________________
१४६
श्रीनिक्षेपविंशिका-१५
समुपलब्धः, बुद्धेरपि तदाकारग्रहणरूपतया परिणतिस्तदात्मन्येव वस्तुन्यवलोकिता ।... तस्मादेकत्वपरिणत्यापन्ननामादिभेदेष्वेव शब्दादिपरिणतिदर्शनात् सर्वं चतुष्पर्यायं वस्त्विति स्थितमिति । अत एव सर्ववस्तुषु प्रत्येकं चतुर्णामप्यमीषां सद्भावः प्राप्यत एवेत्यपि तत्रैव વિથિતમ્ | તવૈવં–
अहवा वत्थूभिहाणं नाम ठवणा य जो तदागारो ।
कारणया से दव्वं कज्जावन्नं तयं भावो ॥६०॥ वस्तुनो घटादेः ‘ધતિશષ્યનક્ષ મિથાનં તવ નામ (= નામધટ:), તસ્ય પૃથુबुध्नोदरादिर्य आकारः सैव स्थापना(= स्थापनाघटः), तदभिन्नं तदुपादानकारणभूतं यद् मृद्रव्यं तदेव द्रव्यं (= द्रव्यघटः), कार्यापन्नं = पर्यायापन्नं तदेव घटादिकं वस्तु भावः (= भावघटः)। ततश्च घटादिकं सर्वं वस्तु नामादिचतुष्पर्यायमिति निश्चीयत एव । एते च चत्वारोऽपि નામાદિચારમય વસ્તુ અંગે જ થાય છે. (અર્થાત બુદ્ધિ પણ આવી વસ્તુને જ પોતાનો વિષય બનાવે છે.... એટલે એકત્વ પરિણામને પામેલા (એકમેક થયેલા) નામાદિ ભેદો અંગે જ શબ્દાદિની પરિણતિ જોવા મળતી હોવાથી બધી વસ્તુ ચારપર્યાયમય હોય છે. એ નિશ્ચિત થાય છે.
એટલે જ પ્રત્યેક વસ્તુમાં આ નામાદિ ચારે હાજર હોય જ છે. એ વાત પણ એ જ ગ્રન્થમાં (વિશેષાવશ્યકભાષ્યમાં) આ રીતે કહેલી છે–
અથવા વસ્તુનું અભિધાન એ નામ છે, એનો આકાર એ સ્થાપના છે. એની કારણતા એ દ્રવ્ય છે અને કાર્યાપતા એ ભાવ છે. ૬૦ના આનો સારભૂત અર્થ આવો છે – ઘટાદિ વસ્તુનું “ઘટ’એવા શબ્દરૂપ જે અભિધાન એ નામ(નામઘટ) છે. એનો પૃથુબુબ્બોદરાદિ જે આકાર એ જ સ્થાપના(=સ્થાપનાવટ) છે. તેનાથી (કથંચિ)અભિન્ન એવું તેના ઉપાદાનકારણભૂત જે માટીદ્રવ્ય એ દ્રવ્ય(=દ્રવ્યઘટ) છે. અને કાર્યાન્નિ = ઘટપર્યાયને પામેલ એ જ ઘટાદિ વસ્તુ એ ભાવ( ભાવઘટ) છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org