________________
दृष्टान्तभेदः किमर्थम् ?
चुलुकवर्तिजीवानामप्याराध्यत्वापत्तिः, तेषामपि कदाचिन्जिनपदवीप्राप्तिसम्भवादिति शासनविडंबकस्य लुम्पकस्योपहासो निरस्तः, द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानाद् इति। चैत्यवंदनभाष्ये तु 'दव्वजिणा जिणजीवो इत्येवं जीवद्रव्यस्य द्रव्यनिक्षेपत्वं स्फुटरूपेणोक्तमेव। ___ तथाऽत्रेन्द्रत्वेनोत्पत्स्यमानस्य मनुष्यस्येन्द्रपदाभिधेयत्वे 'भविष्यद्राजकुमारराजवर्दै इति दृष्टान्तो दर्शितः, परन्त्वनुभूतेन्द्रपर्यायस्य मनुष्यस्येन्द्रपदाभिधेयत्वेऽ मात्यादिपदपरिभ्रष्टामात्यादिवद् इत्येवं राजदृष्टान्तं परित्यज्यामात्यदृष्टान्तस्य यत्प्रदर्शनं तेन वृत्तिकारैतत्सूचितं मन्तव्यंपदपरिभ्रंशानन्तरं प्राकृतजनतया जीवनमात्यो यथा प्राप्यते न तथा राजा सामान्यतया प्राप्यते । स तु युद्धादौ प्राणांस्त्यजेत्, परंतु राजનથી જ. પ્રતિમાશતકની વૃત્તિમાં ત્યાં કહ્યું જ છે કે- “જો દ્રવ્યજિનને આરાધ્ય માનશો તો હથેલીમાં લીધેલા પાણીમાં રહેલા એકેન્દ્રિયજીવોને પણ આરાધ્ય માનવા પડશે, કારણકે તેઓ પણ ક્યારેક જિન બનવાની સંભાવના છે જ’ આવો, શાસનવિડંબક મૂર્તિલોપક જે ઉપહાસ કરે છે તે નિરસ્ત જાણવો, કારણકે એ ભવ અંગે “આ જીવ ભવિષ્યમાં ફલાણા તીર્થકર બનનાર છે, માટે હાલ દ્રવ્યજિન છે” આ રીતે દ્રવ્યજિત્વનો નિયામક બનનાર કોઈ પર્યાય જાણી શકાતો નથી. તથા, ચૈત્યવંદનભાષ્યમાં તો ‘શ્રીજિનના જીવો એ દ્રવ્યજિન છે” એમ કહેવા દ્વારા જીવદ્રવ્યને દ્રવ્યિનક્ષેપ તરીકે સ્પષ્ટરીતે કહેલ જ છે. એટલે, કાર્યકારણભાવ જણાતો હોય તો ગમે એટલા સુદીર્ઘકાળ પૂર્વે કે પશ્ચાત્ દ્રવ્યનિક્ષેપનો વ્યવહાર થાય એ ઈષ્ટ જ છે એમ નિશ્ચિત થયું. અને તેથી જીવદ્રવ્ય જ દ્રવ્યેન્દ્રાદિરૂપે ઇષ્ટ હોવામાં કોઈ પ્રશ્ન ન રહેવાથી ઉત્તરકાલીન મનુષ્યને પણ દ્રવ્યેન્દ્ર કહેવામાં કોઈ વાંધો નથી.
તથા અહીં અનુયોગદ્વારની વૃત્તિમાં, ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર માનવ પણ ઇન્દ્ર શબ્દથી બોલાવાય છે એ વાતમાં ભવિષ્યમાં રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org