,६३,७२,१२४, १७५,१७९,१८२ २०४ १८५, २०३, २४३ १६६,१६७,१६८, १७३,२१६ ९२ ८८ ९४ Page #291 -------------------------------------------------------------------------- ________________ २७६ श्रीनिक्षेपविंशिका ग्रन्थनाम पृष्ठाङ्काः धर्मरत्नप्रकरणम् नयरहस्यप्रकरणम् निशीथचूर्णिः पिंडनियुक्तिः प्रतिमाशतकः प्रतिमाशतकवृत्तिः प्रमाणवार्तिकम् लधीयस्त्रयी वि.आ.भाष्यम्. ५९,१७४,१७९,२०७,२१३, २२३,२२४,२४९,२६० १०४,१८५ ११७ ९२,१३० ९३,१३० २६३ वि.आ.भा.द्रोणाचार्यकृतवृत्तिः वि.आ.भा.वृत्तिः सकलार्हत्स्तोत्रम् सम्मतितर्कप्रकरणम् सिद्धहेमचन्द्रानुशासनम् स्थानाङ्गम् २६,३३,८१,९६,१०३,१०७, ११३,१२३,१२९,१४५,१६८, १८०,१८६,२०७,२२७,२६६ १८६ ८७,११४,१३४,१४५ ७५,१२९ २४१ १२९ २४२ Page #292 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રી અભયશેખરસૂરિ મ.સા.નું સંપાદિત અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય (1) અધ્યાત્મમતપરીક્ષા ધર્મ પરીક્ષા સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભગી. કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યકત્વ ષસ્થાનની ચઉપઇ (5) દ્વાર્કિંશ દ્વાચિંશિક (ભાગ-૧) (6) કર્મપ્રકૃતિ પદાર્થો (ભાગ-૧) (7) કર્મપ્રકૃતિ પદાર્થો (ભાગ-૨) | (8) કર્મપ્રકૃતિ પદાર્થો (ભાગ-૩) - પ્રશ્નોત્તરી (9) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી (ભાગ-૧) (10) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી - (ભાગ-૨) (11) સત્પદાદિ પ્રરૂપણા (12) હારિભદ્રયોગ ભારતી (13) યોગવિંશિકા (14) સિદ્ધિનાં સોપાન (15) તસ્વાવલોકન સમીક્ષા (16) તત્ત્વ નિર્ણય (17) દેવદ્રવ્યઃ જિનપૂજા (18) નવાંગી ગુપૂજન (19) નવાંગી ગુપૂજન પ્રશ્નોત્તરી (20) શ્રી યોગતિલકવિજયજીની. તત્ત્વભ્રાંતિનું નિરાકરણ (21) મુ.શ્રી હિતવર્ધનવિજયજીના વિચારણીય કથનો (22) શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો (23) દશવિધ સમાચારી (ભાગ-૧) (24) દશવિધ સમાચારી (ભાગ-૨) (25) દશવિધ સમાચારી (ભાગ-૩) (26) તિથિઅંગે સત્ય અને સમાધાન (ભાગ-૧) (27) તિથિઅંગે સત્ય અને સમાધાન (ભાગ-૨) (28) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (ભાગ-૧) (29) સપ્તભંગી વિંશિકા પૂ.આ. શ્રી અભયશેખરસૂરિ મ.સા. લિખિત ઉપદેશાત્મક સાહિત્ય (1) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... (2) હૈયું મારું નૃત્ય કરે (3) હું કરું હું કરએ જ અજ્ઞાનતા (4) કર પડિક્કમણું ભાવશું (5) અવિકખા અણાશંદે (6) હું છું સેવક તારો રે (7) હા ! પસ્તાવો વિપુલ ઝરણું.. (8) મિચ્છામિદુક્કડમ (9) ટાળિયે દોષ સંતાપ રે.... Only celibrary.one