________________
श्रीनिक्षेपविंशिका-६
च तवृत्तिग्रन्थः- 'स्थितमन्यार्थे इति परमार्थतस्त्रिदशाधिपेऽवस्थानात्' इति। न च द्वयोर्व्याख्यानयोर्विरोधः शङ्कनीयः, अनेकार्थत्वात्सूत्राणाम्। प्रकृतः वृत्त्यर्थः प्रायः सुगमार्थः। अत्र यद्यपि नाम्न एव त्रिभिः प्रकारैस्त्रीणि लक्षणानि निरूपितानीत्यापातदृष्ट्या प्रतीयते, तथापि सूक्ष्मार्थचिन्तने नाम्नः ‘अभिधान-अर्थशून्य-यादृच्छिक लक्षणानां त्रयाणां प्रकारणामेतानि लक्षणानीति स्पष्टं प्रतीयत एव। ततश्च भावेन्द्रादेः ‘इन्द्र'इत्यादिवर्णावलीमात्ररूपमभिधानं नामनिक्षेपस्य प्रथमो भेदः, इन्द्रादिनाम्नो यः परमैश्वर्यादिरूपोऽर्थस्तेनार्थेन शून्य इन्द्राख्यगोपालदारकादिर्नामनिक्षेपस्य द्वितीयो भेदः। जीवस्याजीवस्य वा वस्तुन इच्छामात्रेण सङ्केतितं व्युत्पत्तिशून्यं यद् डित्थ-डवित्थादिरूपं यादृच्छिकं नाम तन्नामनिक्षेपस्य तृतीयो भेदः।
एषु च त्रिष्वपि भेदेषु किञ्चित् किञ्चिद्विचार्यते। तत्र प्रथमोછે– ‘નામ-અન્યાર્થમાં રહેલ છે, કારણ કે પરમાર્થથી દેવોના રાજા ઈન્દ્રમાં રહેલ છે. આ બન્ને અર્થમાં વિરોધની શંકા ન કરવી, કારણ કે સૂત્રોના અનેક અર્થ સંભવિત હોય છે. પ્રસ્તુત વ્યાખ્યાનો અર્થ લગભગ સરળ છે, જો કે અહીં નામના જ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણો કહ્યા હોય એવું પ્રથમ નજરે લાગે છે. તો પણ સૂક્ષ્મ રીતે વિચારતાં નામના અભિધાન-અર્થશૂન્ય અને યાદચ્છિક એવો ત્રણ પ્રકારના આ લક્ષણો છે એ સ્પષ્ટ રીતે પ્રતીત થાય જ છે. એટલે, ભાવ નિક્ષેપનું “ઇન્દ્ર' વગેરે અક્ષરાત્મક જે અભિધાન એ નામનિક્ષેપનો પ્રથમભેદ છે, ઈન્દ્ર વગેરે નામનો પરઐશ્વર્ય વગેરે રૂપ જે અર્થ તે અર્થથી શૂન્ય ઈન્દ્ર વગેરે નામે જે ગોપાળપુત્ર વગેરે તે નામનિક્ષેપનો અર્થશૂન્ય એવો બીજો ભેદ છે. જીવ કે અજીવ વસ્તુનું ઇચ્છામાત્રથી સંકેત કરાયેલું અને વ્યુત્પત્તિશૂન્ય એવું જે ડિત્થ-ડવિન્થ વગેરેઅક્ષરાત્મક નામ તે યાદેચ્છિક એવો ત્રીજો ભેદ છે.
આ ત્રણે ભેદોમાં કંઈક કંઈક વિચાર કરવાનો છે. એમાં પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org