________________
नामनिक्षेपत्रैविध्यम्
नामनिक्षेपस्त्रिविधो भवति । 'इन्द्रअ' इत्यादिवर्णावलीनिष्पन्नं यद् 'इन्द्र'आद्यभिधानं तत्प्रथमः प्रकारः । नामसूचित 'इन्दना' द्यर्थशून्यो यः इन्द्राद्याख्यः गोपालदारकादिः स द्वितीयः प्रकारः । तथा यादृच्छिकमर्थशून्यं यन्नाम तत्तृतीयः प्रकारः । तथैतेषां त्रयाणां लक्षणानि पूर्वाचार्या एवमब्रुवन्नति गाथार्थः । ततश्च ' तथा 'शब्दस्य 'यादृच्छिकं' इत्यनेनापि सहान्वयस्तदा च स समुच्चयार्थः, घण्टालालान्यायेन 'तथैतेषां' इत्येवमे 'तेषामि' त्यादिनाऽपि सहान्वयस्तदा च स वक्तव्यान्तरोपन्यासार्थो ज्ञेयः ।
1
ननु 'तत्त्वभेदपर्यायैर्व्याख्या' इति न्यायो कथं नानुसृतः ? अयम्भावः - पूर्वं व्याख्यायमानस्य तत्त्वं लक्षणं वक्तव्यं स्यात्, तत्पश्चात् तद्भेदादयः । अत्र नामनिक्षेपस्य लक्षणमनुक्त्वैव भेदाः कथं कथिताः ? इति चेत् ? सत्यं किन्त्वनुयोगद्वारादिष्वपि યાદચ્છિક. તથા આ બધાના લક્ષણ પૂર્વાચાર્યોએ આવા કહેલા છે.
ટીકાર્થ : નામનિક્ષેપ ત્રણ પ્રકારે છે. ઇન્દુ' આવી વર્ષાવલીથી બનેલા જે ઇન્દ્ર વગેરે અભિધાન એ પ્રથમ પ્રકાર છે. ‘ઇન્દ્ર’ વગેરે નામથી સૂચિત થતા ‘ઇન્દન’ વગેરે અર્થથી શૂન્ય જે ઇન્દ્રનામે ગોપાળપુત્ર વગેરે તે ‘અર્થશૂન્ય’ એવો બીજા પ્રકાર છે. તથા અર્થશૂન્ય જે ડિત્ય વગેરે નામ તે ત્રીજો ‘યાદૈચ્છિક’ પ્રકાર છે. તથા આ ત્રણના લક્ષણો પૂર્વાચાર્યોએ આવા પ્રકારના કહેલા છે. (જે આગલી ગાથામાં કહેવાશે.) આમ ‘તથા’ શબ્દનો ઘટાલાલાન્યાયે ‘યાદચ્છિક' એની સાથે અને ‘એતેષાં’ એની સાથે... એમ બે વાર અન્વય જાણવો. એમાં પ્રથમઅન્વય વખતે એ સમુચ્ચય અર્થમાં છે અને બીજા અન્વય વખતે એ અન્યવક્તવ્યના ઉપન્યાસ માટે છે.
શંકા : ‘તત્ત્વ-ભેદ-પર્યાયર્વ્યાખ્યા' એ ન્યાયને તમે કેમ અનુસરતા નથી ? સામાન્યથી જેની વ્યાખ્યા કરવાની હોય છે એનું તત્ત્વ = લક્ષણ પહેલાં કહેવાનું હોય છે, પછી એના ભેદ કહીને છેલ્લે એના પર્યાયવાચી
Jain Education International
२५
=
For Private & Personal Use Only
www.jainelibrary.org