________________
नाम्नि लक्षणया पदप्रतिपाद्यत्वम्
१५५
मेवाकृतौ स्थापनानिक्षेपे च समावेश उक्तः । ततश्च प्रश्नः समुद्भवति- अनियतधर्माणां कुत्र समावेश इति । शृण्वत्रोत्तरं– न कुत्रचिदपि, विवक्षितपदाप्रतिपाद्यत्वात्तेषाम् । न हि ‘घट' पदेन नीलवर्णादीनामप्युपस्थितिः शिष्टसंमता, 'नीलघटं पश्य' इत्यादौ नीलपदस्य वैयर्थ्यપ્રસાત્ |
न च जात्याकृतिविशिष्टव्यक्तौ शक्तेरभ्युपगतत्वात् स्थापनाद्रव्य-भावानां पदप्रतिपाद्यत्वं निक्षेपत्वञ्च निर्बाधमेव, नाम्नस्तु न तथा, शक्तेरनभ्युपगमादिति वक्तव्यं, शक्त्या पदप्रतिपाद्यत्वस्यासम्भवेऽपि लक्षणया तत्सम्भवात् । अत एव ‘घट'इतिशब्दश्रवणानन्तरं सामान्यतया न ‘घट'शब्दस्योपस्थितिर्जायते, अपि तु कम्बुग्रीवादिमतः पदार्थस्यैव । यत्रानुपपत्तिः प्रतीयते तत्रैव ‘घट'शब्दस्य सा जायते, નિયતધર્મોનો તો તમે આકૃતિમાં ને સ્થાપનાનિક્ષેપમાં સમાવેશ કહ્યો, પણ જે ધર્મો અનિયત હોય એનો સમાવેશ શામાં કરશો ?
ઉત્તર : કશામાં નહીં, કારણ કે અનિયતધર્મો વિવક્ષિત પદથી પ્રતિપાદ્ય હોતા નથી. “ઘટ’ શબ્દ સાંભળવા પર નીલવર્ણાદિની ઉપસ્થિતિ થતી નથી જ, નહીંતર “નીલઘટને જો વગેરેમાં “નીલ” શબ્દ બોલવાની જરૂર જ ન રહે.
શંકાઃ જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માની હોવાથી સ્થાપનાદ્રવ્ય અને ભાવ પદપ્રતિપાદ્ય હોવામાં અને નિક્ષેપરૂપ હોવામાં કોઈ પ્રશ્ન નથી. પણ નામ માટે તો પ્રશ્ન છે જ, કારણ કે એમાં શક્તિ નથી માની.
સમાધાન : શક્તિથી પદપ્રતિપાદ્યત્વ ન હોવા છતાં લક્ષણાથી તો એ છે જ, માટે કોઈ પ્રશ્ન નથી. એટલે જ “ઘટ’ શબ્દ સાંભળવા પર સામાન્યથી “ઘટ'શબ્દની નહીં, પણ કબુગ્રીવાદિમાન્ પદાર્થની જ ઉપસ્થિતિ થાય છે. જ્યાં અસંગતિ પ્રતીત થાય ત્યાં જ “ઘટશબ્દની ઉપસ્થિતિ થાય છે. જેમ કે “કબુગ્રીવાદિમાન્ પદાર્થ, ઘટ એવું જે પદ તેનાથી વાચ્ય છે' આવા વાક્યમાં. અહીં “ઘટશબ્દના શક્યાર્થરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org