________________
नयरहस्यगतोऽधिकारः
२११
कृतैव कृतस्यैतन्मतनिरासस्य विरोधापत्तिश्चेति ।।
ततश्च नैगमेन निक्षेपचतुष्टयाभ्युपगमे, द्रव्यभिन्नस्याप्यभ्युपगमात् तस्य द्रव्यार्थिकत्वहान्यापत्तिस्तदवस्थैवेति चेत् ? नयरहस्यग्रन्थोक्ताया एतस्या दीर्घाशङ्कायास्तत्रैवोक्तं समाधानमधुना प्रदर्श्यते
अत्रोच्यते- अविशुद्धानां नैगमभेदानां नामाद्यभ्युपगमप्रवणतया नामादिनिक्षेपत्रयाभ्युपगमः सिद्धः। विशुद्धश्च नैगमभेदो द्रव्यविशेषणतया पर्यायमभ्युपगच्छतीति तेन भावनिक्षेपाभ्युपगमोऽपि सिध्यति। ततश्च द्रव्यार्थिकेनापि नैगमनयेन निक्षेपचतुष्टयाभ्युपगमे न काप्यनुपपत्तिरिति सिद्धम् । ननु द्रव्यार्थिकोऽपि नैगमो द्रव्यविशेषणतया पर्याय स्वीकरोतीति कुतः सिद्धमिति चेत् ? आवश्यकनियुक्त्युक्तितस्तत्सिद्धमिति जानीहि । उक्तं हि तत्र श्रीमद्भिर्भगवद्भिर्भद्रबाहुभिः- जीवो છે. (૬) ભાષ્યકારે ખુદ આ મતનું જે ખંડન કર્યું છે તેનો વિરોધ થવાની પણ આપત્તિ આવશે.
એટલે નૈગમ જો ચારે નિક્ષેપ માનતો હોય તો એણે દ્રવ્યભિન્ન નિક્ષેપ પણ માન્યો હોવાથી એનું દ્રવ્યાર્થિકપણું હણાઈ જવાની આપત્તિ ઊભી જ છે. (નરહસ્યગ્રંથમાં દર્શાવેલી આ દીર્ઘશંકાનું તે ગ્રન્થમાં જ કહેલું સમાધાન હવે દર્શાવાય છે.)
સમાધાન: નૈગમના અવિશુદ્ધભેદો નામાદિનિક્ષેપાઓને માનવામાં સંમત હોવાથી એ ત્રણ નિક્ષેપની માન્યતા સિદ્ધ છે. નૈગમનો વિશુદ્ધભેદ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. એટલે એ રીતે ભાવનિક્ષેપનો સ્વીકાર પણ સિદ્ધ થાય છે જ. આમ દ્રવ્યાર્થિક હોવા છતાં નૈગમનય ચારે નિક્ષેપ સ્વીકારે એમાં કોઈ અસંગતિ નથી એ સિદ્ધ થાય છે.
શંકા : દ્રવ્યાર્થિક એવો પણ નૈગમનય દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. એ વાત શાનાથી સિદ્ધ કરશો ?
સમાધાન : આવશ્યકનિયુક્તિના વચનથી એ સિદ્ધ થાય છે. ત્યાં ભગવાનશ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું જ છે કે- દ્રવ્યાર્થિકનયમતે ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org