________________
जातेर्न व्युत्पत्तिनिमित्तत्वम्
वैशिष्ट्याभावेऽप्युपलक्षितत्वस्य सत्त्वात् । ननु पङ्कजनिकर्तृत्वापेक्षया पङ्कजत्वजातिरेव व्युत्पत्तिनिमित्तत्वेनोच्यतां येनोपलक्षणं यावद्गन्तव्यं न स्यादिति चेत् ? न, जातेर्व्युत्पत्तिनिमित्तत्वासम्भवात् । तदुक्तं पिण्डनिर्युक्तिवृत्तौ - 'जातिश्च नाम्नो व्युत्पत्तिनिमित्तं न भवति किन्तु प्रवृत्तिनिमित्तं, यथा गोशब्दस्य गोजातिः, तथाहि - गोशब्दस्य गमनक्रिया व्युत्पत्तिनिमित्तं, न गोत्वं, गच्छतीति गौरिति व्युत्पत्तेः, केवलमेकार्थसमवायबलाद्गमनक्रियया खुरककुदलाङ्गलसास्नादिमत्त्वं प्रवृत्तिनिमित्तमुपलक्ष्यते इति गच्छत्यगच्छति वा गोपिण्डे गोशब्दस्य प्रवृत्तिः ' તા
ननु घटो यदा जलाहरणे न व्यापृतस्तदैवंभूतनयस्तं घटपदव्यपदेश्यं न मन्यते । ततश्च ज्ञायते यत् तत्काले स पूर्वपश्चात्कालभाविसत्त्वस्य શંકા : પંકજનિકર્તૃત્વને વ્યુત્પત્તિઅર્થ (વ્યુત્પત્તિનિમિત્ત)રૂપે માનવું ને પછી ઉપલક્ષણ તરીકે લેવું... એના કરતાં પંકજત્વજાતિને જ વ્યુત્પત્તિનિમિત્ત માની લ્યો ને.
સમાધાન : ના, એમ માની શકાતું નથી, કારણકે જાતિ વ્યુત્પત્તિનિમિત્ત બની શકતી નથી. પિંડનિર્યુક્તિવૃત્તિમાં કહ્યું છે કે- જાતિ નામનું વ્યુત્પત્તિનિમિત્ત બનતી નથી, પરંતુ પ્રવૃત્તિનિમિત્ત બને છે. જેમકે ‘ગો’ શબ્દનું ગમનક્રિયા એ વ્યુત્પત્તિનિમિત્ત છે, નહીં કે ગોત્વ, કારણકે ‘ગચ્છતીતિ ગૌ:’(ગમન કરે તે ગાય) એવી વ્યુત્પત્તિ છે. માત્ર એકાર્થસમવાયસંબંધના પ્રભાવે, ખરી-ખુંધ-પૂંછડું-સાના (ગોડદી) વગેરે પણાંરૂપ જે ગોત્વાત્મક પ્રવૃત્તિનિમિત્ત, (તે) વ્યુત્પત્તિનિમિત્તભૂત ગમનક્રિયાથી ઉપલક્ષિત થાય છે અને તેથી ચાલતી કે નહીં ચાલતી ગાયને જણાવવા ગોશબ્દનો પ્રયોગ થાય છે.
५७
શંકા : આગળ-પાછળ જળાહરણ કરનાર ઘડાને પણ જ્યારે એ જળાહરણ કરતો ન હોય ત્યારે એવંભૂતનય ‘ઘટ’ તરીકે કહેવા તૈયાર નથી.. એનો અર્થ જ કે આગળ-પાછળના જળાહરણકર્તૃત્વરૂપ વ્યુત્પત્તિ-નિમિત્તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org